Book Title: Buddhiprabha 1965 06 SrNo 67
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 74
________________ 5 ] નાસ્તિકના વિચારાથી ફૂટલાક વ્યસનામાં મગ્ન થઈ લક્ષ્મીના નથા તનના ધુમાડા કરે છે તેવા મનુષ્યના જન્મથી દુનિયાને કાં પણ ફાયદે થતા નથી. દુનિયામાં જન્મીને જેણે મનુષ્યના તથા દાણીઓના ભલા માટે તન, મન અને ધનથી ઉદ્યમ કર્યા છે. તેને જ જન્મ ખરેખર સફળ કર્યો છે. બુધ્ધિપ્રભા મનુષ્ય પોતાના નિર્મળ સદાચરણ વિના મેલીને કરી શકતો નથી જ્યારે ચેગીયે ઓલ્યા વિના પણ હજારો મનુષ્યાને ખેધ આપે છે. જ્યારે સારા આચરણ વિનાના વક્તાએ નાટકીયાત પેઠે અસર કરી શક્તા નથી. જે સાધુ પેાતે ક ંચન અને સ્ત્રીના ત્યાગ કરે છે. તે જ ખરેખર સાધુ કહેવાય તેમ જ ગ્રહસ્થ પણુ દયા, દાન, [તા. ૧૦-i-૧૯૬૫ બુર્સાક્ત, બેધ શ્રવણ, વગેરે સદ્ગુણે ધારણ કરે તે તે ગૃહસ્થ કહેવાય. D ગૃહસ્થે ગૃહસ્થના ધર્મો પ્રમાણે અને પીએએ ત્યાગીના ધર્મ પ્રમાણે વર્તવું એકએ. આમાના કલ્યાણ માટે સદ્ગુરૂએનુ સેવન કરવુ જોઇએ. રામ ચરિત્ર અને પાંડવ ચરિત્ર સારા અને ખેટા પુરૂષોના વિભાગ દેખાડે છે. ધર્મનાં પુરતક વાંચી સદ્ગુણાને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવા અને દુર્ગુણના નાશ કરવા પ્રયત્ન કરશે તે ખરે... ક્ષત્રિય શું પ્રગટ થશે. વીરપશુ પ્રગટ થશે. ખરેખર તેજ ધમતા યેદ્દો છે કે જેણે કમ તા નાશ કર્યો છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ xoxoxx post • બુધ્ધિપ્રભા ? ને લગતા તમામ કામ માટે આ સરનામે મળે— ‘ બુદ્ધિપ્રભા ’ C/o ભગવાન શાહ ૧૭૦ ૭ર, ગુલાલવાડી, ૧ લે. માળે, મુંમા ૪. neuro

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90