Page #1
--------------------------------------------------------------------------
________________
Reg. No. B. B
શ્રી જૈનશ્વેતાંબર મૂર્તિપૂજક બાર્કીંગના હિતાર્થે પ્રગટ થતું.
~ ~ ~
~
ક્રિપ્રભા
(eight ok Benson, )
વર્ષ ૩ જી.
સને ૧૯૧૨ આપે
કે ૧૨ મે
सर्व परवशं दुःखं, सर्वमात्मवशं सुखम् । एतदुक्तं समासेन लक्षणं सुखदुःखयोः ॥ नाई पुगलभावानां कर्त्ता कारयिता न च । नानुमन्तापि वेत्यात्म-ज्ञानवान् लिप्यते कथम् ।।
પ્રગટકત્તા,
અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ.
વ્યવસ્થાપક,
શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક બેડીંગ તરફથી, સુપ્રીન્ટેન્ડન્ટ શ’કરલાલ ડાહ્યાભાઈ કાપડીઆ, નગારીસરાહુ–અમદાવાદ
વાર્ષિક લવાજમ પાસ્ટેજ સાથે રૂ. ૧-૪-૦, સ્થાનિક ૧-૪-૦
અમદાવાદ શ્રી ‘સત્યવિજય’ પ્રેસમાં સાંકલચંદ હરીલાલે છાપ્યું.
Page #2
--------------------------------------------------------------------------
________________
વિષય.
૧ પ્રમાણિકતા.
૨ અધ્યાત્મજ્ઞાનની આવશ્યકતા.૩૫૪
૩ ક વ્યશીલ જીવન
૪ સ્ત્રી કેળવણી.
...
...
૫ જીવદયા પ્રકરણું. ..
૬ ખરૂ સુખ.
વિષયાનુક્રમણિકા,
પૃષ્ઠ
૩૫૩
ભેટ
૩૬૧
૩૬
૩૫૧
३७७
વિષય.
પૃષ્ઠ
૭ ઉત્તમ બેધ વચનેા.
३७८
૮ સુખ દુઃખ વખતે સમભાવ ૩૮૧ ૯ દુધ અને તેને ગ્રહણુ કરવાની રીત.
૧૦ ભાડઈંગ પ્રકરણ.
૩૮૪
૩૮૪
હવે માત્ર જી નકલાજ શીલક છે માટે વ્હેલા તે પહેલા.
મલયાસુંદરી.
( રચનાર, પન્યાસ કેસરવિજયજી )
કૃત્રીમ નાવેલાને ભુલાવનાર, તત્વજ્ઞાનને સમજાવનાર, કર્મની વિચીત્ર ગતીના અપૂર્વ નમુના એવા આ ગ્રંથ હોવાથી તેની ૧૮૦૦ નકલા જીજ વખતમાં ખપી ગઈ છે. કીમત માત્ર રૂ. ૦–૧-૦.
બુદ્ધિપ્રભાના ગ્રાહકો માટે કી. રૂ. ૦-૬-૦ રાખવામાં આવી છે પણ જે ગ્રાહકનું લવાજમ વસુલ આ હાય તેનેજ તે કીંમતે મળે છે.
બુદ્ધિપ્રભાના ગ્રાહક થનારને આવી રીતે કેટલાક ખીન્દ્ર લાભ પણ અપાય છે માટે તેના ગ્રાહક ના હાવ તા જરૂર થાઓ કારણ કે તેથી મેડિંગને સહાય કરવાનું પુણ્ય હાંસીલ થાય છે. અને સદ્નાનનું વાંચન મળે છે. લખા.—જૈન ખેડી --અમદાવાદ કે. નાગારીશરાહ
સ્ત્રી કેળવણી અને સદ્યતન,
કપડવણજ વાળા શા. મહાશુખરામ લલ્લુભાની અ. સા. દીકરી ચંપાના સ્મર્ણાર્થે છપાયેલ સ્ત્રીકેળવણી અને સહન નામનું પુસ્તક જૈન શાળાઓને તેમજ સ્ત્રી વર્ગને મત આપવાનું છે પોસ્ટેજ માટે અડધા શ્માનાની ટીકીટ ખીડી આપવી.
