________________
માધ્યમિક કેળવણી.
૩૬૭
ડ્રાઇંગ જેવા હુવારૂ ઉદ્યોગનુ શિક્ષણુ કે જેથી વિદ્યાર્થી કાંઇ વ્યવહારૂ કાર્ય કરતાં શીખી શકે ! અમુક વાસ્તવિક બાબતેનુ શિક્ષણુ, ક્રૂ જેવા વિદ્યાર્થી કાંઇ વ્યવહારૂ કાર્ય કરતાં શીખી શકે ! અમુક વાસ્તવિક બાબતેનું શિક્ષણુ, કે જેથી વિદ્યાર્થી તેની ખાસપાસતી ચીને વિષે અને કુદરતના પદાર્થો વિષે જાણી શકે 1 બુદ્ધિ અગર બીજી માનસિક ચક્તિ ખીલે તેવી કેળવણી કે જેથી તે વિચાર કરવાને, અવલોકન કરવાને અગર તર્ક કરવાને દેારાય; અને નૈતિક ળવી કે જેથી તે સહ્રદય થાય અને સત્ય ઉદ્દેશથી અને કન્થની લાગીથી પ્રેરાય ! માધ્યમિક શાળાના અભ્યાસક્રમમાં વાસ્તવે વિદ્યાર્થીની માતૃભાષા ઉપરાંત મે ભાષાના મૂળતત્ત્વાના સમાવેશ થવા ઈએ. તર્ક-ણિતના વિષયમાં વિદ્યાર્થીને અક્ષરગશ્ચિત અને ભૂમિતિ સુધી દેરી શકાય ! વિજ્ઞાનના વિષયમાં રસાયન, પદાર્થવિજ્ઞાન કે ખ ગેળ જેવા એમાં એછા એકાદ વિષ્ણુના સમાવેશ કરી શકાય ! મનુષ્યજાતને ઉપયેગી વિધામાં સાક્રિયના કેટલાક ઉત્તમ ફકરાઓને તથા ચારેયના વિકાસના અને બનાવેાના સબંધના તિહાસના જ્ઞાનને સમાવેશ કરી શકાય ! ”
">
માધ્યમિક કેળવણીની આવશ્યકતા વિષે આપણે વિચારીશું તે જણાશે કે સામાન્ય રીતે ઉચ્ચ કેળવણી વિના મનુષ્યની જડતા, પશુ પ દૂર થતું નથી. સામાન્ય રીતે જોતાં ઉચ્ચ કેળવણીથી જેટલી ચંચળતા, અને બુદ્ધિતી સૂક્ષ્મતા થાય છે, તેટલી માત્ર પ્રાથમિક કેળવણીથી થતી નથી એ નિર્વિવાદ છે. ચિત્તની એકાગ્રતા, સ્થીરતા, શાન્તિ મુદ્ધિથી સમતા તથા જ્ઞાનથી ઉપલબ્ધ થતું બળ, હિમ્મત અને સાહસિક્તા એ ઉચ્ચ કેળવણીનાં પરિણામે છે. શરૂઆતની કેળવણીથી માસિક {ક્તએ પૂર્ણ વિકાસ થતેા નથી. બુદ્ધિની જડતા, મદ્દતા અને તેના પરિણામરૂપે શારીરિક જડતા પણ પુરતી રીતે ખસતાં નથી. ઉચ્ચ કેળ વલ્હીના દીધ સરકારી મન પર પડવાની ખાસ જરૂર છે કે જેથી માનસિક શક્તિએ ના— સારી રીતે વિકાસ થઈ શકે ! આમ ટુવા છતાં પશુ અદ્યાપ પર્યંત અલ ગુજરાતી અગર ઉચ્ચ કેળવણીની યેાગ્ય કદર, સુધારામાં આગળ પડતી અને ઉચ્ચ દામની વસતી સિવાયના ગામામાં કસ્સાના ગામામાં ચેગ્ય રીતે થઇ શકતી નથી. સ્માર્ટ્સ ગુજરાતી કેળવી મટે લેાકાને! અભિપ્રાય સારેય ન હતા. એ ઉક્ત સંસ્થાએના નિયામકાને અનુભવસિદ્ધ છે. તેને સયેગાના પ્રમાણમાં યનાધિક અંશે લાકાની પ્રબળ સંરક્ષક વૃત્તિ, સ ંકુચિત દૃષ્ટિ અને વહેમેની સામે કામ લેવાનુ ટુાવાથી, ઉક્ત સંસ્થાઓના વિકાસના માર્ગે સ`કુચિત તે, પ્રસ્તુત સસ્થાએ કે જેને ઉદય તેમની લેક પ્રિયતા પર આધાર રાખતા હોય અને તેજ સસ્થાએ જ્યારે લૈકાને અરૂચિકર હાય વા તેમના પ્રતિ વાકાનું દુષ ડ્રાય તે તેમની આબાદીના સંભવ કર્યાથી ઢાઇ શકે ! પરંતુ ભાગ્યે દિન પ્રતિદિન દેળવણુી અને સુધારાની પ્રગતિના આ જમાનામાં લકાના પૂર્વોક્ત સરક્ષક અને સકુચિત વિચારેામાં રૂપાંતર થતું જાય છે; અને મામિક કેળવણુંીની ઉપયેગીતા અને ત્રેાઞતાની કદર યુજવામાં માવે છે. પ્રસ્તુત કેળવણી લાકપ્રિય ન થઇ પડવાનાં ઘણાં કારણે છે તેમાંનું મુખ્ય અને પ્રભુળ કારણુ એ છે કે ત્ર ગુજરાતી ત્રણ અગર ચાર ધારણા સુધીનું શિક્ષણુ આપવા માટેજ ધણોખરી સથાના ઉદ્દેશ ટાય છે. આવી ત્રણ કે ચાર વારણે! સુધીના અભ્યા મતી સગવડ વાળી શાળાઓમાંની કેટલીક ઇંગ્રેજી ભાષાના અપ શબ્દનું શિક્ષણુ આપવા