Book Title: Buddhiprakash 1969 07 Ank 07
Author(s): Yashwant Shukl, Madhusudan Parekh
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 24
________________ લેખમાં જૂનાગઢના વેદપાઠી બ્રાહ્મણાના સબહુમાન અને વાવ અત્યુપયોગી હતાં. ઠેઠ સુદર્શન સરોવરના ઉલ્લેખ છે.— द्विज बहुशत गीत ब्रह्मनिष्टपापं સમયથી માંડી અર્વાચીન કાળ સુધી સરેવર અને વાવની આ સસ્કૃતિનું સાતત્ય ગુર્જર દેશમાં રહ્યું नागरमपि च भूयात बुद्धिमत्पौरजुष्टम् । છે. ઇતિહાસમાં યાદગાર હાય અને સાહિત્યમાં મહામાત્ય વસ્તુપાલના ગાઢ મિત્ર અને સાલકી તેમ જનશ્રુતિમાં જેતી રમૃતિ સચવાઈ હાય એવાં રાજકુળના વંશપરાગત પુરેાહિત સામેશ્વરે ‘સુરથા-સખ્યાબંધ સરાવરા અને વાવે। ગુર્જર દેશના ત્સવ' મહાકાવ્યના આત્મકથાત્મક છેલ્લા સમાં ઇતિવૃત્તમાં છે, અને એ પૈકી કેટલાંક તે આજે પણ પેાતાના પૂર્વજોના વૃત્તાન્ત આપ્યા છે. તેમાં તેઓએ અવશેષરૂપે કે લગભગ અવિકલ સ્વરૂપે વિદ્યમાન છે. કરેલા અનેકવિધ યોાના ઉલ્લેખ છે. સેમેશ્વરને એક પૂર્વજ આમશર્મા, જે સિદ્ધરાજના તા કના પુરાહિત હતા, તેણે છ પ્રકારના જ્યેાતિ2ામ યજ્ઞો કર્યાં હતા અને ‘સમ્રાટ' એવી યાજ્ઞિકી ઉપાધિ પ્રાપ્ત કરી હતી. મધ્યકાલીત ગુજરાતમાં વૈદિક યજ્ઞો થતા હતા, એટલું જ નહિ, ખàાળા પ્રમાણમાં થતા હતા, એ નોંધપાત્ર છે. નૈષધીય ચરિત'ના સુપ્રસિદ્ધ ટીકાકાર તથા ધેાળકાના રહેવાસી ચંડુ પંડિતે (ઈ. સ. ૧૨૯૭) દ્વાદશાહ અને અગ્નિચયન જેવા કેટલાક વૈદિક યજ્ઞો કર્યા હતા; ભારતવર્ષના ચારે ખૂણે આવેલાં તીર્થાંમાં યાત્રાનું મહત્ત્વ તા પૂર્વકાળથી સ્થાપિત થયેલું હતું, પણ એના સ્પષ્ટ ઉલ્લેખા કે વર્ણના ગુજરાતમાં સાલ’કીયુગ પહેલાં મળતાં નથી. ઈ. સના તેરમા સૈકામાં રચાયેલા એક ‘ લઘુ પ્રબન્ધસંગ્રહ ’નું સોંપાદન મારા સહકાકર શ્રી જય'ત ઠાકરે કર્યું' છે, તે હવે થાડા સમયમાં જ પ્રસિદ્ધ થશે. એમાંના એક પ્રબન્ધ અનુસાર સિદ્ધરાજના પુરે।હિત યશેાધરના પુત્રો ખીમધર અને દેવધર દેવસૂરિ પાસે વિદ્યાભ્યાસ કર્યાં પછી તી યાત્રા અને અધ્યન માટે વિદેશ ગયેલા, તે પાછા કરતાં ‘મુગલ-ભય'ને લીધે (મેગàા અર્થાત મુસ્લિમાના ભયથી) ખીજો ભાગ લઈ ગૌડ દેશમાં કામરૂપ પડેચ્યા અને ત્યાં ગજરાજ ઇન્દ્રજાલીને ત્યાં રહી ઇન્દ્રજાલવિદ્યા અને ભરતશાસ્ત્ર શીખી કેટલાક સમય બાદ પાટણ આવ્યા. એ જ ગ્રન્થમાંના ખીજા એક પ્રશ્નન્ય અનુસાર, પાટણથી ચાર દ્વિજો યાત્રાએ ગયા હતા; તેઓ કેદારેશ્વરથી પાછા વળતાં ગિરિગુફામાં તપશ્ચર્યા કરતા અનાદિ રાઉલને મળ્યા, અને તેમની ખબર પૂછી. તેમની ગુર વાણીથી (તુર્કેરવાળ્યા ) રાઉલ રજિત થયા. એ જ વખતે ગૌડદેશના કામરૂપીઠપુરમાંથી તેમની શિષ્યાએ સિદ્ધિ-બુદ્ધિ રલાણી ત્યાં આવી હતી. જયસિંહદેવનું ‘ સિદ્ધચક્રવતી'' બિરુદ મુકાવવા માટે ધર્મની સાથેાસાથ પૂત વ` આવે. પૂધ આચારવાના અધિકાર સમાજના સ` વર્ગના હતા. ગિરનારની તળેટીમાં સુદર્શન સરાવરનું બાંધકામ તથા એને ક્ષત્રપકાળમાં અને ગુપ્તયુગમાં એમ એ વાર દ્વાર એ પ્રાચીન ગુજરાતમાં પૂધનું બહુ ગણુનાપાત્ર ઉદાહરણુ છે. પ્રાચીન અને મધ્ય-સિંહાસનારૂઢ થઈ તે બંને ચેાગિનીએ પણ પાટણ આવી હતી, પણ એ કાર્યમાં તેએ સફળ થઈ શકી કાલીન ગુજરાત અને રાજસ્થાનમાં સરાવરા, વાવે। અને કૂવાઓના ખાંધકામને સવિશેષ મહત્ત્વ મળેલું છે. ગુજરાત અને રાજસ્થાન વાવાને પ્રદેશ છે. પીવાના પાણી તેમ જ ખેડી બને માટે સરાવર ११२ વાજપેય અને બૃહસ્પતિસવ યજ્ઞો કરીને તેણે અનુક્રમે ‘સમ્રાટ' અને ‘સ્થપતિ’ની પદવી મેળવી હતી અને કેટલાક સામસત્રા પણ કર્યાં હતા. સંસ્કૃત કાવ્યેાના ચ'ડુપડિત એકમાત્ર એવા ટીકાકાર છે, જે શ્રૌતસૂત્રેામાંથી વારંવાર અવતરણા આપે છે. વડનગર, અણુહિલવાડ, ધાળકા અને સિદ્ધપુરની શ્રેાત્રિય બ્રાહ્મણેાની પરંપરા પણ વૈવિદ્યાના ખેડાણનું ગુજરાતમાં જે સાતત્વ હતું એની દ્યોતક છે. ૧. આ કથાત પુરાતન પ્રબન્ધસંગ્રહ' (પૃ. ૩૧, કૉંડિકા ૪૦)માં અતિ સ ક્ષેપમાં, માત્ર અઢી લીટીમાં, આપેલું છે. [ બુદ્ધિપ્રકાસ, જુલાઈ '૬૯

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44