Book Title: Buddhiprabha 1913 03 SrNo 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 28
________________ ૩૮૦ બુદ્ધિપ્રભા વાયા. SELF PRAISE. હું લેખક, શંકરલાલ ડાહ્યાભાઇ કાપડીઆ. ) પર પરિશુતિસે નામ ધરતહે ફરત કરત દ્વેષ રંગી. રાય રંગી એક ર્ગી હાવે તખ હાવત નીજ સંગી, ચૈતન ( શ્રીમદ્ બુદ્ધિસાગરજી ) આપણે ઐકિ ચૈતન્ય સૃષ્ટિ સંબંધી વિચાર કરીશુ તે આપણને દરેકે દરેક સ’સારી જીવ આત્મિક spiritual અને પુગલિક Material શક્તિથી અભિન્ન જારો. હવે આ છે શકિતમેને ઉપરના લેખની સાથે શા સખધ છે, તે કેવા લક્ષણને ભજે છે, તે દરેકમાં કેવું સામર્થ્ય અતભવે છે, કઈ ત્યાજય છે અને કઇ (ચકિત) આદરણીય છે વિગે. રેનું ટુંકાણમાં સ્પીકરણ કરવાની અગત્યતા હાવાથી પ્રથમ હું તે બાબત પરત્વે વૃદૅનુ લક્ષ્ય ખેંચુ છું. ચક આત્મા કહેા કે ચૈતન્ય કહા, તે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્યના ગુણૅ કરી વિશિષ્ટ છે. પુદ્ગલ વર્ણ, ગંધ રસ, અને સ્પર્શ ગુણેકરી સહિત છે. આત્મા અદ્રશ્ય invisible છે ત્યારે પુદ્ગલ દ્રશ્ય Visible છે. આત્માના ગુણાથી ઉત્પન્ન થતું સુખ શાવતુ overl• asting અર્થાત્ અવ્યાબાધ છે અને જેમ જેમ તે ગુણો ખીલે છે તેમ તેમ જ્ઞાનના સ્વયં પ્રકાશ વધતા ને વધતા જાય છે ત્યારે પુદ્ગલથી ઉપજતું સુખ-ક્ષણિક momentary છે અને તે સુખેાની પરિસમાપ્તિમાં પણ અંતે નિરાશા ઉદ્ભવે છે. પુદ્ગલના પુ કરવાના, પાન, સડન, વિધ્વંસ સ્વભાવ છે ત્યારે આત્માના ગુણ ચિરસ્થાયી અને વૃદ્ધિને ભજનારા છે. ગ્માત્મા જ્ઞાન, દર્શન, ચર્ચારીત્ર અને વીર્યના પોષ યુકત છે પુદ્ગલ પરમાણુરૂપ છે. આ દુનિયામાં જે કંઇ આપણે દ્રશ્ય રૂપમાં અનુભવીએ છીએ તે સધળું પુદ્ગલને આભારી છે. આવી રીતે ચૈતન્ય શક્તિ અને પુલિક શકિતના ભિન્ન ભિન્ન ગુણ્ણ છે. જેવી રીતે સુવષ્ણુ અને કીટ મૂળ સ્થિતિમાં સાથે ઉદ્ભવેલાં હોય છે, તેમને જેમ અનાદિકાળના સબંધ યેાજાયલા છે તેવીજ રીતે દરેક સસારી જીવાના આત્મા અને પ્રકૃતિના પણુ અનાદિકાળના સબંધ છે. જેમ કીમીગરે કોઢમાંથી સુવણૅ રજને ભિન્ન કરે છે તેમજ મહામાયાગીઓ-મુમુક્ષુઓ-જ્ઞાનેશ્વરીએ આ પ્રકૃતિના સ્વરૂપને આત્માથી ભિન્ન કરે છે. આ સબંધમાં મર્હુમ સાક્ષર કવિ ડાહ્યાભાઈ વાલસાજી કહે છે કે;-- કાઇ સંત વીલે જાણી ભાઇ એ વાત છે ઝીંણી, પાણીમાંતા દુધ ભેલાણું, પામી જાશે હઁસીઊ કા મોટા કુહાડા કાંઈ ન કાપે, લાટુ કાપે છીણીી કાઇ, વેલ્યુમાંતે ખાંડ વેરાણી, વીણી કાઢે કીડીદ જ્ઞાની ઝધડે ગાથાં ખાતાં, શુદ્ધે શિવપદ સાધીયુ -—ા ઇ. કાર્ય. આ મુજબ પ્રકૃતિના વિલક્ષણ સ્વરૂપને આત્મા એ--સ ંત-મહતા આત્મસ્વરૂપથી નિરાળુ કરે છે કારણ કે આત્મિક ગુણે સદા આદરણીય છે અને પુગલિક સદા રાજ્ય છે. પુદ્ગલ, માયા, પ્રકૃતિ એ સધળા સમાન અર્થ વાચક પર્યાય છે. વાસ્તવિક રીતે આપણા .... .... - .....

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36