________________
મનને બેધ.
૬૫
“પુતામાત્ર સુચારૂં !!!
પરિબળ
ફુલડે ફુલડે નામ લખેલાં, દેવી શારદા વરદાયકનાં, કાવ્ય લહરિઓ દિવ્ય પ્રસાર–
એ ફુલડ સઘળાં 18 *એ, અહે એ કુસુમે દેવી-પ્રભા શી પ્રકટાવતાં ? હદઘાનમાં કેવો નાદ એ પ્રવરાવતાં?!!
મનડારે ટેક.
મનવાર ૧
મનડાર. ૨
મનડાર
मनने बोध.
(લેખક શુ. રાજકોટ) મનડા રે તું મુરખ બનમાં અસેસે પડી ર૭ માં. તારે તે તે તેને મળે છે, નશીબમાંનું તું જ રળે છે; પરની આશા ધરમ, મનડા રે તું મુરખ બન માં. ધન તન જોબન અથીરજ જાણી, કાકા મામા મારી પ્રમાણે, મરણ વિનાનો મર માં. તારું મારું કેમ કરે છે, સેવાધર્મ કેમ વિસરે છે, મમતે માને મર માં. આ જગતમાં નથી કેાઈ તારું, ભગિની ભ્રાતા માતા વાર; સંશપમાં તું સડ માં. ઉજજવળ મલીન સબળ નબળમાં, કળબળ છળબળ માં. તું પડ મ; ઉંધે રસ્તે ચડ માં. પ્રભુભજનમાં પ્રીત લગાવી; ઉજજવળ કરતિ તેની ગાવી; પછી કદી તું ડરમાં.
- શાંતિનાથને શરણે. તેટક વૃત્ત. પ્રિય શાંતિ પ્રભુ! પ્રિય શાંતિ પ્રભુ! પ્રિય શાંતિ પ્રભુ તુજ જાપ જપું; પ્રિય શાંતિ પ્રભુ નિત્ય શાંતિ કરે, બધી આપદ વ્યાધિ ઉપાધિ હરા. અમી છાંટી અનામતા અર, જપી શું નિત આપતણું સુજપ; અધિકારી નથી છઉપાપી અમે, તદપ પિતુ માત પ્રભુજી તમે. વિરતાર કૃપાઈશ તારી અહા, સમજ્જવળનાથ દયાનિધિ છે મનમેહ દશા ન નડે અમને, પ્રભુએજ કૃપા કરી છે અમને.
મનડર૦ ૪
મનપરિ. ૫
મનાર. ૬