Page #1
--------------------------------------------------------------------------
________________
REGISTERED N. B, 876 શ્રી જૈનશ્વેતાંબર મૂર્તિપૂજક બેડીંગના હિતાર્થે પ્રગટ થતું
बुद्धिप्रभा.
LIGHT OF REASON. ज्ञानदर्शनचारित्राणि मोक्षमार्गः
पुस्तक ४ थु.
मार्च १९१३ वीर संवत २४३९
નક
પ્રજનન
વિષયાનુક્રમણિકા.
૩૭૧
૩૭૩
વિષય.
પૃષ્ટવિષય, આ .. ••• ...
૩૫૫ : મોક્ષને ધોરી માર્ગ કરી પ્રતિજ્ઞા પાળ.
૩૫૬ સમરાદિત્યના રાસ ઉપરથી સતપણું .
૩૫૯ દયાનું દાન કે દેવકુમાર સત્યપદેશ
૩૬ ૨ | સ્વલાધા. . . કાવ્ય કુંજ ..
• ૩૬૩ | બાલિકા સુબોધ માધ્યમિક કેળવણી .. .. .... ૩૬૬ / સત્યને વિજય.... ...
૩૭૬ ૩૮૦
૩૮૪ .... ૩૮૫
...
प्रसिद्धकर्ता-श्री अध्यात्मज्ञानप्रसारकमंडळ. વ્યવસ્થાપકે અમદાવાદ શ્રીજૈન શ્વેતાંબર મૂર્તિપૂજકડીગતરફથી શંકરલાલ ડાહ્યાભાઈ કાપડીઆ
સુપ્રીટેન્ડન્ટ
વાર્ષિક લવાજમ–પિન્ટેજ સાથે રૂ. ૧–૪–૦ સ્થાનિક ૧-૦૦
અમદાવાદ થી “સવિજય’ પ્રીન્ટીંગ પ્રેસમાં શા. સાંકળચંદ હરીલાલે છાયું.
Page #2
--------------------------------------------------------------------------
________________
મણંદ.
બેડીંગ પ્રકરણ
આ માસમાં આવેલી મદદ. પ----૦ શા. માણેકલાલ વસ્તારામ બા. દર વરસે રૂ. ૫) પ્રમાણે આપવા કહેલા તે મુજબ સને ૧૯૧૨ ની સાલના.
અમદાવાદ ૨૦-૦૦ શ્રી બાવીસ ગામના એકડાના પંચ તરફથી ઢા. વાડીલાલ બહેચરદાસ
હ. શા. તલકચંદ ચુનીલાલ ૧૬-૮- શા. હીરાલાલ રણછોડદાસ તથા શા. વાડીલાલ મગનલાલ તથા થા.
વીચંદ દેવચંદે મલી આપ્યા બા. પૂજા કરવાની કંતાન લાવવા માટે. અમદાવાદ, ૨૫-૦-૦ બાઇ ફુલી શા. ડાહ્યાભાઈ ચુનીલાલની વિધવા તરફથી . નથુભાઇ
દેલતરામ હ. થા. મહાસુખભાઈ છગનલાલ. ૧૫-૦-૦ શા. ડાહ્યાભાઈ લલુભાઈ. ૮૧-૮–૦
આ શિવાય શા. ગનલાલ ઝવેરચંદના ટ્રસ્ટી વકીલ મોહનલાલ ગોકલદાસ તરફથી ધળા ઘને આટો મણ સાડાતેર મળ્યો છે.
નવા જૈન બેરીસ્ટર. આપણી કાનફરન્સના આ જનરલ સેક્રેટરી ભાઈથી મકનજી જે. મહેતા જેઓ ઈગ્લડ બેરીસ્ટરની પરીક્ષા અર્થે ગયેલા હતા તેઓ ચાલુ મહીનામાં તે પરીક્ષા પહેલા વર્ગમાં ફતેહમંદી સાથે પસાર કરી પધાર્યા છે. જેઓનું સન્માન મુંબઈના જૈનબધુઓએ બંદર ઉપર સારી સંખ્યામાં હાજર થઈ કર્યું હતુંઉપરાંત માનપત્ર અને પાટ આપવાની ગોઠવણ પણ થઈ છે—મી. મકનજી મુંબઈ આવ્યા બાદ તરત જ શ્રી પાલીતાણા તીર્થની જાત્રા કરવા પધાર્યા હતા તેઓ પાછી મુંબઈ આવ્યા છે, ઇચ્છીશું કે તેઓ પોતાના કાર્યમાં વિજય મેળવતા રહે અને ધર્મની લાગણી પૂર્વક ધર્મ કાર્યોમાં પણ અગાઉ કરતાં વિશેષ ઉ સાહથી કા કરે અને ફતેહ પામે.
શાંત માર્ત શ્રીમાન વૃદ્ધિચંદજી મહારાજના શિષ્ય પંન્યાસજી મહારાજ
ગંભિર વિજયજી મહારાજને સ્વર્ગવાસ, ગયા પિવડી ૮ ના રોજ રાત્રિના અગીઆર વાગે માત્ર ટુંક વખતની બીમારી ભોગવી આ મહામા દેવલોક પામ્યા છે. આ ખેદજનક સમાચાર દેશો દેશ પ્રસરતાં સર્વે કાઈના અંત:કરણમાં ખેદ થયા વગર રૌ નડી હશે. મમ વયે વૃદ્ધ તેમજ સ્વભાવે શાંત, ભોળા અંતઃકરણના અને ક્રિયાપાત્ર હતા. જૈન આગમનું તેઓની સારૂં બારીક જ્ઞાન ધરાવતા હ, તેમના ઉપદેશમાં શાંતતા સરળતા યથાયોગ્ય જણાતી હતી. તેઓશ્રી એ સંસ્કૃતમાં જ્ઞાન સાર અને અધ્યાત્મસારની ટીકા, તેમજ દશત ધર્મ, પીસ્તાળીસ આ ગ, નવ પદ જી મહાજની પૂજાઓ, કેટલાંક લૂટાં સ્તવનો વિગેરે સાહિ ય લખી જૈન કામના ઉપકાર માટે જાહેર મુકવું હતું. તેઓશ્રી શાંતિના ઉપાસક હતા તથા નિરંતર જ્ઞાન, ધ્યાન પાનપઠ લખવું. ગ્રંથ શોધવા વિગેરે માંજ વખતનો વ્યય કરતા હતા. આ પા વિદ્વાન, શાંત મહામાના સ્વર્ગગમનથી જેમને ભારે ખેટ ગઈ છે. છેવટ ઉો મહામાના આ માને શાંતિ મળે એવી પ્રાર્થના કરી વિરામીએ છીએ.
Page #3
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા.
( The Light of Reason ) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहयोतकम् । सत्यासत्यविवेकदं भवभय भ्रान्तिव्यवच्छेदकम् ।। मिथ्यामार्गनिवर्तकं विजयतां स्याद्वादधर्मपदम् । लोके सूर्यसमप्रकाशकामदं 'बुद्धिमभा' मासिकम् ॥
વર્ષ ૪ થું.
તા. ૧૫ મી માર્ચ સન ૧૯૧૩
અંક ૧૨ મે,
વ. કેઈ એક જ્ઞાનીએ વિચારે–એ રાગ. વાને આંબે સન્ત વારે, આ અમર છે રે જી. અને કયારે કરીને તેમાં, સમકિત (વિવેક) ગેટલી વાવે હે છે. કુમતિનાં ઝાંખરાં દૂર કરીને, ગુરૂષ મેઘ વર્ષ – આંબે ૧. યમ નિયમ વાલીલ કરીને, ઉપગે સંભાળે હેકકશુરૂ પશુઓને દૂર કાઢી-બ્રાન્તિ ઉંદર દૂર દળોરે— અ . ૨, ભક્તિ ગડુલીએ પ્રેમના પાણીએ-સિંચ ભાલાસે હે. કલકલ કરતે માટે થાશે–અનુભવજ્ઞાન પ્રકાશે રે— આ૦ ૩, ડાળાં ને પાંખડાં તપલબ્ધિનમતે નમતો જાશે હેજી. શુદ્ધસમાધિ રસના ગે, કાળે કુલી શુભ વારે – આંબો, ક. અનુભવસુખને મેંર પ્રગટતાં, કેરી શિવફળ આવે છે. બુદ્ધિસાગર અમૃત ફળરસ, પીતાં સુખમય થાવે રે આંબો પ,
Page #4
--------------------------------------------------------------------------
________________
૩૫
मुद्धिप्रआ.
" करी प्रतिज्ञा पाळ "
मुनिश्रीमुद्धिसागरल. भु. प्रती. )
( स लाख वातनी बात एक, बोळीने संभाळ; समजी साधुं सानमां, करी प्रतिज्ञा पाळ. बहु बोल्याथी बोलको, वाणीमां ना माळ; किम्मत वाणीनी गणी, करी प्रतिज्ञा पाळ. सहेलं जगमा बोलवं, दुर्लभ रहेणी ख्याल सत्य प्रतिष्ठा पामवा, करी प्रतिज्ञा पाळ. कणी सम रहेणी रहे, ते कद्देणीमा सार; विबेकथी निश्चय करी, करी प्रतिज्ञा पाळ. फरी जतो बोली घणुं, ते तो मूढ गमार; सज्जन गुणने पामवा, करी प्रतिज्ञा पाळ. बोल्युं ते पाळवं शूरा जननी चाल; दिलमां धारी धैर्यने, करी प्रतिज्ञा पाळ. टेक नेकधी मानवी, पामे मंगल माल वचन टेक जीव्युं गणी, करी प्रतिज्ञा पाळ. कपट कलाना वोलमा दुःखरूप हडताळ; सत्य टेक सुखमय गणी, करी प्रतिज्ञा पाळ. सत्य वचन विश्वासां सुखशान्ति रहेनार; प्रमाणिकता पामवा, करी प्रतिज्ञा पाळ. बोली बोल विचारीने, छोडी माया जाल; बुद्धिसागर टेकधी, करी प्रतिज्ञा पाळ.
१
७
ሪ
१०
પ્રતિજ્ઞા પાલન.
પ્રતિજ્ઞા કર્યાં બાદ કરેલી પૂર્ણ કરે છે. મૂઢ અને
ઉત્તમ મનુષ્યે! મનનાં વિચાર કરીને પ્રતિજ્ઞા કરે છે અને પ્રતિજ્ઞામાં સ્વછત્રન અવળેધી અનેક દુઃખ વેઠી કરેલી પ્રતિજ્ઞા મન્દ બીયવાળા મનુષ્ય. પ્રતિજ્ઞા કરે છે અને વિપત્તિ આવતાં તુત પ્રતિજ્ઞાના ત્યાગ કરે છે. મૂઢ મનુષ્યે પ્રતિજ્ઞાની કિમ્મત એછી માંકે છે તેથી તેમની કિમ્મત પણુ જગમાં ઓછી આંકી શકાય છે. મૂઢ મનુષ્યને પ્રતિજ્ઞા કરવામાં મુશ્કેલી જષ્ણુાતિ નથી અને નાથી ભ્રષ્ટ થવામાં પક્ષુ મુશ્કેલી જણાતી નથી, મૃઢ મનુષ્યની ટેકમાં કઇ માલ હૈતી નથી
પ્રતિ
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રતિજ્ઞા પાલન.
૫૭.
તેથી તેમના વચનમાં લેકને વિશ્વાસ પડતો નથી, પામર જીવો બેલીને પાછું ગળી જાય છે. જે મનુષ્યો કરેલી પ્રતિજ્ઞા પાળવાને આત્મશક્તિ ધરાવી શકતા નથી તેઓ પોતાના આત્માને પોતાના હાથે હલકો કરે છે અને તેથી તેમાં તેમને ભાર જ પડતો નથી. મન્દ વીર્યવાળા છ ઘડી ઘડીમાં પ્રતિજ્ઞાઓ કરે છે અને જરા વારમાં પ્રતિતાને લોપ કરી પ્રગતિના માર્ગમાં પિતાના હાથે કાંટા વેરી પિતાનું જીવન ખરાબ કરે છે. બાળ જીવ સિંહની પકે શૂરા થઈ પ્રતિજ્ઞા કરે છે અને શ્વાનની પઠે પ્રતિજ્ઞાને પાળવા સમર્થ થતા નથી. બાળછો જેમ આવે તેમ બોલે છે અને પિતાને સ્વાર્થ સાધવા અનેક પ્રકારની વિશ્વાસ પમાડવાને વાણીરચના કરે છે પણ તેઓ અને સ્વાર્થ સાધક હોવાથી સ્વપ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થાય છે અને પિતાની પેઠે અન્ય જીવોને પણ પ્રતિજ્ઞા ભ્રષ્ટ થવાને દાખલો આપે છે. જે મનુષ્પો બોલે છે કંઇ અને કરે છે કંઈ તે મનુષ્યો પ્રતિજ્ઞા શબ્દની સ્મિત કરવા સમર્થ થતા નથી તે તેનું પાલન કરવા તે કયાંથી સમર્થ થઈ શકે. જે મનુષ્ય ભાષાઓનું જ્ઞાન ધરાવત નથી પણ જે પ્રતિજ્ઞા કરે છે તે પાળે છે તે મનુષ્ય ખરો પ્રમાણિક સમજવો. જે મનુષ્પ બલી બેલીને ફરી જાય છે અને પોતાની જાતને છેતરે છે તે પ્રતિજ્ઞાભણ થએલ હેવાથી તેની વાણીમાં કોઈને વિશ્વાસ રહેતો નથી. લક્ષ્મી મળવાથી વા સત્તા મળવાપી વા વિદ્વાન થવાથી પ્રતિષ્ઠા થતી નથી પણ બોલ્યા પ્રમાણે ચાલવાથી મનુષ્યની ગમે તેવી દશામાં પ્રતિષ્ઠા પડે છે અને તે જગની આગળ હીરાની પેઠે પ્રકાશી નીકળે છે. પ્રતિજ્ઞા પાળવાથી જે શોભા મળે છે તે ધન-સતા વા વિદ્યાથી મળતી નથી. પ્રતિજ્ઞા પાલન કરવાથી આત્માની ધર્મશક્તિ ખીલે છે અને તેથી મનુષ્ય પિતાનું નામ જગતમાં અમર મૂકી જાય છે, પ્રતિજ્ઞાની કિસ્મત આગળ ધન, રૂપ, ફૂલ, અને સત્તાની કંઈ પણ કિસ્મત નથી. પ્રતિજ્ઞા પાલન કર્યા વિના મનુષ્ય અન્ય લોકોને પોતાની ઉપર વિશ્વાસ બેસાડી શકતો નથી.
પ્રતિજ્ઞા પાલન કરવા માટે અનેક વિપત્તિ સામું લડવું પડે છે અને અનેક દુઃ ભોગવવા પડે છે. પ્રતાપરાણુને પ્રતિજ્ઞા પાલન કરવામાં અનેક દુઃખ નડ્યાં હતાં. પ્રતિજ્ઞા પાલન કરવામાં દુર્જન તરફથી ઘણું વેઠવું પડે છે અને નિરાશામાં પણ આશાનું અવલબન કરી જીવન ટકાવવું પડે છે. પ્રતિજ્ઞાના શબ્દો બોલવા એ રૂપા જેવા છે પણ પ્રતિજ્ઞા પાળવી એનો રત્ન કરતાં ઘણી કિસ્મતી છે. પ્રતિજ્ઞા પાલન કરવામાં આત્મબેગ આપ પડે છે અને દુઃખની સાથે મિત્રી કરીને રહેવું પડે છે. પ્રતિજ્ઞા પાલન કરવામાં મમત્વને દેશવટ દેવે પડે છે અને સંકટ વેઠવા રૂપ તપ કરવું પડે છે. પ્રતિજ્ઞા પાલન કરવામાં અનેક ઈચ્છાઓ અને સ્વાર્થોને દેશવટો દેવામાં આવે છે અને આત્માનું કાર્ય ખરેખર પ્રતિજ્ઞાની સિદ્ધિ તરફ વાળવામાં આવે છે. પ્રતિજ્ઞા પાલન કરવામાં તન મન અને ધનને ભોગ આવે પડે છે અને પ્રાણને પણ હિસાબ ગણવામાં આવતો નથી.
પ્રતિજ્ઞા પાલન કરનાર મનુષ્ય મહાકાર્યો કરવા સમર્થ થાય છે. નાની નાની પ્રતિજ્ઞાને પણ જીવ સટોસટ માનીને તેની સિદ્ધિ કરવા જેઓ આત્મવીર્યને ઉપયોગ કરે છે તેઓ પોતાના આત્માને સત્યના માર્ગમાં લઈ જાય છે અને જપ-લક્ષ્મી અને સુખને પિતા. ના હસ્તગત કરે છે. લાખ શબ્દો બેલ્પા કરતા થડા શબ્દ બેલવા પણ બોલ્યા પ્રમાણે વર્તન રાખવા પ્રયત્ન કરે એજ શાન્તિ ખીલવવાની મૂળ કુંચી છે. લાખે સાબ્દોથી જે કાર્ય
Page #6
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા
પર
તરફ વાળવા ઢાય અને જગમાં વીર ગાવું હેાય તે સત્ય વચનની ટેક ધારશુ કરવી. સત્ય વચન ને પાલન કરવાથી ખીજીવાર પ્રતિજ્ઞા પાળવામાં હજારગણું આત્મામાં ખળ પ્રગટે છે. જે મનુષ્યે નાની નાની બાબતમાં પણ પોતાના શબ્દની કિંમ્મત આંકી શકે છે તેમની વાણીમાં અલાકિક તેજ સ્ફુરી નીકળે છે અને તેને આત્મા ધૈર્યથી પ્રકાશે છે. પ્રતિજ્ઞા પાલન કરવામાં મરણુ એ મરણુ નથી પશુ ઉત્તમ જીંદગીનુ શુભ્ર જીવન છે. પ્રતિજ્ઞા પાલન કરવામાં વખતના ભેગ આપવે પડે છે અને પેાતાના આત્માને અપ્રમાદી ખનાવવે પડે છે. પ્રતિજ્ઞા લંગ એ એક જાતનું મરણુ છે તેથી ઘરા પુરૂષા પ્રતિજ્ઞા પામન કરવામાં શીને પશુ દૂર મૂકી પ્રયત્ન કરે છે. પ્રતિજ્ઞાનું પાલન કરવામાં પેાતાના આત્માની *સૈટી થાય છે અને આત્માના અધિકાર સમજાય છે.
