SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ નાગવલિકા ?) માં નાગની પૂજા થતી. દ્વારકા પાસે નંદન ઉદ્યાનમાં સુરપ્રિય નામે યક્ષનું આયતન હતું. અનેક નરેશના પરિસરમાં આવેલાં ઉદ્યાનામાં યક્ષાયતને હતાં અને ત્યાં લેાકેા યાત્રાએ કે ઉજાણીએ જતાં. ‘સ’ખડિ’ એટલે ઉજાણી. આનંદપુરના લેાકેા શરદઋતુમાં પ્રાચીનવાહિની સરસ્વતીના કિનારે જઈ સખડિ કરતા. પ્રભાસતીમાં અને અખ઼ુંદ પર્યંત ઉપર યાત્રામાં સંખડ થતી. કુંડલમેંડ ન.મે વ્યંતરની યાત્રામાં ભરુકચ્છના લેાકેા સ’ખડિ કરતા. અને ક્ષેત્રપાલ ગુજરાતને ગામેગામ હાય છે. યક્ષ અને ક્ષેત્રપાલની મૂર્તિએ અનેક જૈન મન્દિરામાં હાય છે. ‘ પ્રબન્ધચિન્તામણિ ’ ના કથન અનુસાર, બાળક તેજપાલનું સગપણ ધરગિની પુત્રી અનુપમા સાથે થયું હતું, પણ તે કન્યા કદરૂપી છે એમ સાંભળીને એ સંબંધ તૂટે એ માટે, ચન્દ્રપ્રભ જિનના મન્દિરમાં પ્રતિષ્ઠિત ક્ષેત્રપાલને આઠ દ્રમ્મના ભેાગ ધરાવવાની માનતા તેજપાલે · કરી હતી ! જોકે સગપણ તૂટયું નહેાતું અને તેજપાલ તથા અનુપમા લગ્ન પછી ગાઢ પ્રેમથી જોડાયાં હતાં ! અમદાવાદમાં માણેક ચેાકમાં ખેતરપાળની પાળ છે અને પાટણમાં ખેતરવસી ( ક્ષેતલ અથવા ક્ષેત્રપાલવસતિ ) નામે મહાલ્લા છે એને અહી' પ્રસંગેાપાત્ત નિર્દેશ કરું છું. આવી સાલકીયુગમાં જે મુસ્લિમા ગુજરાતમાં રહેતા હતા તે ઈરાની કે આરબ પરદેશીઓ હતા અને રાજ્યનાં મુખ્ય નગરામાં વસતા હતા. અત્રત્ય વસતીમાં ધ`પરિવર્તન હેજી થવા માંડયુ ન હતું. પરદેશી અને પરધી એને સમાજમાં પૂરી સલામતી હતી. સદરે અવ્વલ મસ્જિદ ખ ભાતમાં સિદ્ધરાજના સમય પહેલાં બંધાઈ હતી. સામનાથના ભંગ જેવી ભયાનક ધટના પછી ત્રણ દસકા જેટલા ઓછા સમયમાં, ઈ. સ. ૧૦૫૩ માં આશાપલીમાં મસ્જિદ બંધાય છે એ ધટના સૂચક છે સર્વાનંદસૂરિષ્કૃત ‘જગડુચરિત્ર’ અનુસાર જગડુશાહે અને વિવિધ પ્રબન્ધા અનુસાર વસ્તુપાલે મસ્જિદો બંધાવી હતી. એમાં રાજકીય દૂર ંદેશી હોય તાપણુ એ સાથે રહેલી ધાર્મિČક ઉદારતા પ્રશસ્ય છે. ગુજરાતના એ અપ્રસિદ્ધ સંસ્કૃત શિલ્પભ્રંથા જયપૃચ્છા ' અને ‘ વૃક્ષાવ’માં ‘રહમાણુ પ્રાસાદ' અર્થાત્ મસ્જિદનું જુદી જુદી જ્ઞાતિઓની સેવ્ય દેવતાએ પૈકી અનેકવિધાન વવાયું