લખા–મુદ્ધિપ્રભા આપીસ. નાગારીસરા.—અમદાવાદ
Page #3
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા.
(The Light of Reason) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिप्रद्योतकम् ॥ सत्यासत्यविवेकदं भवभय-म्रान्तिव्यवच्छेदकम् ॥ मिथ्यामार्गानवर्तकं विजयता स्पासादधर्मपदम् । लोके सूर्यसमप्रकाशकमिदं 'बुद्धिममा' मासिकम् ॥
વર્ષ ૩ જુ.
તા. ૧૫ મી માર્ચ સન ૧૯૧૧ અંક ૧૨ મે.
પ્રમાણિકતા. કવાલિ.
પ્રમાણિકતા વિના માનવ, કદી નહિ શ્રેષ્ઠ બનવાને પ્રમાણિકતા પ્રભુ જેવી, સકલ વિશ્વાસનું બીજ જ. ૧ પ્રમાણિકતા ખરી નીતિ, પ્રમાણિકતા ખરી રીતિ, બહુ બોલે વળે નહિ કંઈ પ્રમાણિકતા વિના ક્યાં ધર્મ. ૨ ફરી જાવે વદને ઝટ, હૃદય વિશ્વાસઘાતી જે; ગુમાવ્ય ધર્મ પિતાને, રો નીતિ થકી દૂરજ ૩ ર નીતિ થકી પાયે, પડે નહિ ધર્મને તે મહેલ કર્ફે આચારમાં મૂકી, પ્રમાણિકતા ધરે ઉત્તમ. ૪ પ્રમાણિકતા ગઈ તે સહ, ગયું બાકી રહ્યું નહિ કંઈક પ્રમાણિકતા વિના માનવ, પશુ પંખી થકે હલકે. ૫ પ્રમાણિકતા થકી વર્તે, ખરે તે પૂજ્ય માનવ છે; પ્રભુને ધર્મ તે પામે, ગુણોથી સર્વ પૂજાતા. ૬
Page #4
--------------------------------------------------------------------------
________________
૩૫૪
પ્રથમ દુખ પછીથી સુખ, અનુભવથી કહું એવું. સદા તેના શિરે ભાનુ કદાપિ અસ્ત નહિ થાત. ૭ વિના સત્તા વિના લક્ષ્મી, પ્રમાણિક છે સદા શ્રેષ્ઠ જ; બુદ્ધ બ્ધિ” ધર્મને પાયે, પ્રમાણિકતા અહી મનમાં. ૮
બગવાડા, પિશ વદી ૪,
अध्यात्मज्ञाननी आवश्यकता. અનેક પ્રકારનાં અધ્યાત્મશાસ્ત્રોને અભ્યાસ કરીને આત્માને અવધ તેજ જગમાં મુખ્યમાં મુખ્ય કર્તવ્ય છે. જડ અને ચેતનનું ભિન્ન ભિન્ન પ્રકારથી જ્ઞાન થતાં સમ્યફવની પ્રાપ્તિ થાય છે. સ્થૂલ જડપથનું અનિત્ય અને આત્માથી ભિનવને નિશ્ચયકર્યા પછી પંડિત મનુષ્ય પોતાના આત્મામાં જ આનંદ માને છે. ભેદજ્ઞાનની પ્રાપ્તિ થતાં બાહ્ય શરીરાદિ વસ્તુપર મમત્વભાવને અધ્યાસ ટેળે છે. ગૃહસ્થાવાસમાં સ્થિત મનુષ્ય બાહ્ય વ્યવહારિક કાર્યોને કરે છે પણ વદિ જો તેઓ ભેદજ્ઞાન (અધ્યાત્મ )ને પ્રાપ્ત કરે છે તે બાહ્ય પદાર્થોમાં રાચતા નાચતા નથી અને