નાની પુરૂષ પ્રતિજ્ઞા પાલકને વખાણે છે. પ્રતિજ્ઞા પાલકને દેવતાઓ વધાવે છે અને તેના મહિમા સ્તવે છે. પ્રતિજ્ઞા પાલક મનુષ્ય જગતમાં સત્યના વ્યવહાર જાળવી શકે છે. પ્રતિજ્ઞા પાલક મનુષ્યા જગમાં સત્યની પ્રતિષ્ટા વધારે છે અને વિશ્વાસને પાકે છે અને નીતિના માર્ગને સ્વચ્છ કરે છે. પ્રતિજ્ઞા પાલક મનુષ્યેાની કીર્તિથી જગત છવાઈ જાય છે. પ્રતિજ્ઞાપાલક મનુષ્યાથી જગતની સત્યમર્યાદા જળવાઇ રહે છે. પ્રતિજ્ઞા પાલક મનુષ્ય એ કલ્પવૃક્ષ અને ફામ કુલથી અધિક છે, જે પ્રતિજ્ઞાને પાળવા સમર્થ થાય છે તે માખી દુનિયાનું પાલન કરવા સમર્થ થાય છે, જે મનુષ્ય પ્રતિજ્ઞાને પૂજે છે તે ધર્મને પૂજે છે અને તે દેવને પૂજે છે અને તેમા પાતાને પૂજે છે. જે મનુષ્યે પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થાય છે તે પોતાના આત્માથી વિમુખ થાય છે. જે મનુષ્યે પ્રતિજ્ઞા પાલન કરવામાં ખરે ખરે સક્ષ રાખે છે તે સત્યની પાસે જવામાં ખરેખર લક્ષ રાખી શકે છે. જે મનુષ્યા પ્રતિજ્ઞા પાલન રૂપ ચારિત્ર્યને નભાવી શકતા નથી તે મેાહુના સેવક બને છે અને તેએ કાયરમાં ગણુાય છે. જે મનુષ્ય જે જે વખતે જે જે એલે તે તરફ રૂચિ ધારણુ કરતા નથી અને આપે માં વચનેાને સાપે છે તેઓ પેાતાના આત્માને ઉત્તમ બનાવી દાકતા નથી.
માલેલા આલ પાળવાને સમય વુ એજ બળવાન થવાની પ્રથમ નિશાની છે. ચારે તરના વિચાર કરીને કાઇ કાર્ય કરવાનું વચન ખેાલવુ અને ક્રાને અમુક પ્રતિજ્ઞા વચન આપવું પશુ પશ્ચાત્ અનેક પ્રકારની ઉપાધિ આવે મેલેલા વચનથી ભ્રષ્ટ થવું નહિ, તમારા આમાને ઉચ્ચ ખનાવવા હોયતે પેાતાની પ્રતિજ્ઞાના શબ્દ તરકે લક્ષ આપે. જે જે સમે જે જે પ્રસંગેકમાં જે જે પ્રતિજ્ઞારૂપે સર્વની સમક્ષ વા પોતાના આત્માની સમક્ષ ખેલાયુ હોય તે પ્ર માણે વર્તો એટલે સુખના ભોક્તા બનશે.
-----
આ પ્રેમ ! મધુર પ્રેમ ! તેં મને યુગેાના યુગા સુધી ગ્યા છે. કડીમાં શત્રુ અને મિત્રની પાછળ સતાઇને, ઘડીમાં નિધ અને સ્તુતિમાં અદ્રશ્ય થઈને, લડીમાં આનંદ અને અન્ને કારમાં ખોવાઈ જઈને, ઘડીમાં વિપત્તિ અને દુ:ખે!માં ખાઇ જને, ઘડીમાં સંસારના સફામાં લપાઇ જઈને.
Page #7
--------------------------------------------------------------------------
________________
સતપણું.
કપલ
सत्पY. પ્રકરણ બીજું વિશ્વ. (હરબર્ટ વોરનના લેખને અનુવાદ) (અનુસંધાન અંક ૩ ના પાને 9 થી.)
(લેખક. શંકરલાલ ડાહ્યાભાઈ. કાપડીઆ.) માણસ, ફિરસ્તા વિગેરે છવદ્રવ્યનાં દ્રષ્ટાંતો ઉપર બતાવ્યાં છે. આ છવદ્રવ્યની મને લિન સ્થિતિનાં દ્રષ્ટાતિ છે.
મનુષ્ય, ફિરસ્તાઓ વિગેરેની અંદર કુદરતી રીતે અદ્રશ્ય આમા, સંભ્રમ રીતે, દ્રશ્ય અને સ્પર્શનીય પુગલીક વસ્તુ સાથે ભળેલો છે તેથી કરી જેવી રીતે લીંબુનો રસ પાણીઅને ખાંડના ઉમેરવાથી મીઠે લાગે છે તેવી રીતે તે જ્ઞાનેન્દ્રિયમાં દ્રશ્યભાસે છે, ઉપર મુજબ કરેલા મીઠા લીંબુના રસમાં જેમ લીંબુનો ખાટો રસ અદ્રશ્ય રીતે રહેલો છે તેવી રીતે આમાં તેની પવિત્ર સ્થિતિમાં અદ્રશ્યપણે રહેલા છે.
આવી રીતે પહેલી જાતના દ્રવ્યનું સતપણું પ્રતિપાદન કરેલું છે અને તે ( છવળ ) એકજ વ્યક્તિને વિશ્વવ્યાપક પણે મોટો આત્મા નથી પણ જનસમુહમાં અરસ્પરસ પ્રતિબંધકપણે રહેલા વ્યક્તિગત ભિન્ન ભિન્ન આત્માઓ છે. આપણે હવે અજીવ દ્રવ્યના પિટાવિભાગ કરીશું.
અજીવ પદાર્થ : જે સઘળી નીચે સત વસ્તુઓ બતાવવામાં આવી છે તે સર્વ માં જવ ને ગુણ અંતર્ભવે છે.
અછતના પાંચ પ્રકાર છે તેમનાં નામ – 1. Matter. પુદ્ગલાસ્તિકાય. 2. Space. આકાશાસ્તિકાય. 3. An ether the fulcrum l
ધમાંતિકાય (ગતિસહાયક) of motion.
ઈ. 4. An ether the ful.
creem of rest in the અધર્માસ્તિકાય ( સ્થિરતા આલંબન )
sense of not moving. 5. Time (which is only) - a figurative sense a કાળ (જે ઉપચારથી માત્ર દ્રવ્ય છે)
Bubstance, આ સઘળી વસ્તુઓ લાગણી કે ચૈતન્ય વિનાની છે.
પુદગલાસ્તિકાય. આ રસાયનશાસ્ત્રથી અને ચિકિત્સાથી ઘણી સારી રીતે સમજી શકાય તેમ છે. આમાં જે સત્ દ્રવ્ય છે તે આખરનું, અવિભાજ્ય-પરમાણું છે. પરમાણુઓના પદાર્થો બને છે પરંતુ પરમાણુઓ કે કાઈ બીજા પદાર્થનાં બનતા નથી. હાલનું વિજ્ઞાન શાસ્ત્ર પરમાણુની જે જાડાઈ બતાવે છે તે જૈનોની વિચારપૂર્વક અને બુદ્ધિગમ્ય રીતે બતાવેલી જાડાઈ કરતાં ઘણું વધારે છે. હાલનું વિજ્ઞાન શાસ્ત્ર જે પરમાણુનું પ્રમાણ સાબિત કરે છે તે જૈન દ્રષ્ટિએ જોતાં અસંખ્ય પરમાણુનું બનેલું છે તેથી તે ખરી રીતે છેવટનું અણુ નથી
Page #8
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા.
ધર્માસ્તિકાય અને અધમસ્તિકાય, ઉપર બતાવેલ ધમસ્તિકાય અને અધમસ્તિકાય આ બને દ્રવ્યો જૈન દષ્ટિએ પુદગલ નથી.
રૂપી પદાર્થમાં જુદી જુદી જાતના ગુણો અને અન્વયો ( સંબંધ ) હોય છે તેવી રીતે આ દ્રવ્યોમાં નથી.
આ બે દ્રવ્યોને જૈનોનું તત્વજ્ઞાનજ માન્ય કરે છે. આ બે દ્રવ્યોમાં જે ધમસ્તિકાય છે તે જવ તથા અજીવને ગતિ આપવામાં સહાયભૂત છે અર્થાત ગતિરહાયક છે અને અન્ય ધર્માસ્તિકાય તે જીવને તેમજ અવને સ્થિર રાખવાને અલંબનરૂપ છે. દરેક બાબતમાં આ બન્ને કારણે હેતુઓ માનવાની જરૂર પડે છે તે વિના તમે કંઈ પણ કરી શકે નહિ.
આકાશાસ્તિકાય, આકાશ એ એવું કબ છે કે જે પોતાની અંદર સઘળાં દ્રવ્યોનો સ્વીકાર કરે છે અને તે કઈ પણ જાતની વસ્તુ કે પદાર્થ નથી કે તેને સમાવાની જરૂર પડે. તેને સમાવાની જ. રૂર પડે એવો તેનો સ્વભાવ જ નથી. તે સત દ્રવ્ય છે પણ પુદગલ નથી.
કાળ, વખત એ બીજાં પાંચ દ્રવ્યોની માફક અવિભાજ્ય અને એક બીજાથી છુટા ન થઈ શકે અર્થાત અભિન્ન એવા પ્રદેશોને રકંધ (સમૂહ) નથી ( અથત બીજા દ્રવ્યોની પેઠે તેને કાલાતિકાય કહેવામાં આવતા નથી.) તેને સગવડતાની ખાતરજ દ્રવ્ય માનવામાં આવ્યું છે. વાસ્તવિક રીતે તે દ્રવ્યનું રૂપાંતર છે. તે છવ અને અવની વિકૃતિ છે જેના વડે આપણે પૂર્વભાવી, પશ્ચાતભાવી, નવું જુનું જાણી શકીએ છીએ. તે એક વિકૃતિ છે જે બીજો દરેક દ્રવ્યોમાં સામાન્ય છે. વાસ્તવિક રીતે વખત એ દ્રવ્યોની ગતિનું ભજન છે.
દ્રવ્યની વ્યાખ્યાઓ. જગતમાં ભિન્ન ભિન્ન પ્રકારનાં જે જે દ્રવ્યો રહેલા છે તે આપણે કહી ગયા, હવે આપણે તે દ્રશ્યનાં લક્ષણો–-યાખ્યા વિશે કહીશું. તેની વ્યાખ્યા એવી હોવી જોઈએ કે જે દ્રીયગોચર અને દ્રશ્ય પદાર્થો છે તેને તેમજ આત્મા કે જે ઈદ્રીય ગોચર નથી (અર્થાત્ અતીદ્રીય વિષય છે કે તેને પણ અંદર સમાવેશ થઈ જવો જોઈએ.
કેઈ પણ દ્રવ્ય ચાર જુદી જુદી રીતે સમજી શકાય છે અને તેથી કરી આ ચાર રીત માંથી કોઈ પણ રીતે તેને નિશ્ચય કરી શકાશે. આ માત્ર વિચારથી સાખે છે તે કંઈ ખરેખરી બીના નથી.
વ્યાખ્યા નંબર ૧. વખતની વિષમતા, પ્રદેશ અને પી ગર્ભિતપણે જેની અંદર સાથે રહેલાં છે તેને કબ કહેવાય છે. વ્યાથીક નયની અપેક્ષાએ આવી રીતે બની વ્યાખ્યા કરી શકાય છે,
કેઈપણ દ્રવ્યો સમુદાય જે જે પદાર્થોનું બનેલું હોય, તે પદાર્થોમાં ફેર હોય તે છતાં પણ તે દ્રવ્ય સમુદાયમાં અકય માલુમ પડે છે.
દાખલા તરીકે–ચેતન્યમય જીવો દરેક અરસ્પરસ એક બીન સાથે એકરૂપ નથી તો પણું તે દરેક આમા છે, તે એક દ્રવ્ય છે.
વ્યાખ્યા નખર. ૨. ગુણ અને પર્યાને જે વિષયભૂત કરે છે તે દ્રવ્ય કહેવાય છે. આ વયાખ્યા વસ્તુની સ્થિતિને લઈને અર્થાત પાર્થિકનયની અપેક્ષા છે. સદા દ્રવ્યની સાથે જ તેને ગુણ હોય છે પણ તેના પર્યાય એક પછી એક બદલાયા જ કરે છે. કોઈ
Page #9
--------------------------------------------------------------------------
________________
સતપણું.
છતાં તે કદિ આકૃતિ સિવાયનો હેતો નથી. વસ્તુની આકૃતિ તે તેનો સદાનો ગુણ છે. તે વખતે ગાભ હેય ખંડી હોય, આ પર્યાય છે.
વ્યાખ્યા નંબર ૩ ઉત્પાદ, વ્યય અને ધ્રુવ જેને વિષે હોય તેને દ્રવ્ય કહી શકાય છે. આ વ્યાખ્યા દ્રવ્યાર્થીક અને પર્યાયાર્થિક નયની અપેક્ષા છે. નવા પર્યાયના ઉત્પાદની સાથે જુના પર્યાયને ક્ષય થાય છે અને જે દ્રવ્ય છે તે સદા શાસ્વતુ રહે છે. કોઈ પણ ઘરને નાશ થાય છે તે વખતે તેનાં ગચી પથરાના ઢગ ઢગલારૂપે ઉત્પન્ન થાય છે પરંતુ તે નાં માટી, યુને, ઈટ વિગેરે તે તેનું તે છે. દ્રવ્ય નાશ થતું નથી તેમ ઉત્પન્ન પણ થતું નથી માત્ર તેની વર્તમાન સ્થિતિનો અથોત પરમાણુઓના અરસ્પરસ સંબંધો નાશ અને ઉત્પન્ન થાય છે.
વ્યાખ્યા નંબર-૪. દ્રવ્ય એવી વસ્તુ છે કે જે દરેક અમુક જાતિ સબંધીનું કામ સિદ્ધ કરે છે –-સંપૂર્ણ કરે છે. સાધારણ રીતે વિચારી જોતા તે માલમ પડશે, આ અમુક ખાસ દ્રવ્યના અંગે લાગુ પડશે. ઉપર મુજબ દ્રવ્યની વ્યાખ્યાઓ સમજાવવામાં આવી છે તે દરેક વ્યાખ્યાઓ માત્ર પુગલને લાગુ પડે છે એટલું જ નહિ પરંતુ આમાને પણ લાગુ પડે છે. હવે આપણે દ્રશ્યના સ્વભાવ વિબે આરંભ કરીશું. તેના કયા કયા સ્વભાવે છે?
દ્રવ્યના સ્વભાવે - દરેક દ્રવ્યમાં બે જાતના સ્વભાવો માલુમ પડે છે. કોઈ પણ દ્રવ્ય, કોઈ પણ સતધર્મ વિશિષ્ટ હયાતી ભોગવતી સજીવ કે નિર્જીવ વરતુ સામાન્ય અને વિશેષ બન્ને પ્રકારે માની શકાય છે એટલે કહેવાનું કે દ્રવ્યની અંદર તમામ વસ્તુઓને લગતે એક સામાન્ય સ્વભાવ છે તેમજ તેને પોતાને લગતા બીજે ખાસ વિશેષ સ્વભાવ છે.
દાખલા તરીકે જે બધી પુદગલીક વસ્તુઓ છે તેના જેવી સામાન્ય ધમાં આ એક પડી (પુદ્ગલીક)વસ્તુ છે. તેનો ખાસ સ્વભાવ નામે કાગળ છે. જૈન ધર્મ મુજબ જોતાં એકલી સામાન્ય ધર્મવાળી કોઈ પણ યુગલીક વસ્તુ નથી તેમ એકલા સામાન્ય ધર્મવાળું કઈ પણ દ્રવ્ય નથી. જ્યાં જ્યાં પદાર્થ હોય છે ત્યાં તેનામાં વિશેષ ધર્મ રહેલો હોય છે.
દાખલા તરીકે કાગળ પર નહિ. જે જે દ્રવ્ય છે તેમાં પણ વિશેષ ધર્મ હોય છે. દાખલા તરીકે પુદ્ગલ, આકાશ નહિ. ( આકાશ એ દ્રવ્ય છે ) દ્રવ્યના સામાન્ય સ્વભાવોમાં એક અસ્તિત્વ છે અને બીજો પ્રમેયવ છે. કેન્ટ ફીલોસો ફીથી આ સ્વભાવ (પ્રેમપત્ર ) જૈન ધર્મને જુદો પાડે છે. જૈનધર્મ પ્રમાણે વસ્તુઓ જ્ઞાતવ્ય છે. સામાન્ય સ્વભાવે સદા શાસ્વતા છે અને તેને વ્યવચ્છેદ થતો નથી. બીજા સ્વભાવ સઘળાં દ્રવ્યોમાં સામાન્ય છે અને એક વિચારે તેઓ નિત્ય અનુત્પન્ન (નિત્ય સા. માન્ય સ્વભાવ) છે અને બીજા વિચારે નાશવંત (અનિત્ય સામાન્ય રવભાવ) છે. વીંટી તરીકે સોનું (સના પર્યાય નાશ પામે ૫ણું તે હમેશાં કઈ કઈ ઠેકાણે કંઇ કંઇ હોય છે બીજા સામાન્ય સ્વભાવ એક, અનેક, ભેદ, અભેદ વિગેરે છે. સર્વાની દ્રષ્ટિએ જોઈશું તે વસ્તુના સામાન્ય સ્વભાવ અપાર છે. દમના ખાસ સ્વભાવોમાંનું ચિંતન્ય એક છે અને તે ફક્ત માંજ હોય છે. બીજે ખારા સ્વભાવ આકૃતિને છે અને તે ખાસ પુદગલને જ લગતા છે વળી બીજી જે સમાવવાની બીના છે તે પ્રદેશને લગતી છે. સર્વાની દ્રષ્ટિએ જોતાં વસ્તુના ખાસ સ્વભાવ છે તે સામાન્ય સ્વભાવની માફક છે અને અપાર છે. દરેક વસ્તુઓમાં પોતીકો સ્વભાવ હોય છે તે સ્વભાવ બંને રીતે એટલે ખાસ પિતાને લગતા હોય છે તેમજ બીજી વસ્તુઓની સાથે સામાન્ય છે. હવે જે દ્રવ્યને લગતા બીજો વિષય છે, તેને જાણવાને પ્રકારે છે અથવા ન્યાય છે. તત્વજ્ઞાનના ગુણેમાં એક એવો ગુણ છે કે જે જ્ઞાત વસ્તુમાંથી અજ્ઞાત વસ્તુમાં લેઈ જાય છે. તે જૈન પદ્યતિ નીચે મુજબ છે.
Page #10
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા.
૧ વિભાવના. Synstatiણ ૨ વ્યવસછેદ-પુણ્યકરણ ૩ સૌોજના.
૧ વિભાવના પ્રથમ છે. પૃથકરણ પહેલાની તે મનની સ્થિતિ છે. તે વસ્તુનું અનિશ્ચિત જ્ઞાન છે અથવા નિર્દેતુક તરીકે વિચાર છે. આ વસ્તુ સ્થિતિનું પૃથકરણ કરી શકાય છે. સવથી દુનિયાની ઐકયતા-અભેદતા જે તત્વ જ્ઞાનીઓ જાહેર કરે છે એવું જે ધરાય છે તે આ છે.
પૃથ્થકરણ એ બીજો નંબરે છે. પૃથ્થકરણ એટલે મુળ તત્વોનું શોધન કરવું, જુદા પાડવું, અથવા ભાગોને, તને, સ્વભાવને અથવા જ્ઞાનના હેતુના રૂપને જુદા પાડવા તે છે.
સંજના છેલું છે. પૂર્વગામી જે બિનપાયાદાર, અનિશ્ચિત જ્ઞાનને વિવિધ નાની સંબંધિક અકયતા બનાવવાનો પ્રશ્ચાત ગામી પૃથ્થકરણની સાથે મુકીએ ત્યારે સંજના થઈ કહેવાય છે. આવી રીતે બીજો વિષય જે ના વિચાર સંબંધી છે તે હવે શરૂ કરી છે.
