________________
ગાંધીજીની આત્મકથા : થોડી પાઠચર્ચા
નગીનદાસ પારેખ
તક*
સત્યના પ્રયોગો અથવા આત્મકથા ' પહેલાં નાગરી આવૃત્તિ હપતે હપતે “ નવજીવન'માં પ્રગટ થઈ હતી. એના પૃ. ૫. સત્યની શોધનાં સાધનો જેટલાં કઠણ છે પહેલા ત્રણ ખંડે ભાગ ૧લા રૂપે સંવત ૧૯૮૩ની
તેટલાં જ સહેલાં છે. રેટિયા બારશે (૧૯૨૭માં) પુસ્તકાકારે પ્રગટ થયા
પહેલી આવૃત્તિમાં “ કઠણ' ને બદલે “કઠિન છે. હતા. એના પ્રકાશકના નિવેદનમાં જણાવેલું છે કે પૃ. ૫. એ અભિમાનીને અશક્ય લાગે અને એક “ આ પ્રકરણને આ આકારમાં છાપવા આપતા
નિર્દોષ બાળકને તદ્દન શકય લાગે. પહેલાં ફરી એક વાર ગાંધીજીએ સમય કાઢી તપાસી પ્રથમ આવૃત્તિમાં ‘શક્યને બદલે “સંભવિત’ છે. આપ્યાં છે.' એટલે કે પુસ્તકાકારે છપાયેલી પહેલી પૃ. ૨૬. પણ મને કંઈ ગેડજ ન બેસે. પ્રથમ આવૃત્તિ અને ‘નવજીવન’માં હપતે હપતે પ્રગટ
આવૃત્તિમાં ગેડીને બદલે “ઘડે છે. થયેલી “ આત્મકથા' વચ્ચે જે કંઈ ફેરફાર હોય પૃ. ૨૯. માતાની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરું. તો તે ગાંધીજીએ કરેલું છે એમ મનાય.
પ્રથમ આવૃત્તિમાં “માતાના શબ્દનું' છે. એ જ રીતે, એથે અને પાંચમો ખંડ બીજ પૃ. ૩૮. પણ આપઘાત કઈ રીતે કરવો ?
આપઘાત કર સહેલું નથી. ભાગરૂપે બે વરસ પછી એટલે કે ૧૯૮૫ના આષાઢ
પ્રથમ આવૃત્તિમાં બંને સ્થળે કરવી છે. એટલે (૧૯૨૯)માં પુસ્તકાકારે પ્રગટ થયાં હતાં. તેમાં
આપઘાતનું લિંગ સ્ત્રીલિંગ છે. પ્રકાશકનું જે નિવેદન છે, તેમાં ગાંધીજીએ તપાસ્યાનો
પૃ. ૪૦. જે માણસ અધિકારી આગળ, સ્વેચ્છાએ, ઉલ્લેખ નથી.
પિતાના દેશનો, નિખાલસપણે ને ફરી કદી તે મારી પાસે આ પહેલી આવૃત્તિ છે. એ જ મેં
ન કરવાનો, પ્રતિજ્ઞાપૂર્વક સ્વીકાર કરી લે છે સ્વાધ્યાયની દૃષ્ટિએ વાંચેલી. ત્યારપછી થોડાં વરસ
તે શુદ્ધતમ પ્રાયશ્ચિત કરે છે. ઉપર મારે ગાંધીજી ભણાવવાના આવ્યા ત્યારે પ્રથમ આવૃત્તિમાં આ પ્રમાણે છે: ' ૧૯૪૦ માં પ્રગટ થયેલી એક જ પુસ્તકમાં પાંચે જે માણસ અધિકારી આગળ સ્વેચ્છાએ ખંડ આપતી નાગરી આવૃત્તિ મેં વાપરી હતી. પોતાના દેશને નિખાલસપણે ને ફરી કદી તે ન હમણાં ગાંધીજી વિશે લખતી વખતે મારે ઘણું કરવાની પ્રતિજ્ઞાપૂર્વક સ્વીકાર કરી લે છે તે શુદ્ધતમ વાર સંદર્ભ માટે બંને આત્તિઓ જેવા પ્રસંગ પ્રાયશ્ચિત કરે છે. -.૪૮ આવતો. એમ કરતાં મને માલૂમ પડયું કે પહેલી મને લાગે છે કે આ મૂળ વાકથ સાચું અને આવૃત્તિ અને આ ૧૯૪૦ની આવૃત્તિ બે વચ્ચે ક્યાંક સ્પષ્ટ છે. એમાં ફેરફાર કરવાથી તે ખૂબ ગોટાઈ ક્યાંક પાઠફેર છે. નિવેદનમાં એને વિશે ઉલ્લેખ ગયું છે અને માટે જેણે એ સુધાર્યું છે તેણે અનેક નથી એટલે એ ફેરફારો ગાંધીજીએ પોતે કરેલા છે અપવિરામ મૂક્યાં છે છતાં અર્થ અને રચના કે કોઈ બીજાએ કરેલા છે, તે કહેવું મુશ્કેલ છે. મેં ગોટાયેલાં જ રહ્યાં છે. આમ જુઓ તે ફેરફાર બંને આવૃત્તિઓ આખી મેળવી નથી. અનાયાસે માત્ર કરવાની' ને બદલે “કરવાનો' કરવા પૂરતો કેટલાંક સ્થાને સરખાવવામાં આવતાં જે ફેરફાર જ છે. પણ તેથી એ શબ્દને સંબંધ પ્રતિજ્ઞાને માલમ પડેલા તે જ મેં નોંધ્યા છે. કોઈને ઉપયોગી અદલે “ સ્વીકાર” સાથે જોડાઈ ગયા છે અને વાક્ય થશે માની તે જાહેરમાં મૂકું છું.
ગટાઈ ગયું છે.
( છવિપ્રકાર, જુલાઈ ૧૯