Book Title: Buddhiprabha 1913 03 SrNo 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 18
________________ ૭૦ બુદ્ધિપ્રભા તેટલીજ લાયકાત વાળા શિક્ષકને નાના ગામાની સંસ્થાને પચ્ચીશને પગાર આપવા પડે છે એમ છતાં પણ તે સ્થાયી ટકી રહેતા નથી પરંતુ તેં આ સંસ્થાએ વચ્ચે અયહ્રાય અને તેઓ પરરપર સડ્રાય કરતી હૈાય તે નાની સસ્થાને શિક્ષકની તંગીથી શેાધવું પડે નહિ. નાની સ્યામાં અનુભવ લઇ તૈપાર થયેલા શિક્ષકને મારી સસ્થા ગ્રહણુ કરે અને એમ તે ઉત્તરાત્તર આગળ વધી શકે.’ નાની સંસ્થાની પાસે પશુ “ પ્રેામેાશ'ન ' પગારના વધારાના સયેંગે મર્યાદિત હવાથી, નોકરીમાં આગળ વધતા શિક્ષકને સતૈથવાની ખાતર પેાતાની ક્તિના પ્રમાણુથી આગળ વધૐ પડે નહિ અને તેના ગજાના પ્રમાણમાં તેને અલ્પ ખ માં નવા માસા મળી શકે ! આ ઉપરાંત આવા કોઇપણ પ્રકારના ખંધારણની હયાતિથી શિક્ષ કાની જવાબદારી વધ; કારણ કે તે એક સસ્થાને જખમમાં નાંખી પેાતાના ક્ષુદ્ર સ્વાય ની ખાતર એકાએક બીજે જઇ શકે નRsિ. તે સ્વતંત્ર, સ્વેચ્છાચારી પણ થઇ શકે નહિ. શિક્ષાની તંગીને લીધે અને એકયના ક્રાણુ પ્રકારના બંધારણની હૈયાતિના અભાવે આલ ગુજરાતી શાળાના વ્યવસ્થાપકને સયેાગાને અનુસરવુ પડે છે તેમ ન રહે; કારણૢ કે ને એકાદ શિક્ષક ના લાયક હોય તે તેને ખસેડી શકે અને અન્ય અનુભવી શિક્ષકને બીજી સસ્યામાંથી ચહેણુ કરી શકે 1.આથી તે શિક્ષા પર સારા અંકુશ ધરાવી શકે અને તેમની પાસેથી કામ લેઇ શકે એકાદ શિક્ષકની તંગી પડતાં શિક્ષકના અભાવે આખી સંસ્થા જોખમમાં આવી પડે છે તેવી સ્થિતિ ન થાય ! આથી એ આવશ્યક છે કે આવી દરેક સંસ્થાની વચ્ચે ઐકય હાવુ જોઇએ, અગર તેમેને કા` ભાર એક સેન્ટ્રલ ક્રેન્દાપગામી સર્વોપરી સંસ્થાની દેખરેખ અગર અમળ નીચે હાવા જાગે પરંતુ આમ થવાને બદલે નાં સુધી આ સંસ્થાએ પૃયક પૃથક હયાતિ ધરાવશે, અને તેએની વચ્ચે પરસ્પર સહાય કરવાના સબંધ નહિ ડેય ત્યાંસુધી દરેક થાળાને ઘણા ખર્ચે અને મુશિખતે નિભાવવું પડે એ નિવિવાદ છે. શિક્ષકાની તંગીથી નુકશાન વેઠવુ પડે, શિક્ષાની સ્વતંત્રતા રહે અને તે એની જવાબદારીના પ્રમાણમાં તેમની પાસે કામલેતાં સર્કાચ શખવે પડે એસ્પષ્ટ છે. સિક્ષકા પણ સ્થાયી ન રહી શકે અને શાળાના બંધારણને અડચણ પડે ! આ સર્વે મુશ્કે લીઓ દૂર કરવા માટે સરળ ઉપાય એ છે કે પ્રસ્તુત સસ્થાએ વચ્ચે પરસ્પર સંબંધ હેવે એએ. દરેક નિરાળું અસ્તિત્વ ધરાવતી હાવી ન જોઇએ, આમ થાય તે એક સરથાના શિક્ષકને અન્ય સસ્થાના શિક્ષકની સાથે સબંધ રહે અને ઉભય પરસ્પરની સાથે પેાતાના અનુભવની આપલે કરે પ્રાથમિક શાળાના શિક્ષકેt જેમ કચિત્ એકત્ર થાય છે અને પરસ્પર અનુભવની આપલે કરે છે તે પ્રમાણે આ સંસ્થાના શિક્ષકે તેમની વચ્ચે સંબંધ થવાથી તેમની ફરજ વિષે અને તે અદાકરવાની અનેક રીતિ અને પતિ વિષે વિ ચાર કરવાને પ્રેરાય ! ( અપૂર્ણ. ) .

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36