(અપૂર્ણ.) सत्योपदेश.
(અન્ય ધમઓને સત્ય સબંધી બોધ.) (૧) સત્યના સમાન બીજો ધર્મ નથી અને સત્યથી ઉત્કૃષ્ટ વસ્તુ બીજી કોઈ નથી, આ લોકમાં અસત્યથી વધારે તીવ્ર બીજું શું હોઈ શકે?
(મનુસ્મૃતિ ) (૨) અસત્ય બોલવું એ માત્ર અપ્રમાણિક પણું છે એટલું જ નહિ પણ હિચકારે છે. સત્ય બોલવાની હિંમત ધરે, કદી પણ જાડું બેલી કામ કરવાની જરૂર નથી. ( જીહર્બટ)
(૩) સત્યમાં પ્રતિષિત થવાથી આ જરતના સઘળા વ્યવહાર ચાલે છે, વળી સત્ય એ શિષ્ટાચાર સહિત હોય તે તે અતિ ઉત્તમ છે. (મહાભારત -વનપર્વ)
(૪) સત્ય એ નીતિ વર્તન, પ્રમાણિકપણું અને સ્વાતંત્રયનો સારભૂત છે. દુનિયામાં દરેક મનુષ્યને પ્રથમ સત્યની અવશ્ય જરૂર છે.
(માઇલ્સ) (૫) સર્વ વચનો નિયમથી બાલવા યોગ્ય છે કારણ કે તે વચન વાણીથી ઉત્પન્ન થયેલાં છે તેથી તે વાણીને જે પુરૂષ શેરે છે અર્થાત જુઠ બેલે છે તે બધી જ વસ્તુઓની ચોરી કરનારે છે, એમ સમજવું.
(મનુસ્મૃતિ). () જૂઠાણું નવું ને અણધારેલું હોય તે પણ તે પેટમાંથી નીકળતા ધુમાડાની કાળી મેં જેવું છે, માટે તેને વિચાર કર્યા વગર આપણા હદયમાંથી અસત્યને પાસ કાઢી નખ એજ ઉત્તમ છે.
(રસ્કિન.) (૭) શાન્તિ રાખવી એ શ્રેષ્ઠ ધર્મ છે, ક્ષમા એજ શ્રેષ્ઠ બળ છે, આત્મજ્ઞાન એજ શ્રેષ્ઠ જ્ઞાન છે, અને સત્ય એજ શ્રેષ્ઠ વ્રત છે.
(વનપર્વ). (૮) જેને સત્ય એજ વ્રત છે. ગરીબો ઉપર સદા થયા છે અને કામ તથા ધ વશ કરેલા છે તેણે ત્રણે લોકને જીયા છે, એમ સમજવું. (મહા નિવણ) (૯) જેને જીંદગી સારી રીતે ગુજારવાની ઈચ્છા હોય તેણે સાય સંપાદન કરવું જોઈએ.
(પલેટા) (૧૦સત્ય તથા અસત્ય, ધર્મ તથા અધર્મ, પ્રકાશજ્ઞાન તથા અાન, સુખ તથા દુ:ખ એ પ્રકારની જે વૃત્તિઓ લોકોમાં ઉત્પન્ન થાય છે, તેમાં જે સત્ય છે તેજ ધર્મ છે, જે ધર્મ છે તેજ પ્રકામ છે, જે પ્રકાશ છે તે જ સુખ છે, અને જે અસત્ય છે તેજ અધર્મ છે.
( શાન્તિ પર્વ. ). G. D. Shah.
Page #11
--------------------------------------------------------------------------
________________
કાવ્યકુંજ.
काव्यकुंज.
ગુરૂ મહામ્ય. ( શાસ્ત્રી. મગનલાલ ભાઈશંકર. સરસીઆ.)
वसंततिलका. મારા સમાન જગમાં નથી કોઈ સૂર; “મારા સમાન જગમાં નથી કેાઈ વીર; “મારા સમાન જગમાં નથી કોઈ યોગી, “મારા સમાન જગમાં નથી કે ભોગી.”
શજ્ઞાતિ, મનુષ્ય આવા વમળે પડીને, કરે છે મિયા બહુ કલ્પનાને; શું કલ્પનાઓ કદી હોય સાચી ? જેથી શુ પામે ફળ તેહ પાછ
શાસ્ત્ર વિજો, બ્રહ્મા સધળા ભમ્યો નર અલ્યા તોએ ન પાએ કદી:
આશાની અવધિ નથી જગતમાં એ મુકી દે ધરી; “આશાનામ સરિતનું ઝરણું મોટું મને ભાસતું,
માટે મૂકી તમામ મામ મનની ચણે ગુરૂને નમ.” “પૂર્વે પુણ્ય કીધું હશે નર અલ્યા? તેનાથી પામેછ તું; “ આ જન્મ અવતાર માનવ તણે કાઠિન્ય જેમાં ઘણું, “ આવો લાભ ફરી તુને નહિ મળે માટે અધા ચેતને??
મેટા જ્ઞાની ગુરૂકને ઝટ જઇ તેને અરે સેવને, “ સેવા સદ્ધરૂની કર્યો નર અલ્યા તારૂં થશે શ્રેયને, ” “લાડી વાડી અનેક ગાડી ધરવાથી શ્રેયત ના થશે;” “તે બે સ્પર્શ કરી તને શરણમાં અંગ કરી રાખશે, તો આસક્તિ તનાવી આ ભવતણું સીધે પથે વાળશે;
મનુષ્યમ. ગર્જના કરો મોટી વચ્ચે ભાપણુ દીને, “તેમાં કાંઈ નથી શ્રેય સદગુરૂ શ્રેય માર્ગ છે. સરૂ સેવનાથી તે સાધુ સ્વર્ગ પથે વળ્યા; સગર સેવના ભાવે કર્ણ જેવા દુ:ખી થયા. “બાહામાં દુખને લેખ અન્તરમાં સુખમાનને – વાસનાઓ મૂકી મિળ્યા ગુરૂથી આમ જાણને;
Page #12
--------------------------------------------------------------------------
________________
૩૪
બુદ્ધિપ્રભા
श्रीमती सरस्वती, आवाहन अने પૂનમ. ( લે. પાદરાકર )
૧ પરિમળ દિવ્ય અહે કયાંથી ? ટહુકતા મારલી વીણાના નાદ ભુલાવે ભાન !
ક્યાંથી ?
ક્રામળ પગલી કુમકુમ ધરતી— સુંદરતા અવનીમાં ભરતી~~~ આંખલડીએ અમૃત ઝરતી-
કા દેવી આવે—****એ.
૨ વીણા-પુસ્તક કર કમળે છે— મારલીમાની પી~~ અનૂપ સુવાસિત કમળ સુકામળ-(સદ્ ભાગ્ય મહે એ દીઠે !
મણિએ પુલડાં વરસાવ્યાં, ઉચ્ચાસન દેવી પધરાવ્યાં, ભક્તભાવથી પૂજન કીધાં,
નમી પડતા હયે!****એ
૭ દમાસુનીતિ ને શિલ મનેહર, ધર્મ તત્વ અનેરા, ઓળખ માની કરનારાં, જ્ઞાન જુલડાં વેર્યાં !!!
રસભર હ્રદયે પુલ સળાં, જીવન ક'ડીએ ત્યાં વળત'; દિન્ય પ્રક્ષા એની અજવાળે, કલી પડતાં હૃદયા ****એ.
૪ વરદાયક કર્ ઉંચા કરતાં,
શિર ચરણે મ્હેં ધાર્યું; ઉંચ નિહાળ નવ માં ટૉક 2
પરિમળ ૦
પરિમળ
પરિમળ
Page #13
--------------------------------------------------------------------------
________________
મનને બેધ.
૬૫
“પુતામાત્ર સુચારૂં !!!
પરિબળ
ફુલડે ફુલડે નામ લખેલાં, દેવી શારદા વરદાયકનાં, કાવ્ય લહરિઓ દિવ્ય પ્રસાર–
એ ફુલડ સઘળાં 18 *એ, અહે એ કુસુમે દેવી-પ્રભા શી પ્રકટાવતાં ? હદઘાનમાં કેવો નાદ એ પ્રવરાવતાં?!!
મનડારે ટેક.
મનવાર ૧
મનડાર. ૨
મનડાર
मनने बोध.
(લેખક શુ. રાજકોટ) મનડા રે તું મુરખ બનમાં અસેસે પડી ર૭ માં. તારે તે તે તેને મળે છે, નશીબમાંનું તું જ રળે છે; પરની આશા ધરમ, મનડા રે તું મુરખ બન માં. ધન તન જોબન અથીરજ જાણી, કાકા મામા મારી પ્રમાણે, મરણ વિનાનો મર માં. તારું મારું કેમ કરે છે, સેવાધર્મ કેમ વિસરે છે, મમતે માને મર માં. આ જગતમાં નથી કેાઈ તારું, ભગિની ભ્રાતા માતા વાર; સંશપમાં તું સડ માં. ઉજજવળ મલીન સબળ નબળમાં, કળબળ છળબળ માં. તું પડ મ; ઉંધે રસ્તે ચડ માં. પ્રભુભજનમાં પ્રીત લગાવી; ઉજજવળ કરતિ તેની ગાવી; પછી કદી તું ડરમાં.
- શાંતિનાથને શરણે. તેટક વૃત્ત. પ્રિય શાંતિ પ્રભુ! પ્રિય શાંતિ પ્રભુ! પ્રિય શાંતિ પ્રભુ તુજ જાપ જપું; પ્રિય શાંતિ પ્રભુ નિત્ય શાંતિ કરે, બધી આપદ વ્યાધિ ઉપાધિ હરા. અમી છાંટી અનામતા અર, જપી શું નિત આપતણું સુજપ; અધિકારી નથી છઉપાપી અમે, તદપ પિતુ માત પ્રભુજી તમે. વિરતાર કૃપાઈશ તારી અહા, સમજ્જવળનાથ દયાનિધિ છે મનમેહ દશા ન નડે અમને, પ્રભુએજ કૃપા કરી છે અમને.
મનડર૦ ૪
મનપરિ. ૫
મનાર. ૬
Page #14
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા.
માધ્યમિક્ટ જવી. (લેખક. માસ્તર ભેગીલાલ મગનલાલ શાહ, ગોધાવી.) માધ્યમિક કેળણીની સંસ્થાઓ વ્યાવહારિક કેળવણીની સરથાઓનું એક અતિ અગ ત્યનું અંગ છે. આ કેળવણીની શરૂઆત પ્રાથમિક કેળવણું પૂર્ણ થયા બાદ થાય છે. સામાન્ય રીતે પ્રાથમિક કેળવણીના ચાર ધોરણ પૂર્ણ થયા પછી આ કેળવણી માટે વિદ્યાથીને લાયક ગણવામાં આવે છે. પ્રાથમિક કેળવણીનાં ચાર ધારણ અગર ચારથી સાત ધોરણે પૂર્ણ થયા બાદ અને ઉચ્ચ કેળવણીનાં ચારથી સાત સુધીનાં ધારણાને સમાવેશ માધ્યમિક કેળવણીમાં થઈ શકે છે. ઉચ્ચ કેળવણી લેનારને ઘણા વર્ગ માધ્યમિક કેળવણી લે કેળવણીની પર સમાપ્તિ કરે છે. સામાન્ય રીતે જીવન વ્યવહારને ઉપયોગી થઈ પડે તેવા હુન્નર, ઉદ્યોગ અને ગર વ્યાપાર માટે આટલી કેળવણી પુરતી ગણવામાં આવે છે. શરૂઆતની કેળવણીના જ્ઞાનની અપૂર્ણતા દૂર કરી પાઠશાળા-કોલેજો માં અપાતી ઉચ્ચતર કેળવણી લેવાને માટે વિદ્યાર્થી એને લાયક બનાવવા જેવું ઉપયોગી કાર્ય તેઓ બજાવે છે. વ્યાવહારિક વ્યાપાર ઉદ્યોગો માંજ નહિ પરંતુ હલકા દરજજાની નેકરીઓમાં પણ માધ્યમિક કેળવણીની ઉપાધી ધરાવનાર વિદ્યાર્થીની લાયકાત સામાન્યરીતે ગણાતી હોવાથી ઉચ્ચ કેળવણું આપનારી પ્રય લિત સંસ્થાઓ વિષે કઈક વિચાર કરો એ અતિ આવશ્યક છે.
માધ્યમિક કેળવણીની સંસ્થાઓ “હાઈસ્કૂલ અગર મીડળ સ્કૂલ”ના નામથી ઓળખાય છે; ઘણી ખરી માધ્યમિક શાળાઓ આ ગુજરાતી શાળાઓ તરીકે પણ ઓળખાય છે; કારણ કે તેમાં અંગ્રેજી ભાષા ઉપરાંત ગુજરાતી વિષયે શીખવાય છે. માધ્યમિક કેળવણુંનાં બધાં ધારણ શીખવતી શાળાઓ જેઓ “ હાઈ સ્કૂલ ” ના નામે ઓળખાય છે તેવી સં. સ્થાઓ ઘણે ભાગે મોટાં શહેરોમાં અગર કેળવણીમાં આગળ પડતી ઉચ્ચ કામની ઘણી વસતી હોય એવા ગામે અગર કબાના ગામોમાં અસ્તિત્વ ધરાવે છે. મોટા શહેરોમાં સાધનોની અનુકુળતાથી અને ઉચ્ચ કેમની ઘાડી વસ્તીને લીધે આ સંસ્થાઓ આબાદ હોય એમ દૃષ્ટિએ પડે છે. તેઓમાંની કેટલીક સરકારની મદદ વિના પણ સારી સ્થિતિમાં હોય એમ દૃષ્ટિગોચર થાય છે. એથી ઉલટું કચ્છના ગામોની કેટલીક સંસ્થાઓ સરકારની મદદ છતાં પણ નાણાંની તંગીમાં હોય એમ દષ્ટિએ પડે છે. તેઓમાંની કેટલીએક અવનતિમાં છે. ચાલુ જમાનાની પ્રગતિ છતાં પણ તેઓ કેળવણીની ઉચ્ચતા efficiency માટે પેજના કરી શકતી નથી, એટલું જ નહિ પણ ધણીખરી સંસ્થાઓમાં માધ્યમિક ત્રણે કે ચાર ધોરણ સુધી જ અભ્યાસ કરાવાય છે. પાંચ ધારો શીખવતી શાળાઓ કાનાં મોટાં ગામોમાંજ દષ્ટિએ પડે છે. આ સ્થળે ત્રણ ધોષ્ણને અપૂર્ણ અભ્યાસ કરાવતી સંસ્થાઓ વિષે કાંઈ ઉલ્લેખ કરવો તે નિરર્થક છે. તે એમાંની જે સંસ્થાએ સાધ્યને લક્ષમાં શખી દરેક વિષય પરત્વે યોગ્ય વજન આપી ધારણ તૈયાર કરે છે તેમને બાદ કરતાં બાકીની સંસ્થાઓ માત્ર અંગ્રેજી ભાષાનું અ૮૫ શબદ જ્ઞાન આપવા પુરતી ગરજ સારે છે એમ કહીશું તો તે અયુકત નહિ ગણાય ! પ્રસિદ્ધ વિદન “ડી” કહે છે કે “આપણે એ સામાન્ય સિદ્ધાંત લક્ષમાં રાખવો જોઈએ કે દરેક શાળાએ અમુક જુદી જુદી બાબતનું શિક્ષણ
Page #15
--------------------------------------------------------------------------
________________
માધ્યમિક કેળવણી.
૩૬૭
ડ્રાઇંગ જેવા હુવારૂ ઉદ્યોગનુ શિક્ષણુ કે જેથી વિદ્યાર્થી કાંઇ વ્યવહારૂ કાર્ય કરતાં શીખી શકે ! અમુક વાસ્તવિક બાબતેનુ શિક્ષણુ, ક્રૂ જેવા વિદ્યાર્થી કાંઇ વ્યવહારૂ કાર્ય કરતાં શીખી શકે ! અમુક વાસ્તવિક બાબતેનું શિક્ષણુ, કે જેથી વિદ્યાર્થી તેની ખાસપાસતી ચીને વિષે અને કુદરતના પદાર્થો વિષે જાણી શકે 1 બુદ્ધિ અગર બીજી માનસિક ચક્તિ ખીલે તેવી કેળવણી કે જેથી તે વિચાર કરવાને, અવલોકન કરવાને અગર તર્ક કરવાને દેારાય; અને નૈતિક ળવી કે જેથી તે સહ્રદય થાય અને સત્ય ઉદ્દેશથી અને કન્થની લાગીથી પ્રેરાય ! માધ્યમિક શાળાના અભ્યાસક્રમમાં વાસ્તવે વિદ્યાર્થીની માતૃભાષા ઉપરાંત મે ભાષાના મૂળતત્ત્વાના સમાવેશ થવા ઈએ. તર્ક-ણિતના વિષયમાં વિદ્યાર્થીને અક્ષરગશ્ચિત અને ભૂમિતિ સુધી દેરી શકાય ! વિજ્ઞાનના વિષયમાં રસાયન, પદાર્થવિજ્ઞાન કે ખ ગેળ જેવા એમાં એછા એકાદ વિષ્ણુના સમાવેશ કરી શકાય ! મનુષ્યજાતને ઉપયેગી વિધામાં સાક્રિયના કેટલાક ઉત્તમ ફકરાઓને તથા ચારેયના વિકાસના અને બનાવેાના સબંધના તિહાસના જ્ઞાનને સમાવેશ કરી શકાય ! ”
">
માધ્યમિક કેળવણીની આવશ્યકતા વિષે આપણે વિચારીશું તે જણાશે કે સામાન્ય રીતે ઉચ્ચ કેળવણી વિના મનુષ્યની જડતા, પશુ પ દૂર થતું નથી. સામાન્ય રીતે જોતાં ઉચ્ચ કેળવણીથી જેટલી ચંચળતા, અને બુદ્ધિતી સૂક્ષ્મતા થાય છે, તેટલી માત્ર પ્રાથમિક કેળવણીથી થતી નથી એ નિર્વિવાદ છે. ચિત્તની એકાગ્રતા, સ્થીરતા, શાન્તિ મુદ્ધિથી સમતા તથા જ્ઞાનથી ઉપલબ્ધ થતું બળ, હિમ્મત અને સાહસિક્તા એ ઉચ્ચ કેળવણીનાં પરિણામે છે. શરૂઆતની કેળવણીથી માસિક {ક્તએ પૂર્ણ વિકાસ થતેા નથી. બુદ્ધિની જડતા, મદ્દતા અને તેના પરિણામરૂપે શારીરિક જડતા પણ પુરતી રીતે ખસતાં નથી. ઉચ્ચ કેળ વલ્હીના દીધ સરકારી મન પર પડવાની ખાસ જરૂર છે કે જેથી માનસિક શક્તિએ ના— સારી રીતે વિકાસ થઈ શકે ! આમ ટુવા છતાં પશુ અદ્યાપ પર્યંત અલ ગુજરાતી અગર ઉચ્ચ કેળવણીની યેાગ્ય કદર, સુધારામાં આગળ પડતી અને ઉચ્ચ દામની વસતી સિવાયના ગામામાં કસ્સાના ગામામાં ચેગ્ય રીતે થઇ શકતી નથી. સ્માર્ટ્સ ગુજરાતી કેળવી મટે લેાકાને! અભિપ્રાય સારેય ન હતા. એ ઉક્ત સંસ્થાએના નિયામકાને અનુભવસિદ્ધ છે. તેને સયેગાના પ્રમાણમાં યનાધિક અંશે લાકાની પ્રબળ સંરક્ષક વૃત્તિ, સ ંકુચિત દૃષ્ટિ અને વહેમેની સામે કામ લેવાનુ ટુાવાથી, ઉક્ત સંસ્થાઓના વિકાસના માર્ગે સ`કુચિત તે, પ્રસ્તુત સસ્થાએ કે જેને ઉદય તેમની લેક પ્રિયતા પર આધાર રાખતા હોય અને તેજ સસ્થાએ જ્યારે લૈકાને અરૂચિકર હાય વા તેમના પ્રતિ વાકાનું દુષ ડ્રાય તે તેમની આબાદીના સંભવ કર્યાથી ઢાઇ શકે ! પરંતુ ભાગ્યે દિન પ્રતિદિન દેળવણુી અને સુધારાની પ્રગતિના આ જમાનામાં લકાના પૂર્વોક્ત સરક્ષક અને સકુચિત વિચારેામાં રૂપાંતર થતું જાય છે; અને મામિક કેળવણુંીની ઉપયેગીતા અને ત્રેાઞતાની કદર યુજવામાં માવે છે. પ્રસ્તુત કેળવણી લાકપ્રિય ન થઇ પડવાનાં ઘણાં કારણે છે તેમાંનું મુખ્ય અને પ્રભુળ કારણુ એ છે કે ત્ર ગુજરાતી ત્રણ અગર ચાર ધારણા સુધીનું શિક્ષણુ આપવા માટેજ ધણોખરી સથાના ઉદ્દેશ ટાય છે. આવી ત્રણ કે ચાર વારણે! સુધીના અભ્યા મતી સગવડ વાળી શાળાઓમાંની કેટલીક ઇંગ્રેજી ભાષાના અપ શબ્દનું શિક્ષણુ આપવા
Page #16
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા.
