Book Title: Buddhiprabha 1912 06 SrNo 03
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 3
________________ બુદ્ધિપ્રભા. (The Light of Reason) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहयोतकम् ॥ सत्यासत्यविवेकदं भवभय-भ्रान्तिव्यवच्छेदकम् ॥ मिथ्यामानिवर्तकं विजयता स्याद्वादधर्मपदम् । लोके सूर्यसमप्रकाशकमिदं 'बुद्धिमभा' मासिकम् ॥ વર્ષ ૪ થું. તા. ૧૫ મી જુન. સન ૧૯૧ર અંક ૩ એ, “જરે ના વાર્થ તું હાર્દ કવાલી.. વિવેકે પૂર્ણ અવલોકી, કરી નિશ્ચય થશે તેને સકલ સામગ્રીના ગે, કરે જ કાય તું હારૂં કરે ટીકા ઘણા લોકે, કરે હાંસી પડે વિને; ધરીને આત્મની શ્રદ્ધા, કરે જ કાર્ય તું હારું ટળે ઉત્સાહ એવા બહ, સુણીને બેલ અના; જરા નહિ ચિત્ત ગભરાતે, કરે જ કાર્ય તું હારૂં. પ્રથમ સામા થશે લોકે, પછીથી સર્વે અનુસરશે; ચરિત્રજ વીરનું વાંચી, કરે જ કાર્ય તું હારે. વિજયનાં ચિન્હ દેખાશે, વિપત્તિ થશે ફરે; કઠીન પૂર્વે પછી સહેલું, કરે જ કાર્ય તું હારૂં. સદા આ ન્નતિ માટે, સહન કર તાઢ ને તડકે; કરૂણા અષ્ટિપર લાવી, કરે જ કાર્ય તું ત્યારે. સતત ઉદ્યોગ સાહસથી, મળે છે દૈવી શક્તિ; જગત્ ઉદ્ધાર કરવાનું, કરે જ કાર્ય તું હારૂં. ઘણુ ભવ સંસ્કારથી, થશે અભ્યાસની પ્રતિ; “બુદ્ધચબ્ધિ” ભાવ લાવીને, કરે જ કાર્ય તું હારૂં. ૧૯૬૮ વલસાડ પોશ વદી ૧૪. વગત.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 34