Book Title: Buddhiprabha 1912 03 SrNo 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 3
________________ બુદ્ધિપ્રભા. (The Light of Reason) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिप्रद्योतकम् ॥ सत्यासत्यविवेकदं भवभय-म्रान्तिव्यवच्छेदकम् ॥ मिथ्यामार्गानवर्तकं विजयता स्पासादधर्मपदम् । लोके सूर्यसमप्रकाशकमिदं 'बुद्धिममा' मासिकम् ॥ વર્ષ ૩ જુ. તા. ૧૫ મી માર્ચ સન ૧૯૧૧ અંક ૧૨ મે. પ્રમાણિકતા. કવાલિ. પ્રમાણિકતા વિના માનવ, કદી નહિ શ્રેષ્ઠ બનવાને પ્રમાણિકતા પ્રભુ જેવી, સકલ વિશ્વાસનું બીજ જ. ૧ પ્રમાણિકતા ખરી નીતિ, પ્રમાણિકતા ખરી રીતિ, બહુ બોલે વળે નહિ કંઈ પ્રમાણિકતા વિના ક્યાં ધર્મ. ૨ ફરી જાવે વદને ઝટ, હૃદય વિશ્વાસઘાતી જે; ગુમાવ્ય ધર્મ પિતાને, રો નીતિ થકી દૂરજ ૩ ર નીતિ થકી પાયે, પડે નહિ ધર્મને તે મહેલ કર્ફે આચારમાં મૂકી, પ્રમાણિકતા ધરે ઉત્તમ. ૪ પ્રમાણિકતા ગઈ તે સહ, ગયું બાકી રહ્યું નહિ કંઈક પ્રમાણિકતા વિના માનવ, પશુ પંખી થકે હલકે. ૫ પ્રમાણિકતા થકી વર્તે, ખરે તે પૂજ્ય માનવ છે; પ્રભુને ધર્મ તે પામે, ગુણોથી સર્વ પૂજાતા. ૬

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 36