ઉપરાંત વિશેષ કાર્યસાધક નીવડી નથી; કારણકે જો તેઓ અસ્તિત્વ ધરાવતી હોય છે તેવાં સ્થળોમાં વિદ્યાર્થીને ઉપયોગી થઈ પડે તેવી ઉચ્ચ કેળવણી આપનારી સંસ્થાઓ ન હોવાથી તેમને સંનિધમાં આવેલાં શહેરો કે જ્યાં ઉચ્ચ કેળવણી આપનારી સંસ્થાઓ હયાતિ ધરાવતી હોય તેને આશ્રય લેવો પડે છે; અગર તો સાધનોના અભાવે માત્ર ત્રણ કે ચાર ધારણ જેટલી અપૂર્ણ કેળવણી લેઈ વિરમવું પડે છે. સાધનસંપન્ન વિદ્યાથી સિવા યના ધણુંખરાઓ તે આ પ્રમાણે અપૂર્ણ જ્ઞાનથી જ ધંધાની ગરેડમાં પડે છે. ત્રણ ધારણની અપૂર્ણ કેળવણથી આલ ભાષાનું માત્ર ઉપર ચેટીયું, નજીવું શબ્દ જ્ઞાન મળે છે કે જે જ્ઞાન, મનુષ્ય વ્યવહારની ગડમાં પડતાં વિસ્મરણ થઈ જાય છે. આ અપૂર્ણ કેળવણીથી માત્ર આટલેજ ગેરલાભ થાય છે એટલું જ નહિ પણ શરૂઆતની કેળવણીની સંસ્થાઓના ઉચાં ધારણોમાં શીખવાતા વ્યવહારોપયોગી વિષયોના શિક્ષણની અને માતૃભાપાના શિક્ષણની અનુકુળ સંધિનો લાભ પણ વિદ્યાર્થી ગુમાવે છે. આથી વિદ્યાથી ભય રીતે ભ્રષ્ટ થાય છે. જે આલ ગુજરાતી શાળા તેના નામને સાર્થક કરે તેવી હોય અને નહિ કે અન્ય વિષયને ભેગે આલ ભાષાના માત્ર શબ્દ જ્ઞાન પરજ લક્ષ આપતી હોય તે કાંઈ ભયનું કારણ રહેતું નથી. જો આઝલ ગુજરાતી શાળા તેના અભ્યાસ ક્રમના દરેક વિષય પર તેની યોગ્યતા અને ઉપયોગિતાના પ્રમાણમાં માનસિક શક્તિઓ એક સરખી રીતે ખીલી શકે તેવી રીતે સામાન્ય કેળવણી આપતી હોય તે તે તેના નાના અગર વિસ્તાર વાળા સ્વરૂપમાં સંપૂર્ણતાની કક્ષામાં છે એમ આપણે ધારી શકીએ અને સંતોષ પ્રાપ્ત કરી શકીએ પરંતુ જે આલ ગુજરાતી શાળાઓમાં આલ ભાષાને જ અતિ અગત્ય આપવા માં આવતું હોય, અને અન્ય વિષયોની સામાન્ય રીતે ઉપેક્ષા કરવામાં આવતી હોય, વિદ્યા થઓને વ્યવહારોપયોગી થઈ શકે તેવા અને તેમની માનસિક શક્તિઓને સમાન રીતે વિકાસ થઈ શકે તેમ અન્ય વિષયોનું શિક્ષણ અપાતું ન હોય તે તેઓ વાસ્તવે વિદ્યાર્થીને આશ્રય ભૂત થઈ પડતી નથી. આલ ગુજરાતી શાળાઓ લેક પ્રિય ન થઈ પડવાનાં કાર
માં આ મુખ્ય કારણ છે. કરબાની કેટલીક આ ગુજરાતી શાળાઓના વિદ્યાર્થીઓ, શરૂઆતની કેળવણીનાં સાત ધોરણો પૂર્ણ કર્યા બાદ આ લ ગુજરાતી કેળવણી લેવા જે ડાયેલા હોય એમ દષ્ટિએ પડે છે. આજકાલ ગુજરાતી પહેલા ત્રણ ધરના અભ્યાસ ક્રમમાં આલ ભાવાના તફાવત સિવાય ભાગ્યેજ વિશેષ તફાવત હોય છે; છતાં આલ ગુજરાતી શાળાઓ શરૂઆતની કેળવણીની શાળાઓના ઉંચા દરજીના અભ્યાસની ગરજ સારતી હોય એમ ગણવામાં આવતું નથી; એટલું જ નહિ પણ કઈ કઈ પ્રસંગે આ ગુજરાતી ત્રણ ચાર ધારણોને અભ્યાસ કર્યો હોય તેવા વિદ્યાર્થીને પુનઃ શરૂઆતની કેળવણીનાં ઉંચા - રોના અભ્યાસમાં જોડવામાં આવે છે. આથી એમ સહજ અનુમાન થઈ શકે કે આલ ગુજરાતી શાળાઓમાં શીખતા આકલ ભાષા સિવાયના અન્ય વિષયના શિક્ષણની ઉગ્રતા efficiency વિષે લોકોનાં મન સંદિગ્ધ હશે આથી એ આવશ્યક છે કે જે અંશે કેળવણી અપાય તેવા અંશે પૂર્ણ અને યોગ્ય દfficient હેવી જોઈએ. શરૂઆતની કેળવણીનાં ઉંચાં ધરણોના અભ્યાસક્રમની માફક હવહારોપયોગી એકાદ વિવધ તેના અભ્યાસક્રમમાં દેખલ કરવો જોઈએ. આ સ્થળે જણાવવું જોઈએ કે “ પ્રાર્થના સમાજ ઈન્સ્ટીટયુટ' ના
Page #17
--------------------------------------------------------------------------
________________
માધ્યમિક કેળવણી.
કાર્ય વાહકેએ આવીજ દીર્ધ દૃષ્ટિથી દેશીનામું વગેરે વિષયો તે સંસ્થાના ઘરમાં દાખલ કયા હતા. અદ્યાપિ પર્યત ગુજરાતી ભાષાના વિષયમાં નિબંધ અગર ગદ્ય લેખનને સ્થાન મળેલું ન હતું. આથી વિદ્યાર્થીને શુદ્ધ લેખન, યોગ્ય વાક્ય રચના અને વિચાર સંકલનાનો મહાવરો પડતો ન હતો. વિચારો દર્શાવવામાં તે સરળતા અને છટા પ્રાપ્ત કરી શકતો ન હતો. આ પ્રમાણે ભાષાના શિક્ષણના એક અતિ અગત્યના અંગ પ્રતિ દુર્લક્ષ્ય થતું પરંતુ સુભાગ્યે સુધારેલા નવા અભ્યાસક્રમમાં ઉકત વિષય દાખલ થવાથી તે ભય ન પ છે. મૂળ આદિ વિષયોનું શિક્ષણ જમાનાની પ્રગતિના પ્રમાણમાં શાસ્ત્રીય અને પદ્ધતિસરનું થવાનું વલણ પકડે છે પરંતુ આ સર્વેની તેહનો આધાર શિક્ષક અને તેની યોગ્યતાને અવલંબીને રહે છે. પદાર્થ પાઠના શિક્ષણે હજુ આલ ગુજરાતી શાળામાં પ્રવેશ કર્યો નથી છતાં નવા અભ્યાસ ક્રમમાં આ વિષય વિષે પણ રૂપરેખા દોરેલી હોવાથી તેના શિક્ષણ માટે ભવિષ્યમાં યત્ન થશે એમ આશા રહે છે.
પ્રસ્તુત સંસ્થાઓની સ્થિતિ વિશે વિચારતાં એ ૨૫ ભાસે છે કે દરેક સંસ્થા પૃથક પૃથક અસ્તિત્વ ધરાવે છે. આ સંસ્થાઓ પરસ્પર કોઈ પણ પ્રકારનો સંબંધ ધરાવતી ન હોવાથી એટલે કે તેઓમાંની દરેકની વ્યવસ્થા અને બંધારણ જુદાં હોવાથી તેઓ પરસ્પરને આશ્રય ભૂત થઈ પડતી નથી. દરેક સંસ્થા સ્થાનિક ખાનગી અગર મ્યુનીસીપાલ સભાની દેખરેખ નીચે હોવાથી દરેકને કાર્યભાર પરસ્પરથી અલગ રહે છે. આથી શિક્ષકોની તંગીના પ્રસંગે એક શાળાને બીજી શાળા તરફથી કાંઈપણ આશ્રય મળતું નથી, એટલું જ નહિ પણ દરેક શાળાને તેના નિર્વાહ કરવામાં ઘણું ખર્ચ લાગે છે.
શિક્ષકની લાયકાતના પ્રમાણમાં પગારનું ધોરણ ઉંચું રાખવું પડે છે અને તેમ છતાં પણ સ્થાયી શિક્ષકે ઉપલબ્ધ થતા નથી. દરેક સંસ્થામાં નિયમિત અને અમુક સંખ્યામાં જ શિક્ષકોનો નિભાવ થતો હોવાથી, પગારના વધારાના સંગ સંકુચિત હવાને લીધે લાયકાત વાળા મહેનતુ અને પ્રામાણિક શિક્ષકો એક સંસ્થામાં બહુ મુદત ટકી રહેતા નથી. આથી આ સંસ્થાઓની આબાદીનો માર્ગ સંકુચિત થઈ રહે છે. કાનાં મોટાં ગામોની સ્કૂલોના કાર્ય વાહકને પણ શિક્ષકોની તંગીની અગવડ એટલી વેઠવી પડે છે કે તેઓને શિક્ષકોનું મન સારાવી લેવું પડે છે. આવી સંસ્થામાંના શિક્ષકોને “ ટયુશન ' ખાનગી ભણાવવા સિવાય બીજી કઈ આવક ન મળવાથી તેમને અસંતવ વાસ્તવિક રીતે દૂર થતો નથી, આ બધી સંસ્થાઓ ખાતાના કારભાર અને અમલ નીચે હેય વા પરસ્પર એકયથી જોડાયેલી હોય તે દરેકને તેની યોગ્યતાના પ્રમાણમાં સારે લાભ થાય ! એક સંસ્થાનો શિક્ષક બીજી સં. સ્થામાં શિક્ષક તરીકે જોડાઈ શકે અને તેની અગવડ દૂર થઈ શકે. શિક્ષકને પણ આ ફેર કારથી નવા સંયોગોનો અનુભવ થાય અને પગારના વધારાથી સંતોષ થાય ! નાની સંસ્થાના શિક્ષકને પણ ભવિષ્યમાં અનુભવ થતાં મોટી સંસ્થામાં પ્રવેશ કરવાનો પ્રસંગ આવે અને
વ્યાદિકનો લાભ પ્રાપ્ત કરી શકે ! આ ઉપરાંત દરેક સંસ્થાને અનુભવી શિક્ષકો મળી શકે. નાની સંસ્થાથી શરૂ કરીને મારી સંસ્થા સુધી દરેકને તેની જરૂરીઆતના પ્રમાણમાં છેડા ખર્ચે સારા શિક્ષકે મળી શકે ! પરંતુ આવા કોઈ પણ પ્રકારના બંધારણના અભાવે કબાના ગામની શાળાને પંદરથી વીશના પગારમાં જેટલી લાયકાત.. વાળ શિક્ષક મળે .
Page #18
--------------------------------------------------------------------------
________________
૭૦
બુદ્ધિપ્રભા
તેટલીજ લાયકાત વાળા શિક્ષકને નાના ગામાની સંસ્થાને પચ્ચીશને પગાર આપવા પડે છે એમ છતાં પણ તે સ્થાયી ટકી રહેતા નથી પરંતુ તેં આ સંસ્થાએ વચ્ચે અયહ્રાય અને તેઓ પરરપર સડ્રાય કરતી હૈાય તે નાની સસ્થાને શિક્ષકની તંગીથી શેાધવું પડે નહિ. નાની સ્યામાં અનુભવ લઇ તૈપાર થયેલા શિક્ષકને મારી સસ્થા ગ્રહણુ કરે અને એમ તે ઉત્તરાત્તર આગળ વધી શકે.’ નાની સંસ્થાની પાસે પશુ “ પ્રેામેાશ'ન ' પગારના વધારાના સયેંગે મર્યાદિત હવાથી, નોકરીમાં આગળ વધતા શિક્ષકને સતૈથવાની ખાતર પેાતાની ક્તિના પ્રમાણુથી આગળ વધૐ પડે નહિ અને તેના ગજાના પ્રમાણમાં તેને અલ્પ ખ માં નવા માસા મળી શકે ! આ ઉપરાંત આવા કોઇપણ પ્રકારના ખંધારણની હયાતિથી શિક્ષ કાની જવાબદારી વધ; કારણ કે તે એક સસ્થાને જખમમાં નાંખી પેાતાના ક્ષુદ્ર સ્વાય ની ખાતર એકાએક બીજે જઇ શકે નRsિ. તે સ્વતંત્ર, સ્વેચ્છાચારી પણ થઇ શકે નહિ. શિક્ષાની તંગીને લીધે અને એકયના ક્રાણુ પ્રકારના બંધારણની હૈયાતિના અભાવે આલ ગુજરાતી શાળાના વ્યવસ્થાપકને સયેાગાને અનુસરવુ પડે છે તેમ ન રહે; કારણૢ કે ને એકાદ શિક્ષક ના લાયક હોય તે તેને ખસેડી શકે અને અન્ય અનુભવી શિક્ષકને બીજી સસ્યામાંથી ચહેણુ કરી શકે 1.આથી તે શિક્ષા પર સારા અંકુશ ધરાવી શકે અને તેમની પાસેથી કામ લેઇ શકે એકાદ શિક્ષકની તંગી પડતાં શિક્ષકના અભાવે આખી સંસ્થા જોખમમાં આવી પડે છે તેવી સ્થિતિ ન થાય ! આથી એ આવશ્યક છે કે આવી દરેક સંસ્થાની વચ્ચે ઐકય હાવુ જોઇએ, અગર તેમેને કા` ભાર એક સેન્ટ્રલ ક્રેન્દાપગામી સર્વોપરી સંસ્થાની દેખરેખ અગર અમળ નીચે હાવા જાગે પરંતુ આમ થવાને બદલે નાં સુધી આ સંસ્થાએ પૃયક પૃથક હયાતિ ધરાવશે, અને તેએની વચ્ચે પરસ્પર સહાય કરવાના સબંધ નહિ ડેય ત્યાંસુધી દરેક થાળાને ઘણા ખર્ચે અને મુશિખતે નિભાવવું પડે એ નિવિવાદ છે. શિક્ષકાની તંગીથી નુકશાન વેઠવુ પડે, શિક્ષાની સ્વતંત્રતા રહે અને તે એની જવાબદારીના પ્રમાણમાં તેમની પાસે કામલેતાં સર્કાચ શખવે પડે એસ્પષ્ટ છે. સિક્ષકા પણ સ્થાયી ન રહી શકે અને શાળાના બંધારણને અડચણ પડે ! આ સર્વે મુશ્કે લીઓ દૂર કરવા માટે સરળ ઉપાય એ છે કે પ્રસ્તુત સસ્થાએ વચ્ચે પરસ્પર સંબંધ હેવે એએ. દરેક નિરાળું અસ્તિત્વ ધરાવતી હાવી ન જોઇએ, આમ થાય તે એક સરથાના શિક્ષકને અન્ય સસ્થાના શિક્ષકની સાથે સબંધ રહે અને ઉભય પરસ્પરની સાથે પેાતાના અનુભવની આપલે કરે પ્રાથમિક શાળાના શિક્ષકેt જેમ કચિત્ એકત્ર થાય છે અને પરસ્પર અનુભવની આપલે કરે છે તે પ્રમાણે આ સંસ્થાના શિક્ષકે તેમની વચ્ચે સંબંધ થવાથી તેમની ફરજ વિષે અને તે અદાકરવાની અનેક રીતિ અને પતિ વિષે વિ ચાર કરવાને પ્રેરાય ! ( અપૂર્ણ. )
.
Page #19
--------------------------------------------------------------------------
________________
મોક્ષને ઘોરીમાર્ગ.
૩૫૫
मोक्षनो घोरीमार्ग. (લેખક. લાલભાઈ મગનલાલ. શાહ ).
