________________
પુસ્તક પરિચય ગુર્જર શબ્દાનુશાસન (ગુર્જર વ્યાકરણ)–લે. વિશદતાથી “ વિભક્તિવિચાર ' આપ્યો છે. સંસ્કૃત
સ્વામીજી ભગવદાચાર્યજી મહારાજ, પૂ. શ્રી પદ્ધતિએ રૂપાખ્યાન સાધવામાં આવ્યાં છે. “પિતા” ચંદનવી અધ્યાપિકા, માતૃસ્મૃતિ બંગલે, શબ્દના બહુવચનમાં “ઓ'ને બદલે “વો ' પ્રત્યય કાશ્મીરા સોસાયટી, અમદાવાદ-૭, કા. ૧૬ પેજ એમને સંભળાય લાગે છે, આ ઉચ્ચારણ મને ૫ ૮ + ૫૬ + ૧૨૯ + ૮૦, સન ૧૯૬૯, મૂલ્ય સર્વથા અજ્ઞાત છે. “ઘોડો' શબ્દમાં ૧લી વિ. માં રૂ. ૪-૦૦
ઘડાઓ' નેધી બીજી વિભક્તિઓમાં ઘોડાવો” એમ સર્વતંત્ર સ્વતંત્રાદિ અનેક પદવીઓથી વિભૂષિત લીધું છે તેનું પણ એમ જે. “પતિયો” “પથિય' એ પંડિતરાજ છે. પરિ. સ્વામી શ્રી ભગવદાચાર્યજી ઉચ્ચારણ પ્રમાણે બરાબર છે, પણ ત્યાં ‘ય’ લધુ મહારાજે આ વ્યાકરણ ગ્રંથ લખી ગુજરાતી ભાષાના પ્રયત્ન છે એ બતાવવું રહી ગયું છે. આગળ જતાં વ્યાકરણના માલખાને અમુક ચોક્કસ દૃષ્ટિથી આપી
સર્વનામમાં “પેલાવોને” વગેરે રૂપો પણ આ એને મઠારવાનો અભિનવ પ્રયત્ન કર્યો છે. છેલ્લાં પ્રકારનાં છે. પૃ. ૧૮-૩૩માં આપેલ “અવ્યય—પાઠ’ ૮૦ પૃષ્ઠોમાં આપવામાં આવેલ ધાતુ પાઠ' આ કેશકારને ઉપયોગી છે. એમાં કેટલાક અશ્રુતપૂર્વ ગ્રંથનું એક વિશિષ્ટ પ્રદાન છે. એમાં એવા પણ છે. આ પછી થોડા નિયતલિંગ-નિયતવચન શબ્દો કેટલાક ધાતુઓ છે કે જે ગુજરાતી કોશમાં ધ્યાન ખેંચે છે. ઉ સર્ગો અને સંધિ સંસ્કૃતાનુનોંધાયેલા નથી, એટલું જ નહિ, કેટલાક વપરાશમાં સારી છે. સંખ્યાવાચક શબ્દોનો સંગ્રહ પૃ. ૪૬નથી, તો કેટલાક અ-ગુજરાતી પ્રકૃતિના છે, છતાં ૪૭ વગેરે સંગ્રાહ્ય છે. આમાં “સેલ-સેળ” એ આ સંગ્રહ ઉપયોગી છે. વચ્ચેનાં ૧૨૯ પાનાંમાં વિક૯ ૫ છે, “ચાલીશ-ચાળીશ” વગેરે શબ્દોમાં “ળ” વ્યાકરણ આપવામાં આવ્યું છે. તેમાં આરંભમાં છે તે બતાવ નજર બહાર ગયા છે. કારકામાં વર્ણમાલા” આપી છે તે સીધી સં. પરંપરાની સંસ્કૃતાનુસારી વિચારણા છે, એને લઈને જ આપી છે. ઉચ્ચરિત ભાષામાં ગુજરાતીનાં સરોમાં 'હરિગામ જતાં ફૂલને અડકે છે' એવા વાકષમાં અને વ્યંજનોમાં આગવાં ઉવારણ છે તેનો અહી જતાં ગતિવાચક ક્રિયા-કુદતને કારણે ગામ'ની નર્દેશ થયો નથી. “ળ” નોંધાયો છે, પણ એને બીજી વિભક્તિ ગણી એને ઈસિતતમ કર્મ કર્યું છે. સ્વામીજી “અતિથિ સ્વરૂપને કહે છે. વૈદિક ભાષામાં જે ગુજરાતીની લાક્ષણિકતાથી સુદૂર છે. મધ્યકાલીન ડીને સ્થાને એ અસ્તિત્વ ધરાવે છે એમ નોંધાયું ગુજરાતીમાં તે ત્યાં કામ રૂ૫ છે, જે આજના છે; પરંતુ વૈદિક ભાષામાં “ડ–દ્ર’ માટે લખાતો ઉચ્ચારણમાં ગામે” લઘુ પ્રયત્ન ‘ય’વાળું રૂપ છે, a ઢ ત વેદમિત્ર નામના આચાર્યને મતે, આપણે અને તેથી એ શુદ્ધ સાતમી વિભક્તિ છે. સ્વામીજીનો આજ દિવસ સુધી ઉચ્ચારિયે છિયે તે પ્રમાણે, આ દેવું નથી, ગુજરાતી વ્યાકરણુકારો–કમળાશંકર અધતાલવ્ય કિંવા મૂર્ધન્યતર છે અને દુરામાં દુar જેવાની નજરમાં પણ આ વાત નહતી, કારણ કે એવું ઉચ્ચારણ એ એ જ મિત્ર નામના પ્રાચીન છાપેલી ભાષા ઉપરથી વ્યાકરણ લખાતાં હતાં. આચાર્યને જિહવામૂલીય છે, અને ગુજરાતી-મરાઠી સમાસ પણ સં'. પદ્ધતિએ અપાયા છે. વગેરેમાં ૪ ને સ્થાને જ ઢ વપરાય છે તે આ આના ઉત્તરાર્ધમાં “ક્રિયાપદ અપાયાં છે. જિહુવામૂલીય ઢ ઉચ્ચારણ છે એ નેધવું રહી ગયું છે. અહીં પદ્ધતિ સંસ્કૃતાનુસારી છે અને ક્રિયાના ભાવ
સ્વામીજીએ પછી સંક્ષેપમાં નામના પ્રકાર, સમઝવા ઉપયુક્ત છે. વર્તમાનકાળમાં “છ” નાં લિંગ-જાતિ, વચન, સંધિ આપી પછી જરા સહાયક રૂપોને પ્રત્યયાંગમાં બતાવવાનો વામીજીને
[ બુદ્ધિપ્રકાશ, જુલાઈ ૧૯