છે એ નોંધવું અહીં પ્રસ્તુત થશે. (ઉદાહરણ તરીકે મેઢ જ્ઞાતિની માતંગી અને તેની મુસ્લિમ પ્રજાજને પ્રત્યે ગુજરાતનું રાજ્ય કેવી ઉદાર બહેન શ્યામલા, જ્યેષ્ઠીમલ્લા અને વાળ ંદોની નિંબજા દૃષ્ટિથી જોવું એનું વિગતવાર પ્રમાણુ અર્જુનદેવ માતા, ઇત્યાદિ) માટે આવું વિધાન કરી શકાય વીર વાધેલાના સં. ૧૩૨૦ (ઈ.સ. ૧૨૬૪) ના [ બુદ્ધિપ્રકાશ, જુલાઈ '૧૯ નગર દેવતાની સાથે ગ્રામ દેવતા, કટ દેવતા, ક્ષેત્ર દેવતા ક્ષેત્રપાલ વગેરેના ઉલ્લેખા પણ મળે છે, કાચરથમાં ‘કાછા ' દેવીનું મન્દિર હતું. વાયડ ગામમાંથી નીકળેલા વાયડા વણિકા અને બ્રાહ્મણાની કુલદેવતા વાયડ માતા છે અને ઉત્તર ગુજરાતના એક અતિહાસિક ગામ સંડેરની ગ્રામદેવના સંડેરી માતા તરીકે ઓળખાય છે, જોકે આવાં મન્દિરામાં શક્તિની સેવ્યમૂર્તિ તે। સામાન્યતઃ શાઅમાન્ય સ્વરૂપની હાય છે. ‘શ્રીમાલ પુરાણુ ' (અ. ૭૦ ) અનુસાર, શ્રીમાલીઓનાં કેટલાંક ગાત્રોની કુલદેવતા વટયક્ષિણી અને કેટલાંકની ભૂતેશ્વરી છે. અર્વાચીન શ્રીમાલ કે ભીનમાલના પાદરમાં ક્ષેત્રપાલનું મન્દિર છે; ત્યાં ક્ષેત્રપાલ ઉપરાંત વયક્ષિણી અને ભૂતમાતાની પૂજા થાય છે. સરસ્વતીના તીરપ્રદેશમાં તીર્થા વવતા ‘ સરસ્વતીપુરાણુ ' માં ( સ ૧૬, શ્લાક ૨૫૫) સહસ્રલિંગ સરાવરના કિનારે ભૂતમાતાનું મન્દિર હાવાનું કહ્યું છે. પ્રભાસપાટણુમાં ભૂતમાતાનું મંદિર હોવાના ઉલ્લેખ ‘પ્રભાસખંડ 'માં છે. ભૂતમાતાજ ગુજરાત-પ્રસિદ્ધ છૂટ માતા. વઢવાણુમાં, લખતરમાં, ધાળકા પાસે અરણેજમાં અને મહેસાણા પાસે છૂટા પાલડી ગામમાં છૂટ માતાનાં મન્દિર છે. ખરવાહિની શીતલા માતાનું રૂપવિધાન શાસ્ત્રગ્રંથામાં આપ્યું. હાવા છતાં શીતલાપૂજાનું મૂળ લેાકધમાં છે. ૨૬૬ ક વાતા ઉમેરી શકાય, પણ એક રૂપરેખાત્મક વ્યાખ્યાનમાં કેવળ ઉદાહરણરૂપે આ થાડાકઉલ્લેખા પર્યાપ્ત થશે એમ માનું છું.
SR No.522413
Book TitleBuddhiprakash 1969 07 Ank 07
Original Sutra AuthorN/A
AuthorYashwant Shukl, Madhusudan Parekh
PublisherGujarat Vidyasabha
Publication Year1969
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprakash, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy