________________
૪૮ ]
બુદ્ધિપ્રભા
તા. ૧૦-૬-૧૯૬૫
સમાલેાચના કરનારે સમાલોચના સમાલોચનાનું સાહસ કરે તો તે
કરવામાં ભૂલ ન થાય તે સંબધી ઉપયાગ ધારણ કરવા જોએ. સમા લાયકે મેહાંધતા દૂર કરવી જોઇએ. સમાલેચનામાં ગ્રંથના ઉત્તમ વિષયેાને પરિપૂર્ણ ચિતાર આપવા જોઇએ.
સમાલોચના કરતાં ન આવડે તે સમાલોચના કરવી નહિં એ કાર્ય સારું છે. પણ સમાલેારાનાના નામે છરડા વાળવો એ ખરાબ કૃત્ય છે. અલ્પબુદ્ધિવાળા સમાલોચક મહાલેખકાના અથની
★
Y
Office
ગબડી જાય છે.
સમાલાના કરવામાં સત્ય તરી આવવું જોઇએ. હાલમાં જે સાક્ષરે સાપેક્ષ ષ્ટિથી સમાલેચના કરતા હોય તે તેમાં અનેક રીતે સત્યના અંશને આલેખી શકે,
ગમ, સ્નેહ, પ્રેમ મિત્ર, સ્વામી અને અંગત સુખ ગ્રેયકર્તાના ગ્રંથની સમાલંચના સારી રીતે થઈ શકતી નથી. વિદ્વાન ઉપયુક્ત વિચા અને ધ્યાનમાં રાખી સમાલોચના કરશે તા વિજય પ્રાપ્ત કરી શકશે.
અપ્રિલ ૧૯૧૩ ના બુદ્ધિપ્રભામાંથી]
JAYANT
A leading name in Packaging One of the largest Manufacturers of Double wall heavy Duty Corrugated Shipping Containers for Export, Corrugated Paper Rolls, Boards and Other Packaging Requisites Contact
JAYANT PAPER BOX FACTORY
30, Western India House,
Sir P. 1. Road, Fort, BOMBAY-1, (B. R. )
253145 252478
—: Phones ... 55237-8 Kurla Factory.
571196 Andheir Factory.