( અનુસંધાન અંક દશમાના પાને ૩૧૮ થી ) એ રીતે બ્રહ્મચર્યનો પ્રભાવ અચિત્ય છે. તેના મહીમાને નહી જાણનારા અને અન્ય ગતીમાં જવાને પ્રીતીવાળા જ બ્રહ્મચર્યથી વિમુખ થાય છે. તીર્થકર ભગવંતે ભાખી ગયા છે કે એક જ વખત મયુન સંજ્ઞામાં આરૂઢ થયેલ મનુષ્ય નવ લાખ સુક્ષ્મ જીવેને હણે છે તે પછી કપાક શદશ અતી દારૂણ વિષય સુખોમાં કયો મેક્ષાભિલાષી આશક્ત થાય ? કામારૂટ પુરૂષો જગતમાં વિવેક વાકળ બની વારંવાર વગેવાય છે, લુખ્ય લંપટ અને નાદાનની પંકતીમાં ગણાય છે કહ્યું છે કે –
દત્તસ્તન જગત્ય કીત પટ ગામથી કુર્ચ, શારીત્રય જલાંજલિ ગુણ ગણું રામસ્ય દાવાનલ; સંકેતઃ સકલાપદાં શિવપુર દ્વારે કપાટો દઢઃ
શાલંધને નિજ વિલુપ્ત મખિલં ઐકય ચિંતામણી; જે પ્રાણીઓએ ત્રણ ભુવનને વિષે ચિંતામણી દવા પિતાના શીલને લોપ કર્યો છે તેમણે જગતને વિષે અપકીર્તિ પટ વગાડે છે, ગોત્રને વિષે મરીન કો લગાવ્યા છે. ચારીત્રને જલજલી દીધી છે, ગુણ સમુહરૂ૫ આરામને વિષે દાવાનળ લગાવ્યા છે, સર્વે આપત્તિની સાથે સંકેત કર્યો છે, અને મોક્ષના દ્વારને વાસી દીધાં છે. વિષય લુબ્ધ થઈ પર સ્ત્રીમાં આશત થનાર પુરૂષો પોતાના આત્માને ધુળ મેળવે છે. સ્વજનને ખાર દે છે અને પગલે પગલે માથા ઢાંકણું કરે છે. તેઓએ સમજવું જોઈએ કે
વરંજલ દસ્તંભઃ પરિભે વિધિવેતે !
નપુનર્નરક દ્વાર રામા જધન સંવનમ ! તપાવેલા લેટાના ભલાને આલીંગન કરવું સારું છે પરંતુ નરકને ધારરૂપ સ્ત્રીના જધનનું સેવન કરવું સારું નથી કારણ કે,
સ્તમૈમાંસગ્રંથી કનક કલા વિયુ પમિતિ મુખ શ્લેષ્માગાર તદપિચ શશાંકને તુલિતમ છે સ્વમૂત્ર કિલાં કરિવર શિરઃ જિલન,
મુનિ ધ રૂપે કવિજન વિશે ગુરૂ કૃત્તમ તને માંસની ગાંઠ છે છતાં તેને સુવર્ણના કળશની ઉપમા આપે છે. મુખ કમનું રથાન છે તેને ચંદ્રમાની સાથે સરખાવે છે અને આવતાં મુત્રથી વ્યાપ્ત એવા જધનને હાથીના ગંડસ્થળની સાથે સરખાવે છે, એ પ્રમાણે વારંવાર નિદવા લાયક સ્ત્રીના સ્વરૂપને કવિઓએજ વિશેષ મહત્વતા આપી છે. વળી કહ્યું છે કે,
દર્શનેન હરતે ચિત્ત, સ્પર્શને હરતે બલં;
સંગમે હરતે વીર્ય, નારી પ્રત્યક્ષ રાક્ષસી. જેના દર્શન માત્રથી ચિત્તનું હરણ થાય છે, સ્પર્શ કરવાથી બળને ક્ષય થાય છે અને - મી વર, નાશ થાય છે એવી પ્રત્યક્ષ રાક્ષસી સમાન, એક દઝતી વિષની
Page #20
--------------------------------------------------------------------------
________________
બુઢિપ્રભ.
વલ જેવી, સર્ષ વ્યાખ અને રાદિકથી પણ અધિક નુકશાન કરનાર, સાક્ષાત દ્રષ્ટિવિષ સપના જેવી, આમ ધનને લુટી લેનાર અને સંયમ પ્રાણને હરનારી એવી સ્ત્રીઓથી ભવ ભીર પુ એ સદા દુર જ રહેવું ઘટે છે. કેવળ નર્કનાજ સ્થાનભુત, ચામડાથી વીંટેલા હાડ પીંજર વાળા અને દુર્ગધી એવા અમ્માદિકથી ભરેલા કોમીનીના મુખને વિષે તેમજ માંય ના લોચા જેવાં સ્તન યુગલો અને વિષ્ટાદિથી ભરેલાં કમાકુલ સ્ત્રીના ઉદરમાં કામધ માણસો કાગડાની પેરે કીડા કરે છે. ગોરી ચામડીથી વાટેલું અને વસ્ત્રાભૂષણથી ભુષિત કરેલું સ્ત્રીનું રૂપ જોઈને હે ભદ્ર ! તું વિવેકથી વિચાર કર પણ તેમાં પતંગની પેરે તું એકા એક ઝંપલાણ પડીશ નહી. નહીતો છેવટે પ્રશ્ચાતાપ કરીશ. સ્વભાવિક રીતે જ અધીક અશુચીથી ભરેલા અને અનેક વારથી અશુચીને વહન કરતાં છતાં ચામડાથી મઢેલા સ્ત્રીના દેહનું અંતર સ્વરૂપ વિચારીને તું વિવેકથી તેને પરિહાર કર. એક વિદ્વાન કહે છે,
પા ચિંતયામિ સતત મથી સા વિરક્તા છે સાપન્ય મિછતી જન સજને ન્ય સકતઃ અસ્મ તે, પરંતુષ્પતિ કાચિ દન્યા છે
ધિક્ તાંય તંચ મદનં ચઈમાં સમાય છે જે આનું ચીંતવન કરું છું તે મારાથી વિમુખ રહે છે અને તે અન્ય પુરૂષને છે છે. તે પુરૂષ બીજી સ્ત્રીમાં આશક્ત થયેલા છે, અને તે બીજી કોઈ સ્ત્રી મને ચાહે છે માટે તેને ધિક્કાર છે, તેને પારને ધિકકાર છે, મદનને ધિક્કાર છે અને મને પણ ધિક્કાર છે માટે વિષય એવા કામ બાણથી પીડીત થઇ નિર્મળ શળ રને ગુમાવી જે ધર્મરૂપ ચીંતામણીને તછ દે છે તે હત ભાગ્ય અનેક જન્મ મરણ સંબંધી અને સાધી દુર્ગતીમાં જાય છે. વળી આ વિષયે લાંબા વખત રહીને પણ છેટે જનારા છે તે નક્કી છે તે પછી તેને વિયોગમાં ફેર શો છે કે જેથી માણસે પોતાની મેળે વિષ છોતા નથી. કેમકે જે એ વિષયો પિતાની મેળે આપણાથી છુટા પડે છે તે મનને અતી પરીતાપ ઉત્પન્ન કરે છે પણ જે આપણે પિતજ ખુસીથી તેને ત્યાગ કરીએ છીએ તો તે મોક્ષ સુખ આપે છે. માટે હે ભદ્ર જે તું સંસાર પરીભ્રમણથી કંટાળ્યો હોય અને મોક્ષે જવાની ઈચછા હોય તે બીજા અનેક છીંડીના માર્ગો છેડી રાજ માર્ગ તુલ્ય બ્રહ્મચર્ય વ્રતનું જ યથા વિધી સેવન કર. ચોરાસી હઝાર મુનીને દાન દેવાથી જે પુર્ણ થાય છે તેટલું જ પુણ્ય ત્રિીકરણ શુતિએ બ્રહ્મચર્ય પાળનાર વિજયા શેઠ અને વિજ્યાં શેઠાણીને જમાડવાથી જીનદાસ શેઠ ઉપાર્જન કર્યું હતું. આ અપૂર્વ મહીમા બ્રહ્મચર્યને બતાવેલો છે. બ્રહ્મચારી પુરૂષોને વચન સિદ્ધિ હોય છે. ધાર તે કરી શકે છે. પોતાની અગાધ શકતીથી ઉપદેશ દઈ હઝારી મનુષ્યોને મુક્તિની સન્મુખ કરે છે અને શ્રેતાના હૃદય ઉપર સચોટ અસર કરી પથરને પણ પીગાલી શકે છે. તેમના તેજમાં લોકે અંજાઇ જાય છે અને સૂર અસૂરાદિથી પૂજઈ ભૂમાલમાં સુર્થ સમાન પ્રકાશી ઉઠે છે, જ્યારે બ્રહ્મચર્યથી ભ્રષ્ટ થનારા અને વિષય વિ. લાસી છવો આ દુનીયામાં અનેક પ્રકારના વધ, બંધન, નાસીકા છેદન, દરીદ્રતા, ઇદ્રીય છે, નપુંસક પણ, કદરૂ૫ ૫ણું, ભગંદર, ચાંદી, પરમી આ વીગેરે રોગોની ઉત્પત્તિ એવા અનેક દુઃખના ભોગ થઈ પડે છે અને પરભવમાં નરક ગતીના અસહ્ય દુઃખ સહન કરે છે. અન્ય દર્શનીઓમાં પણ કહ્યું છે કે એક રેલી બાચર્યના સેવનથી જે પન્ય થાય છે.
Page #21
--------------------------------------------------------------------------
________________
સમરાદિત્યના રાસ ઉપરથી.
૩પ૭
તે હઝારે યાથી પણ નથી થતું. પાંચ મહાવ્રત ધારી સાધુ પુરૂષ પણ જે બચયથી ભ્રષ્ટ થાય છે તે પચે મહાવતેથી ભ્રષ્ટ થનારા જ્ઞાનીઓએ કહ્યા છે. જેમ સમુદ્રમાં બધી નદીઓ સમાય છે તેમ એક બ્રહ્મચર્ય મહારતમાં બધાં વ્રતો સમાયાં છે તેથી જ ઈદ પણ સભામાં બેસે છે ત્યારે પ્રથમ બ્રહ્મચારીને જ નમસ્કાર કરે છે. અનેક વ્રતોનું સેવન કર પણ બ્રહ્મચર્યથી રહીત કદી પણ મોક્ષ પામતો નથી, અનાદી કાળથી અનંતા છ સિદ્ધિ પદને પામ્યા અને આગામી કાળમાં પામશે તે સઘળામાં અને તીર્થકરોમાં પણ બ્રહ્મચર્યનીજ મુખ્યતા હતી માટે નિર્વિવાદો અને વારંવાર કહેવું પડે છે કે બ્રહ્મચર્ય એજ મોક્ષ મેળવવાને ધરી રાજ માર્ગ છે માટે શાસ્વતાં મોક્ષનાં સુખ પામવા દરેક જીવે શ્રી બ્રહ્મચર્ય મહાવ્રતનું યથા વિધી સેવન કરવું એજ હીતકર છે એટલું જ કહી નીચેના શ્લોકમાં શ્રી રઘુળીભદ્ર મુનીશ્વરને નમસ્કાર કરી આ લેખ સમાપ્ત કરું છું
ગિરી ગુહાય બિજને વનાન્તરે, વાસં થતો વશિનઃ સહસ્ત્રઃ હર્પીતી રયે યુવતી જતાંતિ,
વશીસ એકઃ શકાલ નંદનઃ પર્વતમાં, ગુફામાં, એકાંતમાં અને વનની અંદર નિવાસ કરીને એને વશ રાખનારા હઝારી છે પણું અતી રમ્ય હવેલીમાં અને સ્ત્રી જનની સમીપમાં રહીને ઈદ્રીઓને વશ રાખનાર તે તે શકહાલનંદન શ્રી સ્યુલીભદ્ર મહામાન્ય છે અને તેમને હું ત્રીકરણ શુતિ અ નમસ્કાર કરું છું. ઇતી. શાંતી. સતી. શાંતી.
समरादित्यना रास उपरथी.
(લેખક મુનિમાણેક. કલક્તા. ) ( અનુસંધાન અંક ૧૦ માના પાને ૩૧૧ થી.)
ભૂલ કરી સુધારવા, ઉધમ મનમાં થાય.
પણ કમેં વીપરિત થતા, કારજ બીગડી જાય, પારણાનો સમય વીતી ગયા પછી રાજાના શરીરે શાતા થઈ ગઈ ત્યારે તેને સાંભળી આવ્યું કે આજે તારવીને પારણાનો દિવસ છે અને તેને મેં આમંત્રણ આપેલું છે તે તે આવ્યા છે કે નહિ? અને આવ્યા હોય તે તેમને આમંત્રણ પ્રમાણે ભોજન વિગેરેની યોગ્ય સવડ થઇ છે કે નહિ વિગેરે તપાસ કરવા માણસોને ફરમાવ્યું. જ્યારે રાજાએ મા
સોને તપસ્વીને અધિકાર પૂજ્યો ત્યારે તે સઘળા આશ્ચર્ય પામી ગયા કારણકે તે સઘળા, રાજાએ તપસ્વીને આમંત્રણ આપેલું જાણતા નહોતા તેમ તે મહાન તપસ્વીને પ્રભાવ તથા તપશ્ચર્યા કેટલી ઉતમ છે તે પણ તેઓ જાણતા નહેતા અને રાજાને ધીરે વ્યથાની પણ ગરબડ હતી તે સઘળાં કારણે આવેલા તપસ્વીને તેઓએ આહાર આપવાનું તે દૂર રહે પણુ આદર પણ આ નહોતે તે વાત જ્યારે રાજાને કહી ત્યારે રાજાના મનમાં હવે
Page #22
--------------------------------------------------------------------------
________________
૫૮
બુદ્ધિપ્રભા.
ગયો હતો અને હવે તેણે બીજે જવાનું માંડી વાળો પારણું કર્યા વિના જ બીજ માસના ઉપવાસ કરી લીધા હશે. આવેલા અતીથિને આદર આપવો એ સજજનતાનું લક્ષ છે પણ આમંત્રણથી લાવેલા ને તે વિશેષ પ્રકારે ભક્તિ કરી સંત જોઈએ, તેમાં પણ સંસારથી વિરક્ત અને મહાન તપસ્વીને આમંત્રણ આપેલાને કેવી રીતે આદર આપવો જોઈએ તે તે આમંત્રણ કરનાર કે વિદ્વાન માણુસજ જાણી શકે છે પણ અજાણ્યા અને કમ બુદ્ધિના રાજ્યના નકશે તે કેવી રીતે તેનું મહત્વ સાયવીશકે? માન આપવાનું કે આદર આપવાનું તે દૂર રહે પણ સામાન્ય ભીક્ષુક માફક પણ જો તેને ખાવાનું આપ્યું હેત અથવા જમવા બેસાડ્યો હેત અને દૂધ પાકાદ શ્રેષ્ટ ભજનને બદલે સાદું ભોજન બાજરી જુવારને રોટલો પણ આપ્યો છે. તે ઘણું સારું થાત કારણ કે એક એક માસના નિરંતર ઉપવાસ કરનાર ને મારા પ્રમાદથી એક માસના ઉપવાસના પારણાને દીવસે જે પારણ નહિ થયું તે સામટા બે માસના ઉપવાસ થશે તે તેમને શરીરે અત્યંત અશકતતા થશે તે ભવિષ્યમાં તેમની પ્રતિજ્ઞાનો નિર્વાહ થતી મુશ્કેલ થશે, વળી સુધાવેદની સહન ન થતાં અને પ્રતિજ્ઞા તોડી ન રોકાવાથી તેમના મનમાં ખેદ થશે અને કોધ ઉત્પન્ન થશે તે તેમની સમાધિમાં ભંગ થશે તે સધળાને દેષિત હુંજ થઇશા. મારા જેવો જગતમાં દુર્ભાગી કાઈ નથી કે જેણે અનાથ એવા દ્વીજપુત્રની દયા લાવવાને બદલે તેના ઉપર અતિનિંદનીય બાળ ચણા ચલાવીને અપમાન કરાવી, માર મરાવી, બુરા હાલે વનવાસ કરાવ્યો અને એકતમાં ઘોર તપશ્ચર્યા કરનારા, પરમેશ્વરની ભકિત કરનારા અને આમ રમતામાં લીન થએ. લા વૈરાગ્ય દશાએ રંગિત થએલાની સમાધિ તોડાવી પ્રતિજ્ઞા ભંગ થવાના કારણુરેપ થયો છું. એ મહાન પાપથી મારી ભવિષ્યમાં દુર્ગતિ થવાની છે તે તે દૂર રહે પણ અહીં પણ એ તપસ્વીની સમાધિ નષ્ટ થતાં ક્રોધ ઉત્પન્ન થતાં આ અપરાધની સાથે મારે પૂર્વે ને અપરાધ પણ યાદ આવતાં તેની શિક્ષા થવા માટે મને શ્રાપ આપશે તો આ ભાવમાં પણ અત્યંત દુઃખ પામીશ અથવા તેના પ્રગટ થએલા ક્રોધાગ્નિથી ત્યાં રહે રહે પ થોડીવાર સુધી રાહ જોઈ તેજ્યુશ મૂકી મને બાળી નખશે. રાજાનું અંતઃકરણ ધણું કેમલ હતું. શત્રુ પ્રાયે જો કે તે સૂર્ય માફક અંત નિષ્ફર પ્રતાપનાં કીરો ફેંકતે હતા પણ પૂજ્ય પુરૂષો ઉપર તેની અત્યંત ભક્ત હતી. તેમ સુબુદ્ધિવડે પોતાની ભૂલને સારી રીતે જોઈ શકતો હતો. ગરીબોના, અપંગોના, અનાથોના દુઃખોથી તેનું અંતઃકરણ વારંવાર પીગળી જતું હતું. કોઈ પણ માણસ સૃષ્ટિમાં ભૂખે ન સુએ તેને માટે તેણે પૂરતી તજવીજ રાખી હતી. તે કૃપાનિધાન મહીપાળ મહાન તપસ્વીને ભૂખ્યા રહેવાદે એ બનવું જ અશક્ય હતું પણ પોતાના પ્રમાદથી અને પછી શરીરમાં શૂળની અશાતાથી પારણાનો દિવસ વીતી જવા આજે હતો અને તેના શરીરે જ્યારે શાતા થઈ અને ભાન ઠેકાણે આવ્યું અને વિચાર કરવાને વખત મળે ત્યારે પાછો પહેર વીતી જવા આવે તો તેવા વખતે જવાથી કોઈ ફાયદે થાય તેવું નહોતું કારણકે જતાં રાત્રિ પડી જાય અથવા જોરથી રથ ચલાવી જાય તે તપસ્વીને પાછા આવતાં રાત્રિ પડી જાય અને તેવા તપસ્વી ને રાત્રિએ ભજન કરવાનું કે બહાર જવાનું અનુચિત હતું તેથી રાજાએ તે દિવસે અતિ ઉલટ છતાં પણ પ્રતિકુળ કારણોથી બીજે દિવસે પ્રાત:કાળે તારી પાસે જવાનું નક્કી કર્યું હતું.
