Book Title: Buddhiprabha 1913 03 SrNo 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 11
________________ કાવ્યકુંજ. काव्यकुंज. ગુરૂ મહામ્ય. ( શાસ્ત્રી. મગનલાલ ભાઈશંકર. સરસીઆ.) वसंततिलका. મારા સમાન જગમાં નથી કોઈ સૂર; “મારા સમાન જગમાં નથી કેાઈ વીર; “મારા સમાન જગમાં નથી કોઈ યોગી, “મારા સમાન જગમાં નથી કે ભોગી.” શજ્ઞાતિ, મનુષ્ય આવા વમળે પડીને, કરે છે મિયા બહુ કલ્પનાને; શું કલ્પનાઓ કદી હોય સાચી ? જેથી શુ પામે ફળ તેહ પાછ શાસ્ત્ર વિજો, બ્રહ્મા સધળા ભમ્યો નર અલ્યા તોએ ન પાએ કદી: આશાની અવધિ નથી જગતમાં એ મુકી દે ધરી; “આશાનામ સરિતનું ઝરણું મોટું મને ભાસતું, માટે મૂકી તમામ મામ મનની ચણે ગુરૂને નમ.” “પૂર્વે પુણ્ય કીધું હશે નર અલ્યા? તેનાથી પામેછ તું; “ આ જન્મ અવતાર માનવ તણે કાઠિન્ય જેમાં ઘણું, “ આવો લાભ ફરી તુને નહિ મળે માટે અધા ચેતને?? મેટા જ્ઞાની ગુરૂકને ઝટ જઇ તેને અરે સેવને, “ સેવા સદ્ધરૂની કર્યો નર અલ્યા તારૂં થશે શ્રેયને, ” “લાડી વાડી અનેક ગાડી ધરવાથી શ્રેયત ના થશે;” “તે બે સ્પર્શ કરી તને શરણમાં અંગ કરી રાખશે, તો આસક્તિ તનાવી આ ભવતણું સીધે પથે વાળશે; મનુષ્યમ. ગર્જના કરો મોટી વચ્ચે ભાપણુ દીને, “તેમાં કાંઈ નથી શ્રેય સદગુરૂ શ્રેય માર્ગ છે. સરૂ સેવનાથી તે સાધુ સ્વર્ગ પથે વળ્યા; સગર સેવના ભાવે કર્ણ જેવા દુ:ખી થયા. “બાહામાં દુખને લેખ અન્તરમાં સુખમાનને – વાસનાઓ મૂકી મિળ્યા ગુરૂથી આમ જાણને;

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36