________________
બુદ્ધિપ્રભા.
( The Light of Reason ) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहयोतकम् । सत्यासत्यविवेकदं भवभय भ्रान्तिव्यवच्छेदकम् ।। मिथ्यामार्गनिवर्तकं विजयतां स्याद्वादधर्मपदम् । लोके सूर्यसमप्रकाशकामदं 'बुद्धिमभा' मासिकम् ॥
વર્ષ ૪ થું.
તા. ૧૫ મી માર્ચ સન ૧૯૧૩
અંક ૧૨ મે,
વ. કેઈ એક જ્ઞાનીએ વિચારે–એ રાગ. વાને આંબે સન્ત વારે, આ અમર છે રે જી. અને કયારે કરીને તેમાં, સમકિત (વિવેક) ગેટલી વાવે હે છે. કુમતિનાં ઝાંખરાં દૂર કરીને, ગુરૂષ મેઘ વર્ષ – આંબે ૧. યમ નિયમ વાલીલ કરીને, ઉપગે સંભાળે હેકકશુરૂ પશુઓને દૂર કાઢી-બ્રાન્તિ ઉંદર દૂર દળોરે— અ . ૨, ભક્તિ ગડુલીએ પ્રેમના પાણીએ-સિંચ ભાલાસે હે. કલકલ કરતે માટે થાશે–અનુભવજ્ઞાન પ્રકાશે રે— આ૦ ૩, ડાળાં ને પાંખડાં તપલબ્ધિનમતે નમતો જાશે હેજી. શુદ્ધસમાધિ રસના ગે, કાળે કુલી શુભ વારે – આંબો, ક. અનુભવસુખને મેંર પ્રગટતાં, કેરી શિવફળ આવે છે. બુદ્ધિસાગર અમૃત ફળરસ, પીતાં સુખમય થાવે રે આંબો પ,