ઉત્તમ પુરૂષોને પણ જ્યાં સુધી કેવળજ્ઞાન પ્રાપ્ત ન થયું હોય ત્યાં સુધી શ્રત કેવળ
Page #23
--------------------------------------------------------------------------
________________
સમરાદિત્યના રાસ ઉપરથી,
૫૮
એટલે સિદ્ધાંતના પાર પામેલા આચાર્ય ભગવંતોને સઘળું જ્ઞાન હોય છતાં પણ પ્રમાદને વશ થાય ત્યારે તેમની પણ ભૂલ થઈ જાય તે પછી સામાન્ય જ્ઞાનવાળાની ભૂલ થાય તેમાં શું નવાઈ છે ! પણ મુખ્યતો એ જોવાનું છે કે જ્યાં સુધી તે ભૂલનું સમાધાન ન થાય અને તે ભૂલથી જેનું નુકશાન થયું હોય તેની સમાધિ ન કરાવાય ત્યાં સુધી ભૂલ કરનારને નિદ્રા પણ આવતી નથી અને પથારીમાં તરફડીયા મારવાં પડે છે તે પ્રમાણે એ ગુણ રાજાએ આખી રાત્રી જેમ તેમ કાઢી. સવારમાં તપાવીઓના રથાનમાં આવી તપસ્વીઓના દર્શનનો લાભ લીધે અને તાપસેનાનાયકના ચરણમાં મસ્તક નમાવી વારંવાર પોતાને અપરાધ યાદ કરી ક્ષમા માગતા હતા અને મુકતા હારના ઉજવળ મુકતા ફળ સદશ અસુિ તેની આંખમાંથી તપસ્વીના નાયકનાં ચરણ ઉપર ટપકતાં હતાં. શિષ્યના કહેવાથી જો કે ગુરૂજી જાણતા હતા તે પણ રાજા આટલો બધો પશ્ચાત્તાપ શા માટે કરે છે તેનું ગુઢ રહસય જાણવા માટે તેને ધિર્ષ આપી હકીકત પૂછવા માંડી ત્યારે રાજાએ છાતી કાર કરી રવું બંધ કરી પોતાના મંદવાડને અને પ્રમાદનો અધિકાર કહી બતાવ્યો અને તેની સાથે પોતાના પ્રમાદથી મહાન તપસ્વીને થએલું અસમાધિનું પણ કારણ કહી બતાવ્યું પણ જ્યારે તપસ્વીના બે માસના ઉપવાસનું વર્ણન કહેવા માંડયું ત્યારે તેની છાતી ભરાઈ આવી અને મહા મહેનતે સઘળી હકીકત પૂરી કરી. રાજાના પૂર્ણ પશ્ચાત્તાપથી તથા તેની આંખમાં આંસુના અતિ દયાજના દેખાવથી ગુરૂનું હૃદય પણ પીગળી ગયું અને રાજાને દિલાસ આપવા છતી કઠણ કરી કહ્યું કે હે ઉપેન્દ્ર શેય ન કર. પ્રમાદ છદમરતને લાગેલોજ છે અને મંદવાડમાં થયેલી ભૂલ ગણતરીમાં લેવાતી નથી માટે તેમાં તારો દોષ નથી પણ તારા લીધે તે તપસ્વીને બેવડી તપશ્ચર્યાને મોટો લાભ થાય છે. તેમ તેની સમાધિમાં કે પ્રતિજ્ઞાને કશો પણ બાધ લાગવાનો નથી. શુદ્ધ અને સરળ હથથી તપસ્વીઓના નાયકે રાજને દિલાસે આવ્યો હતે. તથા શિષ્યના કરેલા રાજા સંબંધી અપરાધની ક્ષમા શિષ્ય તરફથી ગુરૂએ રાજાને આવા છતાં ભૂપાળનું મને સંતોષ પામતું નહેતું ઉલટું તપસ્વીના ઉત્તમ લક્ષણથી અને પોતાના પ્રમાદી વર્તનથી વધારે વધારે ખેદ રાજાને થતો હતો જયારે કોઈપણ રીતે રાજા માનતો નથી તેમ તેની ઉદાસી દૂર થતી નથી અને પિતાના ચરણમથી મસ્તક ઉઠાવતા નથી ત્યારે તાપસ નાયકે રાજાને પૂછયું કે તારૂં મન કેવી રીતે તેણી થાય તે કહે ત્યારે રાજાએ પિતાનો ભાવ પ્રકટ કર્યો કે તે તપસ્વી મહારા હાથથી જ્યારે પારણું કરશે ત્યારે મને સંતોષ થશે. ત્યારે ગુરૂએ તે રાજાનો પૂર્ણ ભાવ અને અત્યંત પશ્ચાતાપ લે ત્યારે તે સંબંધમાં તપસ્વીને શિષ્યની સલાહ લેવા માટે બોલાવ્યો. બાળકોએ માતા પિતાની, પત્નીએ પતિની, અને વિદ્યાથીએ અધ્યાપકોની તથા પ્રજાએ રાજાની, આશાશારીરના છત્ર માફક સ્વીકારી લેવી જોઈએ ત્યારે આવો મહાન તપસ્વી શા માટે ગુણના વચનને ઉલંઘે !
શિષ્ય અને ગુરૂ બંને પોતપોતાનું મહત્વ જાણી લેવાને યોગ્ય હોવાથી રાજાને સંતોષ કરવા સુધેિ તે સમયે તે વાત અંગીકાર કરી અને રાજાને બંને એ વિચારીને કહ્યું કે હે મહા ભાગ! તું ખેદનકર, તારા ઉપર કિંચિત પણ કાધ કે દેવ નથી પણ તારી ભક્તિ તથા વિનયથી સંતોષ પામી તને સંતોષ થશે તેવી રીતે પારણું આવતી વખતે ત્યારે ત્યાં થશે આ પ્રમાણે ગુરૂશિખે તેને સંતોષથી જ્યારે રાજાનું આમંત્રણ તપસ્વીના પારણા માટે
Page #24
--------------------------------------------------------------------------
________________
હિપ્રભા.
સ્વીકાર્યું ત્યારે તેને કાંઈક શાંતિ થઈ અને મસ્તક ઉચું કરી બંને ગર શિષ્ય તરફ વિનયથી અંજલિમસ્તકે લગાવી કહેવા લાગ્યો કે મારે ઉદ્ધાર કરો તમારા હાથમાં જ છે એમ કહી ફરી નમસ્કાર કરી રાજા પિતાના સ્થાનકે આવ્યો. રાજા કે ઘેરે આવ્યો હતો તો પણ પૂર્વની માફક તપસ્વી સાથે થયેલી વાત તથા તે તપસ્વીને આપેલું આમંત્રણ પ્રમાદથી પરિવારને કોઈને પણ કહ્યું નહીં તેથી ફકત ગુશિષ્ય અને રાજા સિવાય તે કોઈ જાણતું જ નહતું તેથી રાજાના માણસેને પણ તે વાત બીલકુલ જાણવાનો પ્રસંગ મળે નહિં.
दयानुदान के देवकुमार.
(લેખક. પુંડરીકમ, સાણંદ) (અનુસંધાન અંક દામાના પાને. ૧૩ )
પ્રકરણ ૯ મું.
જ્યાં દુઇ વૃતિ વસ કરવા કર્મ કાંડ રચાય છે;
ત્યાં કે શું આ છે ? કોણ છું ? એ શિષ્ટતા ભૂલાય છે. શું પ્રભત સિંહનું રાજતંત્ર આવુંજ હશે. જેમાં જોઈએ ત્યાં આવાજ બનાવે નજરે રેખાય ! આ શું ? અત્યારે પિલીસના આવા ચોકી પહેરા વચ્ચેથી ગુપ્ત રીતે પસાર થનાર આ કો યુવાન નર છે. શું તેને ખબર નથી કે આ કુમારશ્રી દેવકુમારનું આલય છે? ખરેખર એમ છે. જો એમ ન હોય તે તે આટલી બધી જબરી હિમત ધરેજ નહિ ! વાહ! જુઓ આ એણે ઘો* ને ઘા કર્યો. કેવી સપાટાબંધ ઘ ચેટી ગઈ. જુઓ તે સડસડાટ ઉપર ચઢી ગયો. શું આ સુઅરને કોઈની દહેશત નથી. કેવો પાપી ! પાછો બારીમાં પેઠે ! મહાલપમાં કોણ છે ? મહાલયમાં એક જયમાલા ને તેની દાસી બેજ છે. દાસી ઘસઘસાટ ઉઘે છે. જયમાલા લમણે હાથ દઈ શું વિચારે છે ? કેમ તેનો વેણું છુટો છે ? કેમ પાપચાં પુલી ગયાં છે ? અરે ! તેને વસ્ત્રનું પણ કયાં ભાન છે ? શું આટલા બધા દહાડા દેવકુમારને શક હેપ ? વળી કયાં એણે આ દુનીઆનો સદેવને માટે ત્યાગ કર્યો છે. પાંચ પર ૫ણ તે આ સિન્દુરા નગરમાં આવશે.
પધારે પ્રાણનાથ પધારે ” આમ બોલતાં વેંત જયમાલા આવેલ પુરૂષ ને વળગી પડી.
શાખા. શાબાશ. આહા, કે અનહદ પ્રેમ છે. રાત્રી ભર માર્જ સ્મરણ કરતી લાગે છે. ” આવેલ માસે વિચાર્યું. બિરાજે ? બિરાજે ! હું આપના પાદપૂજન કરૂં.” જયમાલાએ કહ્યું,
. પહેલાંના વખતમાં ચોર લેકે ચંદન ઘો રાખતા. તેની પૂછડીએ દોરી બાંધી પા
Page #25
--------------------------------------------------------------------------
________________
દયાનું દાન કે દેવ કુમાર.
૧
જ ધી.” • પટેલ પિ !”
અત્યારે આમ એશઆરામ કરવાનો સમય નથી. સવાર સુધી જે અહિ રહીમ તે પર પૂરી મુશ્કેલી. માટે વધારે સુખ કરતો એજ છે કે આને અહિથી ઉપાડી ચાલતાં થવું. પણ એ શી રીતે બને ? જો બન્ને જણને ભાર મીલશે ? કદાચ પડીએ તે શી રહ્યા ! પણ ઘાનું શું કામ છે. દેરીને આભારી સાથે બાંધીશું એટલે બસ. હા, હા, યાદ આવ્યું. આ બાજોઠ કે સુન્દર છે. તેનેજ ઉતાર્યો હોય તે બહુ સુગમતા પડે. એથી જયમાલા બે ભાન અવસ્થામાંથી જાગ્રતાવસ્થામાં આવશે પણ નહિ ને આપણું કાર્ય સધાશે–ચાલ એમજ કરૂં. જોતજોતામાં યુક્તિપૂર્વક બાજોઠ નીચે ઉતાર્યો. દાસી તે પડી પડી ઘોયા સિવાય બીજું કંઇ કામકાજ નહોતી કરતી. વાહ, કેવી સફાઈથી બાજોઠ નીચે ઉતાર્યો. વળી નીચે કણ ઉભું છે! એ પણ કોઈ પુરૂષવેશમાં સુન્દરાંગનાજ લાગે છે. જુઓ, એ ચોર પણ નીચે જ હતો. બિચારી જયમાલા તે પતિવ્રતમાં તલ્લીન છે. તેને નથી મહેલની ખબર કે નથી બાજોઠની ખબર.
“ ચાલો કામ કતેહ ?” પુરૂષે કહ્યું. “ વાર છે હજી ફતેહને! સ્ત્રીએ ઉત્તર આપે. “ અરે હવે શી વાર છે. બોલ કયાં લઇ જશું ?” પુરૂષે પૂછ્યું,
મને લાગે છે મારે ત્યાં હમ રખાય તે ઠીક. ” સ્ત્રીએ કહ્યું.
ગાંડી છે? તારૂં ને મારું કયાં જુદું છે. બંગલે રહેજે ને કહેજે કે મને આપની દાસી તરીકે રાખી છે. ” પુરૂષે કહ્યું.
“ વાફ હું દાસી ! શાબાશ, પિતાના પગ પર કુહાડી કે ” બીએ ગાર કહાડયા.
“ એમ કાંઈ દાસી કહે દાસી નહિ થવાય. લે ત્યારે કહે તારા સિવાય એની પાસે રહેવાને કોણ લાયક છે ? પુરૂષે પ્રશંસા કરી.
“ ત્યારે શું મારે એની પાસે રહી એની સેવા ઉઠાવવી?” સ્ત્રીએ પુછયું.
પણ તે કયાં સદૈવને માટે છે. ” “ અરે; પણ આખા જન્મારાનું મેણું રહેને ?” “ વાહ ગડી વાહ, તું બહુ આગળ પાછળનો વિચાર કરે છે,
એ તો ઠીક પણ એને રાખવી શી રીતે. બધાય દહાડા કંઈ ગુપ્ત રખાશે ને કદાચ જે દેવકુમાર આવશે ને તપાસ કરશે તો પછી આપણી શી દશા?” સ્ત્રીએ પુછયું.
મારે તે એવો વિચાર છે કે આ રાજ્ય છોડી આપણે ત્રણે જણ કોઈ પરરાજ્યમાં જતાં રહીએ. ભગવાન કૃપાએ આપણી પાસે દ્રવ્ય પુષ્કળ છે, ત્યાં જયમાલા પણ ઠેકાણે આવશે. ” પુરૂષે કહ્યું.
શી રીતે.” “ હેરાનું રાજીનામું આપું.” જ પણ આમ એકા એક રાજીનામું આપવાથી રાજાને આપના તરફશકશે. ”
એવું ન બને કારણુ રાજા જાણે છે કે જયમાલા કદાચ ન હોય તો તેના પતિ
Page #26
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા. “હા હવે આપણે બહુ સમય ગયે. આપણે કયે રસ્તે જઈશું. પહેરીગર તે નહિ મળે ને ?” સ્ત્રીએ પુછ્યું.
“ રસ્તો બહુજ ગુપ્ત છે. મારા સિવાય એક પણ પહેરીગર ત્યાં ભાગ્યેજ રહે છે. આ પણે આટલે સુધી ફતેહ પામતાં આવ્યાં છીએ તો આગળ પણ ફતેહજ સમજવી.” પુરૂષ વિજયનું ભવિષ્ય કહ્યું.
જુઓ પણ હવે કંઈ ચેતન થઈ. ચાલ ઉપાડે જલદી આખે બાડજ પાલખી. માં મૂકે. ” સ્ત્રીએ કહ્યું,
બને જણે પાલખી ઉપાડી ને પૂરજોશમાં ચાલ્યાં. માર્ગ બહુ ગુપ્ત છે એટલું જ નહિ. પણ એ ગુપ્ત માર્ગ પર આ પુરૂષની જ સતા છે.
જુઓ જુઓ પેલું સામે કોણ ચાલ્યું આવે છે !” સ્ત્રીએ પૂછ્યું. મારા સિવાય આ કાળી રાત્રીએ ગુપ્ત રાજ માર્ગ પર ચાલનાર કેશુ?” કોઈ રાજવંશી લાગે છે. ”
છે તે રાજવંશી પણ હશે ” “ મયસિંહ તે નહિ કે ?
ખરેખર એવું જ લાગે છે. શિકર નહિ લાવ કયાં છે મારી તરવાર કાંતિ એ નહિ ને કાં તો હું નહિ ?”
કયાં છે તરવાર ! અત્યારે તરવાર કેવી !” “ કેણુએ વગર પૂછ્યું રાજમાર્ગ પર ચાલનાર ?” પુરૂષે પુછયું.
“એ તે હું સનાધિપતિ મલસિંહ.” પ્રતિઉતર મળ્યો. એટલામાં તે મયલસિંહ નજીક આવી પહોંચ્યો ને બોલ્યા “ કણ ગજરછ ! આ પાછળ સ્ત્રી જેવું કોણ છે ? આ શું ?” એમ કહી પડદો ઉધા.
રે, રે ગજરછ ! આ કેણુ જયમાલા તમારી પાસે કપથી ?” મયલે પ્રશ્ન પુછો.
ગડબડ નહિ. કોઈ કાફિર લઈ જતા હતા તે છોડાવી છે. જાણે છે કે આ ગુપ્ત રાજમાર્ગ પર મહોરો પહેરે છે. ” ગજરજીએ ખુલાસો કર્યો.
“ ક્યાં લઈ જાઓ છે !”
હાલ તુરત તે મારે ત્યાં પરંતુ સહવારે રાજ્ય દરબારમાં જાહેર કરશું.” ગજરજીએ કહ્યું.
" કેમ ? આ લટકુડી જેવું કશું લાગે છે ?” “ હા હું તેજ,” લટકુડીએ ઉત્તર આપ્યો.
ઓહ તું અહિ કયાંથી ?” તે પણ હોય સંસાર વ્યવહાર છે ને ?” ગજરજીએ કહ્યું.
ગજરછ ! ત્યારે તમને જયમાલા હાથ નથી લાગી પરંતુ તમેજ આણી છે. નહિ તે લટકુડી તમારી પાસે કયાંથી હોય ?” મયલસિંહે પ્રશ્ન કર્યો.
નહિ, નહિ સાહેબ, આપના અનુમાનમાં ભૂલ થાય છે. હજી લઈ જનાર હરામખોકોને તે પકડવા છે. જયમાલાને મૂકી દે આપની પાસે જ આવવાનો હતિ. ” ગજ
Page #27
--------------------------------------------------------------------------
________________
દયાનું દાન કે દેવા મારે.
-
ગજરછ ! એમ હાથથી જાઓ માં ? મારા આવાસ અહિ નજીક છે માટે ત્યાં જ જયમાલાને મૂકે. પછી તમારી મરજી હોય તે ચરેહરામખોરોને પકડવા જાઓ. ” માલે કહ્યું.
એમ કેમ ? “ કારણ કે અત્યારે જયમાલાની રાજ્ય દરબારમાં બહુ કિંમત નથી.” નાપતિ એ ખુલાસો કર્યો.
“ હિંમત નથી તેથી કંઇ કુમારની સ્ત્રી મટી જશે ! ” હા તેવું જ છે. હવે કુમાર ક્યાં એનું મેદ્ર જેવા છે?”
ત્યારે કે જોશે ?” છે કે મારા તારા જે ?” “ વાહ, તમેય મારા જેવાજ વિચારવા લાગે છે. ” “ માટે જ તમે બને જયમાલાને ઉપાડી લાવ્યા છે કેમ ?” “ હાજી, પણ વાત ગુપ્ત રાખશો સાહેબ !”
જે મારે ઘેર જપમાલા પહોંચશે તે વાત ગુપ્ત રહેશે, નહિત સવારમાં તમાશ બેની પૂરેપૂરી ફજેતી. હું કોણ ? સેનાપતિ ! જાણે છે કે દેહાંત દંડની શિક્ષા પણ મારાજ હાથમાં છે. ” સેનાપતિએ કહ્યું.
છે એમ કે ?” “ હાજી. રાજ્યમાં કેલ્શિ રાજ છે તેની તમને નહિ ખબર હોય કેમ ? ” “ કેણ રાજા છે ? ”.
આ તમારી પાસે ઉભે છે તે. પ્રજતસિંહ તેજ હું એમ સમજે.” મમલે કહ્યું. સમજાયું ! પણ આથી આપ શું કહેવા માગે છે. ” ગજરજીએ પૂછ્યું. હજી મારે કહેવું તમે સમજયા નથી ?” નાજી. ” જ ખરેખર તમે કોટવાલના હોદા માટે ના લાયક છે. ” “ માર કરો, ને સમજાવો. ” " જે ઈછાએ જયમાલાને તમે ઉપાડી લાવ્યા છે તેજ ઈચ્છા મારી છે એમ સમજે.”
એ મારી પ્રથમની કબુલાત છે. ”
“ ત્યારે આ પરીવાર પણ યાદ રાખજો કે જે વાત ટશે તે સિંદુરની સીમ ભારે થઈ પડશે ને જે નહિ છૂટે તે સેનાપતિની પદવીની કવચિત આયા રખાશે. ” મમલે કર ને આશા ઉભયનું સાથે દાન કર્યું.
