________________
પ્રયત્ન યુક્તિયુક્ત છતાં અનૈતિહાસિક છે. ભૂતકાળનાં રૂપામાં ‘ગયા–ગયી–ગયું ' એમ સ્વીકારી સ્ત્રીલિંગે ‘ ગયી ’ તે। સમાદર્ ઉચ્ચારણથી સદ ંતર વિરુદ્ધ છે
શબ્દોનાં ઉચ્ચારણુ ક્રેશ કરવા એ જુદા વિષય છે. જોડણી કેમ કરવી એ પણ જુદા વિષય છે. જોડણી તેા લખાણની એકરૂપતા માટે છે, એનું ઉચ્ચારણ
'
એ વાત એમને અભીષ્ટ નથી. ‘ ખાયિશ-ખાયિ’ઉપર આક્રમણ થાય તે એ સથા બાધક થઈ પડે.
જેમાં રૂામાં આવા જ કારણે ‘ ' વિકલ્પ એમને અભીષ્ટ છે. અનેક અન્ય રૂપમાં આવા અસ્વાભાવિક ‘ ય ' એમને ગમે છે. પૃ. ૮૮ ઉપર “ હું ધાતુનેા બીજી રીતે પ્રયાગ' કહી ‘ છે. જતા' માં ‘ ભલે ’-અવાળું રૂપ આ ‘ છું ' ધાતુનું એમણે સૂચવ્યું છે, જે અજ્ઞાતપૂર્વ વસ્તુ છે. નોંધાયેલાં અનેક ક્રિયારૂપેામાં ભાષામાં ઉચ્ચરિત થતાં જ નથી તેવાં જોડણીનાં રૂપે છે. સાધિત ધાતુની પ્રક્રિયા સંક્ષેપમાં સંગ્રહાઈ છે; ગુજરામી કૃત્પ્રત્યયા તારવી આપ્યા છે.
‘
‘ જોડણી કાશ 'ની બ્લેડણી હાલ પ્રચલિત છે તે લેખનની એકરૂપતા કિવા શિસ્ત માટે. એ જ પ્રમાણે ઉચ્ચારણ કરવા એ જવત ભાષાના નાશ ખરેાબર છે. હું ‘કરિયે’રૂપ સ્વીકારુ' હ્યું. એને રવામીજી આવકારે છે, ‘ હરીએ ' એવી પ્રચલિત જોડણી એમને અભીષ્ટ નથી; એ માટે જ ‘નદી’ વગેરેના રૂપામાં નદીયા ’ જેવું સ્વરૂપ એમને ગમે છે. એ ઉચ્ચારણાનુ સારી છે; વિશેષમાં આ ‘યૂ' પણ પૂર્ણાં પ્રયત્ન નહિ, પણ લધુ પ્રયત્ન છે; પરંતુ આપણી પાસે પૂર્ણ અને લઘુ ઉચ્ચારણ બતાવવા સ`કેત જૂદા નથી લઘુ પ્રયત્ન હેવાને કારણે જ આણ્યે-આવ્યું, ’ પણ ‘ આવી ' જેવાં રૂપ ઉચ્ચારણમાં છે. આ ‘' સંયુક્ત વ્યંજનનું અંગ સČથા નથી, એ ‘માવ્યા' ઉચ્ચારતાં જ સ્પષ્ટ થઈ જશે. આને માટે પૃ.૨૫ ઉપર સ્વામીજીએ સૂચવ્યું છે તેવા નિયમની જરૂર નથી. વ્યાકરણ એ પ્રથમ વસ્તુ નથી, ભાષા એ પ્રથમ વસ્તુ છે. ભાષાનું સ્વરૂપ કેવું છે એ તારવી આપવાનું જ કા
સ્વામીજીની વ્યાકરણ લખવા પાછળની દૃષ્ટિ એમના ૫૬ પાનાંની ‘પ્રસ્તાવના 'માં જાણવા મળે છે. આ ‘ પ્રસ્તાવના 'ના કેટલાંક પાનાં એમની સાથે વાંચવાને સુયાગ મળ્યો હતા. એ સમયે મારા તરફથી વિનતિ કરવામાં આવી હતી કે સ્વર-વ્યંજનાનાં ઉચ્ચારણ તેમ જ વ્યાકરણનાં રૂપેામાં જીવ’ત ગુજરાતી ભાષા આંખ સામે હેાવી જ જોઈ એ. પા. ૧–૨ ઉપર
‘ઝ’નાં બે ઉચ્ચારણ અને ડ–ઢ નાં ઉચ્ચારણુ વિચાર્યં વ્યાકરણનું છે. વ્યાકરણને જીવતી ભાષાઓાના વિષયમાં
નવીનતા દાખલ કરવાના કોઈ અધિકાર નથી.
છે. એઓશ્રીને મત છે કે તે તેના વર્ગીય ઉચ્ચારણ જ રાખવાં ‘ ડ–ઢ ’નાં દ્વિતીય ઉચ્ચારણ (હિંદીમાં ૩-૩ થી બતાવાય છે તે) અશુદ્ધ છે અને એક જ અક્ષર ખે રીતે ખેલાય તે સારું તે ન જ કહેવાય, પણ રૂઢિની આગળ વિવશતા સ્વીકારવી જ પડે.' પણ મારે કહેવું જોઈ એ કે એ વિવશતા નથી, સ્વાભાવિકતા છે અને ડ–ઢ'ના વિષયમાં તેા છેક ઋગ્વેદની સહિંતાથી એ હજારા વર્ષાના વ્યાપમાં આપણા લેાહીમાં છે. જ્ઞ આપણે અગ્રેજીહિંદી શબ્દોમાં ‘ ઝ 'થી લખિયે છિયે, પણ તેથી જ · વિઝિટ ’નું ઉચ્ચારણ ‘ વિઝિટ ' કરિયે તે। એ અસ્વાભાવિક છે. એ વિત્તિય (અંગ્રેજીZ એડ જેવું) છે. વિદેશીય શબ્દોની જોડણી કેમ કરવી એ એક વિષય છે. ઉચ્ચારણુ કેમ કરવું એ બીજો વિષય છે: અરે ખુદ તદ્ભવ—દેશજ ગુજરાતી શબ્દો કે તાસમ
બુદ્ધિપ્રકાશ, જુલાઈ '૬૯ ]
સ્વામીજી ખૂબ ઊંડાણુમાં ઊતર્યા છે, પરંતુ ભાષાવિજ્ઞાને આજે જે પ્રમળ વિકાસ સાધ્યેા છે તેના ગાઢ પરિચયમાં એએશ્રી આવ્યા નથી, તેથી અભિપ્રાયભેદને પૂરા અવકાશ છે.
—કેશવરામ કા. શાસ્ત્રી અમૃત માર્ગ (૧૯૬૮) ઈશ્વર પેટલીકર; આર. આર. શેઠની કંપની, અમદાવાદ–૧
શ્રી ઈશ્વર પેટલીકરની પ્રતિષ્ઠા આપણે ત્યાં એક વાર્તાકાર, વિચારક અને સમાજસુધારક તરીકેની છે. સમાજસુધારણાના અનેક પ્રશ્નો તેમણે તેમની નવલકથાઓમાં તેમ જ નવલિકાઓમાં હણ્યા છે. વિશાળ વાચકવર્ગની સુરુચિને આધાત ન પહેાંચે તે રીતે પેટલીકર [ અનુસંધાન પૂઠા પાન ૩ ઉપર
૨૭૯