Book Title: Buddhiprabha 1913 03 SrNo 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 4
________________ ૩૫ मुद्धिप्रआ. " करी प्रतिज्ञा पाळ " मुनिश्रीमुद्धिसागरल. भु. प्रती. ) ( स लाख वातनी बात एक, बोळीने संभाळ; समजी साधुं सानमां, करी प्रतिज्ञा पाळ. बहु बोल्याथी बोलको, वाणीमां ना माळ; किम्मत वाणीनी गणी, करी प्रतिज्ञा पाळ. सहेलं जगमा बोलवं, दुर्लभ रहेणी ख्याल सत्य प्रतिष्ठा पामवा, करी प्रतिज्ञा पाळ. कणी सम रहेणी रहे, ते कद्देणीमा सार; विबेकथी निश्चय करी, करी प्रतिज्ञा पाळ. फरी जतो बोली घणुं, ते तो मूढ गमार; सज्जन गुणने पामवा, करी प्रतिज्ञा पाळ. बोल्युं ते पाळवं शूरा जननी चाल; दिलमां धारी धैर्यने, करी प्रतिज्ञा पाळ. टेक नेकधी मानवी, पामे मंगल माल वचन टेक जीव्युं गणी, करी प्रतिज्ञा पाळ. कपट कलाना वोलमा दुःखरूप हडताळ; सत्य टेक सुखमय गणी, करी प्रतिज्ञा पाळ. सत्य वचन विश्वासां सुखशान्ति रहेनार; प्रमाणिकता पामवा, करी प्रतिज्ञा पाळ. बोली बोल विचारीने, छोडी माया जाल; बुद्धिसागर टेकधी, करी प्रतिज्ञा पाळ. १ ७ ሪ १० પ્રતિજ્ઞા પાલન. પ્રતિજ્ઞા કર્યાં બાદ કરેલી પૂર્ણ કરે છે. મૂઢ અને ઉત્તમ મનુષ્યે! મનનાં વિચાર કરીને પ્રતિજ્ઞા કરે છે અને પ્રતિજ્ઞામાં સ્વછત્રન અવળેધી અનેક દુઃખ વેઠી કરેલી પ્રતિજ્ઞા મન્દ બીયવાળા મનુષ્ય. પ્રતિજ્ઞા કરે છે અને વિપત્તિ આવતાં તુત પ્રતિજ્ઞાના ત્યાગ કરે છે. મૂઢ મનુષ્યે પ્રતિજ્ઞાની કિમ્મત એછી માંકે છે તેથી તેમની કિમ્મત પણુ જગમાં ઓછી આંકી શકાય છે. મૂઢ મનુષ્યને પ્રતિજ્ઞા કરવામાં મુશ્કેલી જષ્ણુાતિ નથી અને નાથી ભ્રષ્ટ થવામાં પક્ષુ મુશ્કેલી જણાતી નથી, મૃઢ મનુષ્યની ટેકમાં કઇ માલ હૈતી નથી પ્રતિ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36