હવે ગજરછને, જયમાલા મયલસિંહને ત્યાં મૂક્યા સિવાય છુટકે નહોતો કારણ કે તે બે રીતે ગુનહેગાર હતે. એકતે તેણે લટકડી સાથે રહી શિષ્ટતાનો ત્યાગ કર્યો હતો, ને બીજુ જયમાલાને દુષ્ટ વાચ્છનાની તૃપ્તિ અર્થે છેતરી–પકડી-હતી. આથી હાલ તુરતને માટે સેનાપતિને વશ રહેવું તેજ એણે એગ્ય ધાર્યું. અગર જે સેનાપતિ કેવી અશુભ વૃત્તિને છે તે વાચક જાણે છે છતાં અત્યાર સુધી ગજરછમાં તે તેના વિષે બહુ પવિત્રતાનો મત હતે.
Page #28
--------------------------------------------------------------------------
________________
૩૮૦
બુદ્ધિપ્રભા
વાયા.
SELF PRAISE.
હું લેખક, શંકરલાલ ડાહ્યાભાઇ કાપડીઆ. ) પર પરિશુતિસે નામ ધરતહે ફરત કરત દ્વેષ રંગી. રાય રંગી એક ર્ગી હાવે તખ હાવત નીજ સંગી, ચૈતન ( શ્રીમદ્ બુદ્ધિસાગરજી ) આપણે ઐકિ ચૈતન્ય સૃષ્ટિ સંબંધી વિચાર કરીશુ તે આપણને દરેકે દરેક સ’સારી જીવ આત્મિક spiritual અને પુગલિક Material શક્તિથી અભિન્ન જારો. હવે આ છે શકિતમેને ઉપરના લેખની સાથે શા સખધ છે, તે કેવા લક્ષણને ભજે છે, તે દરેકમાં કેવું સામર્થ્ય અતભવે છે, કઈ ત્યાજય છે અને કઇ (ચકિત) આદરણીય છે વિગે. રેનું ટુંકાણમાં સ્પીકરણ કરવાની અગત્યતા હાવાથી પ્રથમ હું તે બાબત પરત્વે વૃદૅનુ લક્ષ્ય ખેંચુ છું.
ચક
આત્મા કહેા કે ચૈતન્ય કહા, તે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્યના ગુણૅ કરી વિશિષ્ટ છે. પુદ્ગલ વર્ણ, ગંધ રસ, અને સ્પર્શ ગુણેકરી સહિત છે. આત્મા અદ્રશ્ય invisible છે ત્યારે પુદ્ગલ દ્રશ્ય Visible છે. આત્માના ગુણાથી ઉત્પન્ન થતું સુખ શાવતુ overl• asting અર્થાત્ અવ્યાબાધ છે અને જેમ જેમ તે ગુણો ખીલે છે તેમ તેમ જ્ઞાનના સ્વયં પ્રકાશ વધતા ને વધતા જાય છે ત્યારે પુદ્ગલથી ઉપજતું સુખ-ક્ષણિક momentary છે અને તે સુખેાની પરિસમાપ્તિમાં પણ અંતે નિરાશા ઉદ્ભવે છે. પુદ્ગલના પુ કરવાના, પાન, સડન, વિધ્વંસ સ્વભાવ છે ત્યારે આત્માના ગુણ ચિરસ્થાયી અને વૃદ્ધિને ભજનારા છે. ગ્માત્મા જ્ઞાન, દર્શન, ચર્ચારીત્ર અને વીર્યના પોષ યુકત છે પુદ્ગલ પરમાણુરૂપ છે. આ દુનિયામાં જે કંઇ આપણે દ્રશ્ય રૂપમાં અનુભવીએ છીએ તે સધળું પુદ્ગલને આભારી છે. આવી રીતે ચૈતન્ય શક્તિ અને પુલિક શકિતના ભિન્ન ભિન્ન ગુણ્ણ છે. જેવી રીતે સુવષ્ણુ અને કીટ મૂળ સ્થિતિમાં સાથે ઉદ્ભવેલાં હોય છે, તેમને જેમ અનાદિકાળના સબંધ યેાજાયલા છે તેવીજ રીતે દરેક સસારી જીવાના આત્મા અને પ્રકૃતિના પણુ અનાદિકાળના સબંધ છે. જેમ કીમીગરે કોઢમાંથી સુવણૅ રજને ભિન્ન કરે છે તેમજ મહામાયાગીઓ-મુમુક્ષુઓ-જ્ઞાનેશ્વરીએ આ પ્રકૃતિના સ્વરૂપને આત્માથી ભિન્ન કરે છે. આ સબંધમાં મર્હુમ સાક્ષર કવિ ડાહ્યાભાઈ વાલસાજી કહે છે કે;-- કાઇ સંત વીલે જાણી ભાઇ એ વાત છે ઝીંણી, પાણીમાંતા દુધ ભેલાણું, પામી જાશે હઁસીઊ કા મોટા કુહાડા કાંઈ ન કાપે, લાટુ કાપે છીણીી કાઇ, વેલ્યુમાંતે ખાંડ વેરાણી, વીણી કાઢે કીડીદ જ્ઞાની ઝધડે ગાથાં ખાતાં, શુદ્ધે શિવપદ સાધીયુ -—ા ઇ.
કાર્ય.
આ મુજબ પ્રકૃતિના વિલક્ષણ સ્વરૂપને આત્મા એ--સ ંત-મહતા આત્મસ્વરૂપથી નિરાળુ કરે છે કારણ કે આત્મિક ગુણે સદા આદરણીય છે અને પુગલિક સદા રાજ્ય છે. પુદ્ગલ, માયા, પ્રકૃતિ એ સધળા સમાન અર્થ વાચક પર્યાય છે. વાસ્તવિક રીતે આપણા
....
....
-
.....
Page #29
--------------------------------------------------------------------------
________________
આમ લાધા.
૧૮૧
તાથી કેવળ અબાધ્ય છે. આ પ્રમાદ અને પાપની દુનિયામાં તે કેવળ શુદ્ધ નિશ્ચયથી નિષ્પાપ અને નિર્મળ છે. વાસ્તવિક રીતે નિપાપપાસું-સત્યસ્વરૂપ આત્માને ધર્મ છે પરંતુ તે નિષ્પા૫પણાના ધર્મને છીપમાં રૂપાની બ્રાંતિની પડે અને રજજુમાં સર્ષની મેં ભ્રમથી આપણે વ્યવહારદશામાં આપણા શરીરમાં લગાડીએ છીએ. શરૂઆતમાં હું આટલું પ્રાસ્તાવિક કહી હવે મારા લેખના મળ ઉદેશ પરત્વે વાચકવૃંદનું લક્ષ ખેંચુ છું. હલકામાં હલકા પ્રાણીથી માંડીને ઠેઠ ઇદ્ર સુધી સી ખુશામત પ્રીય હોય છે. સ્વપ્રશંસા વહાલી લાગે છે. દરેકે દરેક જણ ખુશામતના દાસ છે. દરેક જણને પોતાની પ્રશંસા કરાવવાની ઈચ્છા હોય છે. દરેક જણને વાહ વાહ કહેવડાવવાની અને શાબાશી મેળવવાની અભિલાષા હોય છે. દરેક જણ પિતાના સંબંધમાં ઉચે મત ધરાવવામાં ઈચ્છા રાખે છે. તાપમાં તપેલા આદમીને જેમ છાયા શીતળતા આપે છે તેમજ ફાવે તેવા દુઃખમાં પણ મનુષ્ય ને પોતાનાં વખાણ થતાં સાંભળે છે તે તેને પણ ઘડીભર આનંદ થયા સિવાય રહેતો નથી. જે કોઈ મનુષ્ય કંઈ કામ કરતે હશે ને તેના કામના માટે આપણે તેનાં વખાણ કરીશું ને તેને કહીશું કે શાબાશ, શાબાશ, શાબાશ, ધન્ય છે ધન્ય છે, ખમા ખમા, ઘણું ઘણું જીવો આવી રીતના તેના કામ કર્યા બદલના પ્રત્યુપકારમાં આપણે શબ્દોચ્ચાર કરીશું તે તેને સાકર સમાન પ્રોય અને દાક્ષ સમાન મીઠા લાગશે અને એકદમ પ્રેમતરંગના આવેશમાં આવી જશે. ધોડા, હાથી, શ્વાન વિગેરે પ્રાણીઓને પણ જો આપણે તેમની પીઠ થાબડીશું ને કહીશું કે શાબાશ બેટા શાબાશ, તે તે પ્રાણીઓ પણ ગેલ કરવા મંડી જશે અને પ્રેમના તેરમાં આવી જશે. કુતરાઓ પંછડી હલાવશે, ઘોડાઓ ખાંખારશે. હાથીઓ મદોન્મત્ત થશે. આવી રીતે પ્રાણું વર્ગને પણ સ્વપ્રશંસા-ખુશામત પ્રીય હેય છે.
મુદ્રમાં શુદ્ધ આદમીને પણ જેને આપણે સારું લાગે તેવા શબ્દો કહીશું –તેનાં વખાણ કરીશું તો તે પણ આનંદના ઉછરંગમાં આવી જશે. દેવતાઓની પણ જે સ્તુતિ વંદન કરીશું તે તેઓ પણ પ્રસન્ન થશે અને આપણી સેવા બજાવવા તત્પર થઈ જશે. ગધેડાને પણ જો હાથ પંપાળી શાબાશ શાબાશના પિકાર કરીશું તે તે પણ મસ્તાન બની જશે
અને ખુશનુમાં આવી જશે. આવી રીતે સારી આલમમાં સર્વે ઐહિક દુનિયાની લાલસાને બિસ્ત જીવો ખુશામત-સ્વપ્રશંસાને પ્રીય ગણે છે અને ખુશામતનું દાસપણું સ્વીકારે છે. આવી રીતે સંસારી જીવો આત્માના નિષ્પાપપણા-સત્યસ્વરૂ૫૫ણુના ધર્મને ભ્રમથી વ્યવહાર દશામાં પ્રકૃતિના-દેહના ધર્મમાં લગાડે છે. જ્યારે મને હમારા સત્ય સ્વરૂપને સ્વાનુભવ થશે ત્યારે પછી તમે આ શુદ્ર શરીરની મહત્તા મેળવવાની ખાતર કદ વળખાં મારશે નહિ. તમે આ શુદ્ર શરીરને માટે દંભ કરવાનું કદિ પસંદ નહિ કરો, આત્માને મહિમા શરીરમાં આરોપણ કરવાની અને શરીરના પ્રકૃતિના વિકારાદિ ધર્મ સત્યસ્વરૂપ આમાના ધર્મમાં કલ્પવાની આપણે ભૂલ કરીએ છીએ. આ ભૂલ, ભ્રાંતિ અને અજ્ઞાન-અવિઘા એ આ યુવક શરીરનો મહિમા વધારવાનું જ કારણ છે. હું મોટો ગણાઉં. સર્વોપરી ગણુઉ. સર્વત્ર મારો અમલ ચાલે. સર્વ દિશામાં મારી કિર્તિનાં બણગાં ફૂંકાય, સર્વ મને માન આપે હું બેલું એજ પરમેશ્વર બેલ્યા તેમ મારા શબ્દ અધર હવામાં ન ઉડી જતાં તેને તાત્કાલીક અમલ થાય આવી રીતની સંસારરસ્ત પ્રાણીઓને પોતપોતાની શક્તિ મંગો અને સ્થિતિના પ્રમાણમાં સ્વપ્રશંસા કરાવવાની અભિલાષા પ્રાપ્ત થાય છે. હવે
Page #30
--------------------------------------------------------------------------
________________
૩૮૨
બુદ્ધિપ્રભા,
જે મનુષ્યો દુનિયાદારીના અંગે સ્વપ્રશંસા કરાવવાની ઈચ્છા રાખે છે તે વસ્તુતઃ કોની પ્રશંસા કરાવે છે તે વિષે વિચાર કરો આ સ્થળે ઘણોજ અગત્યને થઈ પડશે. એટલું વાસ્તવિક રીતે આપણે કબુલ કરીશું કે “ પ્રાણજીવનને ઘોડે” એટલે ઘોડાનો માલીક પ્રાણજીવન છે પણ પ્રાણજીવન તે કંઈ ઘેડે નથી. મોહનલાલની પનસીલ એટલે પિનસીઅને માલીક મેહનલાલ છે પણ મોહનલાલ કંઈ પિનસીલ નથી. તેવીજ રીતે અમુલખને કોટ એટલે કેટનો માલીક અમુલખ છે પણ કંઇ કોટ એ અમુલખ નથી, બન્ને ભિન્ન ભિન્ન વ્યક્તિ છે. તેવી જ રીતે તમારા કાન પકડીને કોઈ તમને પૂછે કે બેલો આ શું છે? તો તમે તરત કહેશો કે તે કાન છેફરી તમને પૂછશે કે આ કાનનો માલીક કાણું છે? તે તમે તરત કહેશો કે હું છું. આવી રીતે તમારા શરીરના કોઈ પણ ભાગ બટકે તમારું આખું શરીર ઝાલીને તમને કઈ કહેશે કે આ કેનું શરીર છે. તે તમે તરત કહેશો કે તે મારું શરીર છે અને તેનો માલીક પણ હું છું. આ ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે તમે આ શરીરના માલીક છે એટલે તમારું શરીર અને તમે કંઇ જુદી જુદી વ્યક્તિઓ છે, તમારું શરીર તે તમે નથી તેમ તો તે તમારું શરીર નથી. Possessor and possessed are quite two different things ગ્રાહ્ય અને ગ્રાહક કોઈ દિવસ એક કહી શકાય નહિ. વાસ્તવિક રીતે તમારે શરીર અને તેની અંદર રહેલે તમારો સ્મામા એ ભિન્ન ભિન્ન વસ્તુ છે. આપણે ઉપર બતાવી ગયા છીએ કે આત્મા, અને પુદ્ગલ-શરીર એ વ્યક્તિએ ભિન્ન ભિન્ન છે, આથી આપણને સ્પષ્ટ સમજાય છે કે પરમાણુવત્ જે જે પ્રકૃતિનાં સ્વરૂપ જેવાકે ખુશામત, દંભ, અભિમાન, પ્રશંસા વિગેરે છે તે આત્મિકના ધર્મો નથી અને તે તદન નકામા અને નિરપગી છે કારણ કે જે પારકું છે તે કદિ પિતાનું થતું નથી. હમેશાં પિતાનું હોય છે તે જ પિતાની પાસે રહે છે. દેહ અત્યારે જેને જેઓ પિતાને માને છે તે પણ અવસાન કાળ પુરો થએ આત્મા છોડી દેઈ ચાલ્યો જવાને.
પર તે પિતાનું નહિ થાશે, જોતાં જાગી જણાશે, ખોબે પટમાં ગુરૂગમ જ્ઞાન, શુદ્ધ તવ પરખાશે.
( શ્રીમદ્ બુદ્ધિસાગર) આપણે જે વાહ વાહ કહેવડાવા માગીએ છીએ, ખુશામત કરાવવા માગીએ છીએ તે જે આપણા આત્માના હિતાર્થે થતું હોય તો તે તે યુક્ત છે નહિ તો પછી તે કેવળ નિષ્પ જન અને નિરર્થક છે.
મારે નહી તે મારું માનવું તે ન્યાયશાસ્ત્રથી પણ ઉલટું કહી શકાય છે. કદિ પારણું તે પિતાનું કહી શકાય નહિ, જગતમાં આજે આપણે જે દુઃખ, ભય, કલેશે, અનુભવીએ છીએ તેનું કારણ પણ તેજ છે નહીતો દુઃખ કલેશ કદિ સંભવી શકે જ નહિ. દુઃખ કલેશ વિગેરેનું ઉત્પન્ન કર્તા અહંભાવ અને મમતા છે અને તે આત્માની અપેક્ષાએ પર છે તેને પોતાના માનવામાં લોકે ભુલોના ચક્રાવામાં પડે છે. જે ચીજ જેવા રૂપે કરી સહિત હેય તેને તતરૂપે ધારવામાં અને કહેવામાંજ ફાયદે સમાયલો છે અને તેને જ જૈન ધર્મ સમ્યગદ્રષ્ટિ કહે છે. તે મુજબ અમલ કરવામાંજ ગર્ભિત સુખ સમાયેલું છે, નહીત વખતે અડનું રોડ વેતરવામાં એટલે એકનું બીજમાં અને બીજાનું ત્રીજામાં એમ મે.
Page #31
--------------------------------------------------------------------------
________________
આમ લાવી,
૨૮૩
એક વખતે એક કટરે એક દરદીને આંખમાં અંજન કરવાની અને પેટમાં ખાવાની દવા આપી. હવે આ દરદીએ ભુલથી જે આંખમાં નાંખવાની દવા હશે તે પેટમાં નાંખી અને પેટમાં નાખવાની દવા હશે તે આંખમાં આંજી આથી પરિણામ એ આવ્યું કે તે અખેિ
અંધ થશે અને પેટનું જઠર બગડયું આથી દરદીને બિચારાને ઘણું જ ખમવું પડયું અને તેની જીંદગી બરબાદ ગઈ અને પિતાની ભુલ માટે પોક મુકી રોવા લાગ્યો, આવી રીતે આપણે પણ આપણા નિષ્પાપ અને સત્ય સ્વરૂપ આત્માના ધર્મને વહેવારમાં શરીર-પ્રકૃતિ-માયામાં લગાડીએ છીએ અને તેને પરિણામે હરેક પ્રકારના કલેશે, ગ્લાનીઓ, દુઃખ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. કેટલાક આ દેહને સર્વસ્વ માને છે, તેનું જ પાલણપોષણ કરવામાં અને ઈદયાદિક વિષયની લાલસા તૃપ્ત કરવામાં મગ્ન રહે છે. આશા, તૃષ્ણ અહંભાવ, ખુદ્યામત એમાંજ તત્પર રહે છે અને સત્ય સ્વરૂપ જે આમા તેના ગુણે પ્રગટ કરવાનું ભૂલી જાય છે. રન મુછી કાચને ગ્રહણ કરે છે, પારસમણી મુકી પથ્થરને ઝાલે છે. આ સંબંધમાં પરમયોગી મહાત્મા આનંદ ધનજી કહે છે કે
અબધુ સો જોગી ગુરૂમેરા ઇન પદકા કરે જે નિવેડા, અબધુ. તરૂવર એક દે પંખી બેઠ એક ગુરૂ એક ચેલા, ચલે ને જુગ ચુતચુન ખાવા ગુરૂ નિરંતર ખેલા,
અબધુ. વળી પોલિક જે આત્માની અપેક્ષાએ તુરછ શકિત તે અગાધ સામર્થના ધણી આત્મા ઉપર અમલ ચલાવે છે તે જોઈ જ્ઞાનીઓ હસે છે અને કહે છે કે –
બીલી પાછળ ઉંદર ધાયો, ઘાસ ઢોરને ખાય. શીલા ઘાબીને ધુવે ત્યાં આરે ઊતુકપાયભૂપર મીન ચાલે રે અગ્નિએ બળે પાણી ઝરે–
લુટાતે ધોળે દહાડે રે, ચટા વચ્ચે રાજ ખરો. ( શ્રીમદ્ બુદ્ધિ સાગરજી ) આ દુનિયામાં સેંકડે નવાણુ ટકા આમજ દ્રશ્યમાન છે. હવે બંધુઓ વિચારો કે જે પ્રકૃતિનું સ્વરૂપ તદન આત્મીક સ્વરૂપથી ભિન્ન છે, તદન તેનાથી ઉતરતી પંક્તિનું છે, બંને વ્યક્તિઓના અરસ્પરસ ધર્મો જુદા છે, તે હવે એકને બીજામ આરોપણ કરવાથી શો ફાયદો થાય ?સિંહને શિયાલ અને શિયાલ ને સિંહ માનવાથી કેટલો બધો અનર્થ પેદા પાપ ધેડાના સ્વારને ધો. માનવામાં કેટલી બધી ભુલ ગણાય ! માટે છેવટ પુર્ણાહુતી કરતાં જણાવવાનું કે પરાઇ (પારકી ) વરતુઓ છે તે કદિ પિતાને ફાયદો કરતી નથી તેમ પિતાની થતી નથી માટે તેમાં લુબ્ધ ન થતાં દરેક જીવે પોતાના આત્માનું અવલોકન કરવું અને અહંભાવ, મમતા, ખુશામત એ સધળા માયા પ્રાયયિક પ્રકૃતિનાં રૂપાંતર જાણી તેને ત્યાગ કરવો અને સમતાગુણ સંપાદન કરવો. શ્રીમદ્ આનંદ ધનજી મહારાજ પરમ શાંતિ નું સ્વરૂ૫ વર્ણવતાં કહે છે કે –
માન અપમાન ચિત્ત સમ ગણે, સમગણે કનક પાષાણ રે વંદક નિંદક સમ ગણે. ઈ હેય તુજ જાણ --
શતિજીન આ મુજબ દરેક પળે, દરેક પ્રસંગે, દરેક સંયોગમાં પછી તે સાનુકુળ હોય કે પ્રતિ | મુળ દરેકમાં પ્રસંસાથી જુલાઈ નહિ જતાં સમતા ભાવ આદર કે જેથી આત્માનું આ
Page #32
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા.
बालिका सुबोध.
( જકડી. જી. શાહ. માણેકપુર.) (૧) પ્રિય પુત્રી ? જે વખત તારૂં લગ્ન થયું ત્યારથી તું પરાઈ થઈ ચુકી છે તે તુ અત્રે જેવી ધમનુંસાર વર્તતી તેનાથી પણ અધિક તારા સ્વસુર વર્ગને આધીન થઈ ઉત્તમ રીતે વર્તવા લક્ષ રાખજે.
(૨) તારા પૂજ્ય પતિની આવક ઉપર ખ્યાલ રાખી યોગ્ય ખર્ચ કરવા-કરાવવા ધ્યાનમાં લેજે, અને તેમના કામકાજમાં મદદગાર થઈ કરકસરથી ઘર સંસાર ચલાવજે.
(૩) મનને ઘેર્યતાથી વશ રાખી અવળે રસ્તે નહિ ચાલતાં સ્વામિ સેવામાં તત્પર રહે છે. સ્વામિ એજ તારા મેટો દેવ છે તેથી મન, વચન અને કાયાથી તારા સ્વામિ વિરૂદ્ધ કાર્ય કોઈ વખતે કરતી નહિ.
(૪) ધંટી, ચુલો, પાણી તથા ઘી આદિ પદાર્થો, વાસ, પારૂં, લાકડી, છાણ વિગેરે સર્વ વસ્તુઓ બરાબર તપાસીને ઉપયોગ કરજે કે જેથી અહિંસા ધર્મ પાળી શકાય.
(૫) લાડકી બાળા ! રાત્રે એકલી પરધર જતી નહિ. તેમજ દિવસે પણ જરૂર પ્રમંગ વિના નકામી વાતા–કુથલી માટે ભટકવાનું રાખીશ નહિ, લાજ, મરજાદ સાચવવા માટે બનતે ઉદ્યમ કરજે અને જીભડીને કોઈને અપ્રિય લાગે તેવાં વચન-કંટક બેલવાની આ દત પાડીશ નહિ.
(૬) શરીરના ગુહ્ય ભાગ જણાય તેવાં ઝીણ–બારીક કપડાં અને શિયલ ભંગ થાય તેવાં બંગડી આદિ અટિત શણગારે પહેરતી નહિ કે જેથી તારી આબરૂ દિન પ્રતિદિન વધતી જ જશે.
(૭) વહાલી બેન ! હવે દિવસે દિવસ તારી જુવાન અવસ્થા આવતી જશે, તે તે સમયમાં તારી મનોવૃત્તિને દબાવી રાખવા પ્રયનશિલ થજે, ઈદિને કબજે કરવા મનને વશ રાખવું એ પ્રથમ કર્તવ્ય છે.
(૮) યુવાન પુરૂથી વાતચિતને પ્રસંગ રાખીશ નહિ તેમજ એકાંત સહવાસમાં ભૂલથી પણ ઉભી રહીશ નહિ, વળી નીચ અને હલકા કુળની સ્ત્રીઓ સાથે પણ સારપણું અને ભાષણ સુહએ કરતી નહિ.
(૪) તારા માતા પિતા અને સાસુ સસરાના કુટુંબની આબરૂં શિયલ પાળીને વધા રજે, પરંતુ મરણાંત કષ્ટ પણ કુળને લાંછન લાગે તેવું અકત્તવ્ય કરીશ નહિ.
(૧૦) વૃદ્ધ અને સુશીલ સ્ત્રીઓની સેબત રાખજે. ક્ષણ વખત પણ આળસ અને પ્રમાદમાં વ્યતિત કરીશ નહિ. ફુરસદના વખતમાં ધર્મ અને નીતિપયોગી સમથે વાંચવાનું લક્ષ રાખજે, = (૧૧) ચંચળતાને ત્યાગ કરી નિર્મળ દૃષ્ટિથી ચાલવા ટેવ પાડવી, રસ્તામાં જતાં આવતાં લાજ મરજાદા રાખી પુરૂષ વર્ગ તેમજ બીજી બાજુ તરફ આડું અવળું જોવા લક્ષ રાખવું નહિ.
" (૧૨) ઘરના તથા ધર્મના કામમાં ઉદ્યમી થવું, ઉંચે સાદે બેલિવું નહિ, હસવાની ટેવ રાખવી નહિ અને રસ્તા ઉપર ઉભા રહી બગાવું, છીંક, આળસ વિગેરે ખાવાં નહિ,
Page #33
--------------------------------------------------------------------------
________________
સત્યનો વિજય.
सत्यनो विजय, (લેખક. દલસુખભાઈ ગિરધરલાલ શાહ. માણેકપુર.)
-વસંત તિલકા
છે સત્ય શ્રેષ્ઠ જગમાંહી પવિત્ર પુણ્ય, છે જૂઠ નેઈ જગમાં અપવિત્ર પાપ જ કસાન દિન ચારની ચાંદની એ, તે સત્યને વિજય થાય અખિલ વિવે.
જે રામ ધર્મ, નળને સૂર્યકાન્ત રાણા; સત્યે મહાન જનમાં નર તે ગણુણ; છે સત્ય સર્વ વતનું વર નાક નિચે, તે સત્યનો વિજય થાય અખિલ વિશ્લે.
સર્વે ગુણો ગણતમાં નદી રૂપ જાણો, તેને પ્રવાહ સત સાગરમાં સમાણા; પાયા વિના નહિ ઈમારત સ્થિર રહેશે, તે સત્યનો વિજય થાય અખિલ વિશ્લે.
માં સાચી વાસ સ્થિર ત્યાં રતિ અચિયે, જ્યાં સારા વાસ સ્થિર ત્યાં બહૂ સંપ હેયે; ત્યાં શાન્તિ સિદ્ધિ સુખડી સરવે રહેજે, તે સત્યને વિજય થાય અખિલ વિધે.
છે સત્યતા ગરીબ તણી દયાળુ માતા, આપે સુખે બહુજ સત્ય વડે વિધાતા; જે સત્યથી સકળ લોક તરેજ જતે, તે સત્યનો વિજય થાય અખિલ વિશે.
જે નોટ, ચેક, ખત, બેંક અનેક આજે, સાટા, સગાઈ, ધિરધાર વિદેશ ગાજે; એ લાજ સાખ સધળી સત જ્યાં લગી છે, તે સત્યનો વિજય થાય અખિલ વિવે.
જે સત્ય સૂર્ય કદ અતપણું ધરે તે, દુઃખદ પ્રચાર બહુ વેગ થકી બને તે વ્યાપે મહા પ્રલય કાળ કરાળ જેણે, તે સત્યનો વિજય થાય અખિલ વિશ્લે.
Page #34
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા.
-
~
-
~
આવી ચડે કદીક આફત રાજમાંથી, સ્થામા, સુપુત્ર, ગજ, અશ્વ મરાય સાથી; છેડે ન સત્ય કદ જંગલમાં વસાવે, તે સાયનો વિજય થાય અખિલ વિવે.
મિત્ત ધરે સરળ ચિંતન ભાવ સત્ય, દેહાંત તેય ન વદાય અસત્ય વાક્ય; કાયા જ સત્ય પથગામી કરાય પ્રેમ,
તે સત્યને વિજય થામ અખિલ વિધે. सत्य मेव जयते. श्री अष्टम जैन श्वेताम्बर कॉन्फरन्स-मुल्तान.
( અધિવેશન ૧૯, ૨૦,૨૧ ફેબ્રુઆરી ૧૯૧૩)
પ્રથમ પ્રસ્તાવ,
(પ્રમુખશ્રી તરફસે આશિર્વાદ. ) પહ જૈન શ્વેતાંબર કોન્ફરન્સ જિસ પાથી બ્રિટીશ શાસનકી શિતલ છાયાકે નીચે હમ લોગ અપને ધર્મકા નિર્વિત પાલન તથા પ્રચાર કર રહે હૈ, ઉસ બ્રિટીશ સામ્રાજ્યક નાયક વર્તમાન સમરાટ શ્રીમાન પંચમ જ્યોર્જ તથા સમરાની શ્રીમતી મેરીકા યહ કોન્ફરન્સ અંતઃ કરણસે અભિનંદન કરતી હૈ. એર સર્વદા સામ્રાજ્યની અભિવૃદ્ધિ ચાહતી હૈ, ઔર ભારતકી પ્રજાકે જે નયે હક દિયે ગયે હૈ ઉસકે લિયે કૃતજ્ઞતા પ્રદર્શીત કરતી હૈ.
દ્વિતીય પ્રસ્તાવ.
(પ્રમુખકી તરફ ) ભારતવર્ષ કે લોકપ્રિય વાઈસરોય લોર્ડ હાર્ડિ જ મહેદયપર જિસ નરાધમને એમ્બ ફેંકકર અસહ્ય કષ્ટ પહુંચાયા ઉસ દુષ્ટ કે પ્રતિ યહ જૈન શ્વેતાંબર કેન્ફરન્સ અત્યંત ઘણા પ્રગટ કરતી હૈ ઔર ઉકત દુષ્ટ મરથ નિષ્કલ હોનેસે ખુશી મનાતી હૈ ઔર શાસનકે અધિષ્ઠાતા દેવતાસે પ્રાર્થના કરતી હૈ કિ શ્રીમાન શીવ્ર આરોગ્ય લાબ છે.
તૃતીય પ્રસ્તાવ
(પ્રમુખક તરફસે ) અહમદાબાદ નિવાસી શેઠ લાલભાઈ દલપતભાઈ, નગરશેઠ ચીમનલાલ લાલભાઇ, શેઠ મનસુખભાઈ ભગુભાઈ, શેઠ મણુભાઈ જેસીંગભાઈ, હોશિયારપુર નિવાસી લાલા મહેરચંદજી, ભનિવાસી શેઠ અનુપચંદ મલકચંદ, ઔર ભાવનગર નિવાસી શેઠ ત્રિભોવનદાસ ભાણજીકે અકાલ મૃત્યુપર યહ જૈન કેન્ફરન્સ અત્યંત શક પ્રગટ કરતી હૈ ઔર ઉનકી આત્મા લોકમેં શાંતિ મિલે એસા ચાહતી હૈ.
Page #35
--------------------------------------------------------------------------
________________
૦
૦
૦
૦
ܘܚܪܚܘ
છે
શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળામાં પ્રગટ થયેલા પ્રો. કન્યાંક,
પૃષ્ઠ.
કીં. રૂ. આ. પા. ૦. ભજન સંગ્રહ ભાગ ૧ લો ... ૨૦૮ ૧. અધ્યામ વ્યાખ્યાન માળા* ... २०५ ૨. ભજન સંગ્રહ ભાગ ૨ + ... ૩૩૬ છે. ભજન સંગ્રહ. ભાગ ૩ જો
૨૧૫
૦-૮–૦ ૪. સમાધિ સતક*
૩૪૦
૦–૮–૦ ૫. અનુલાવ પશિx
૨૪૮
૦–૮–--૦ છે. આમપ્રદીપ
૩૧૫
૦–૮–૦ . ભજન સંગ્રહ ભાગ ૪ થx ...
૩૦૪
૦–૮–૦ ૮. પરમા મદર્શન ••••••
૪૨
૦–૧૨–--૦ ૪. પરમામયાતિx ...
૫૦૦
૦–૧૨–૦ ૧૦. તબિંદુ*
૨૩૦
૦–-૪-૦ ૧૧. ગુણાનુરાગ (આવૃત્તિબીજી) ...
૨૪ ૧૨, ૧૩. ભજન સંગ્રહ ભાગ ૫ મો તથા જ્ઞાનદિપીકા ૧૯૦ ૧૪. તીર્થયાત્રાનું વિમાન ( આકૃતિ બીજી ). ૧૫. અધ્યાત્મ ભજન સંગ્રહ
૧૯૦
–૬–૦ ૧. ગુરૂધx
૧૭૨ ૧૭. તત્ત્વજ્ઞાનદિપીકા ...
૧૨૪ ૧૮. ગર્લ્ડલી સંગ્રહ ..
૧૧૨
... ૦-૩૦ ૧૮. શ્રાવક ધર્મસ્વરૂપ ભાગ ૧ ( આરતિ ત્રીજી.) ૪૦ ૨૦ .. , , , ભાગ ૨ જે ( આવૃત્તિ ત્રીજી)૪૦
૦-~-- ૨૨ ભજન પદસંગ્રહ ભાગ ૬ઠે ૪..
२०८
૦–૧૨-૦ ૨૨. વચનામૃત
૩૮૮
૦–૧૪-૦ ૨૩ એગદીપક.
૨૬૮
૦-૧૪-૦ ૪જૈન અતિહાસીક રાસમાળા ...
૪૦૮ "
૧-૦–૦ ૨૫ અધ્યા મ શાતિ (આવૃત્તિ બીજી)
૧૩૨
૦ ૩૦ ૨૬ આન-ધન બહેતરી પદ ભાવાર્થ સહ,
છપાય છે. ર૭ કામ પ્રહ ભા. ૭ . ..
+ આ નીશાની વાલા પ્રત્યે માત્ર વીશની અંદર શીલક છે. * આ નીશાની વાલા ગ્રન્થા માત્ર એકની અંદર શીલક છે. * આ નીશાની વાલા ગ્રન્થ માત્ર બસની અંદર શીલક છે.
ગ્રન્થ નીચલા સ્થળેથી વેચાણ મળશે. ૧. અમદાવાદ જૈન બોડીગ-ઠે. નાગરીશ રાહ. ૨. મુંબઈ–મેસર્સ મેધજી હીરજીની કું-ઠે. પાયધણી.
,, – શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળઠે. ચંપાગલી. ૩. પુના--શા. વીરચંદ કૃષ્ણ.કે. વૈતાલ પંડ.
વાંકે પર રાષ૦ પછી પણ ૧૧ થી ૩૧૪ સધારી વાંચવ.
Page #36
--------------------------------------------------------------------------
________________ अ० ज्ञा०प्र० मंडळ तरफथी. પ્રગટ થયેલ નવીન ગ્રન્થો. @ જૈન ઐતિહાસિક રાસમાળા–પૃષ્ટ 408 - હત પાકી બાઇન્ડીંગ કી. માત્ર રૂ. 10-0 ) અમદાવાદના નગરશેડના પૂર્વજ, જૈનોની જાહોજલાલીમાં અગત્ય ને ભાગ ભજવનાર, બાદશાહિ ફરમાનો અને માન મેળવનાર, ચમત્કારીક રીતે તંત્રને પ્રભાવ પામનાર, ગાયકવાડ અને અંગ્રેજ સરકારનું સાલીયાનું (વર્ષશન) મેળવનાર, અકબરના સમયથી રાજ સાથે માનભર્યો સંબંધ જાળવનાર, વિર્ય શ્રી શનિદાસજી અને તેઓના વારસ પુત્રોનાં જાણવા યોગ્યચરીત્રો પદ્યમાં રાસરૂપે અને ગદ્યમાં ભાવાત્ર સાથે અત્યાર સુધીની નવીન અપ્રસિદ્ધ જાણવાયેગ્ય હકીકત સાથે, અને આખા કુટુંબની વંશાવલી જે 16 પ્રણની થઈ છે તે સાથે તેમજ બાદશાહી–ગાયકવાડી-અંગ્રેજ સરકારના ફરમાનેની નકલે હાથે આગ્રન્થ ઘણેજ ઉપયોગી અને જાણવા જેગ્ય થયેલ છે. મહેનતના પ્રમાણમાં કીમત કંઈજ નથી–કઠીણ શબ્દોને શબ્દાર્થ કેષ પણ આપે - ઉપરાંત 11 પ્રાચીન મહામુનિઓના રસો અને ચરીત્રો આ ગ્રંથ માં આપ્યાં છે જે તેઓની પાટે ઉતરી આવેલા હાલના મુનિરાજેને જાણવા રોગ્ય અને અનુકરણ કરવા ગ્ય છે. 1 રાસનાં નામ (1) લહિમસાગર સૂરિ (2) નેમીસાગરોપાધ્યાય. ( 3 )વિજય દેવસૂરિ ( 4) વિજય નંદ સૂરિ, (5) કલ્યાણુવિજય ગણિ, (6) સત્યવિજય પન્યાસ, (7) કરવિજય ગણિ (8) ક્ષમાવિજય ગણિ (9) છનવિજય ગણિ, (10) ઉત્તમ વિજયજી પન્યાસ, (11) પદ્મવિજયજી ગણિ - છછછછછછુટ્ટર છું આ અધ્યાત્મશાન્તિ આવત્તિ બીજી. હું પાકી બાઈન્ડીંગ પ્રષ્ટ કર, કી. રૂ. 0-3-0 ખરેખર શાન્તિને આપના રે આ લઘુગ્રન્થ અહોનીશ અભ્યાસપીઠની માફક મનન કરવા યોગ્ય છે. શ્રીમદ બુદ્ધિસાગરજીએ તે સં. 159 માં લે છે તેની આ બીજી આવૃત્તિ સુધારા સાથે પ્રગટ થઈ છે. અન્ય અપૂવ છે, વચનામૃત. યોગદીપક. ભ૦ ભાગ છો. ગરબોધ. તીર્થયાત્રાવિમાન ઇત્યાદી. થે દરેક ઘરમાં અવશ્ય હોવા જોઈએ (27 ગ્રન્થોના નામે અને કીંમત માટે વાંચે પાછળનું પૃષ્ઠ.).