પૃથ્વી ચંદ્ર તથા ગુણસાગરની પેઠે કોઈક વખત ઉત્તમ નિર્લેપ દશાને ધારણ કરવા સમર્થ બને છે. સૂર્યની સાથે પ્રેમ બાંધનાર કમલ પોતે જલમાં નિર્લેપ રહી શકે છે. આમાના ગુણેનું પોષણ કરનાર અધ્યાત્મજ્ઞાન જેના હૃદયમાં જાગ્રત થાય છે તેનું મન પિતાના આત્મસન્મુખ રહે છે. અધ્યાત્મજ્ઞાનથી આત્માનું વીર્ય જે અનાદિકા‘લથી પરભાવમાં પરિણમ્યું હતું તે પરભાવીક વીર્ય પણ શુદ્ધરૂપ બને છે. આત્માને જે જે ગુણે વા પથ પરભાવ સાથે પરિણમ્યા હોય છે તેનું અને શુદ્ધપરિણુમન ટાળીને શુદ્ધ પરિણમન કરનાર ખરેખર અધ્યાત્મજ્ઞાન છે. બાહ્ય જ્ઞાનથી બાહ્ય પદાર્થોમાં ઈષ્ટવ જણાય છે ત્યારે અધ્યાત્મજ્ઞાનથી આત્માના શુદ્ધ ધર્મવિના અન્ય જડ પદાર્થોમાં ઈષ્ટવ જણાતું નથી. દુનિયાના દરેક દેશે અને તેમાં પણ યુરોપ અમેરિકા વગેરે દેશોમાં બાહ્યજ્ઞાનથી મનુષ્યો પ્રવૃત્તિમાર્ગમાં કામ કરીને પડ્યા છે અને તેથી તેઓ અન્ય દેશોને પણ પ્રવૃત્તિમાર્ગમાં ઘસડશે. અને પરિણામ એ આવશે કે બાહ્યશાનથી પ્રવૃત્તિમાર્ગની એટલી બધી ધમાલ ચાલશે કે તેથી મનુષ્ય સ્વાર્થ, મેજમઝા, બેગ અને ઇચ્છાના ઉપાસકે બનશે અને તેથી કષાયાદિનું
Page #5
--------------------------------------------------------------------------
________________
૨૫૫
સામાન્ય પ્રવર્તશે. દુનિયાના પ્રવૃત્તિ માર્ગ અને વિષયભેગ મેજિશેખ સ્વાર્થ કષાયાદિના સામું પોતાનું બળ અજમાવનાર ખરેખર અધ્યાત્મ જ્ઞાન છે. અધ્યાત્મ જ્ઞાનની પ્રાપ્તિથી મનુષ્ય પ્રવૃતિ માર્ગમાં મન્દપણે પ્રવૃતિ કરે છે. હાય ધન, હાય ધન કહીને ધનના પુજારી એકાતે મનુષ્યો બનતા નથી બાઘેચ્છાઓનો નાશ કરનાર અને આત્મામાં સુખનો નિશ્ચય કરાવનાર અધ્યાત્મ જ્ઞાનનો જે જગતમાં ફેલાવો થાય તો દુનિયામાંથી પાપની પ્રવૃત્તિ ઘણું ન્યૂન થઈ જાય. અધ્યાત્મજ્ઞાનથી આમાના સન્મુખ મનની પ્રવૃત્તિ વળે છે તેથી બાહ્ય પદાર્થોમાં અહં મમત્વ રહેતું નથી. પ્રારબ્ધ કર્મના અનુસારે બાહ્ય પદાર્થોને આહારદિપણે ઉપયોગ થાય છે તે પણ તેમાં બંધાવાનું રહેતું નથી અર્થાત રાગના મન્દ મદતર પરિણામે બાહ્ય પદા
ને ભોગ થાય છે. દુનિયામાં મનુષ્ય જીવની ઉત્તમતા પરિપૂર્ણ અવધે તો તેઓનો નાશ કરવા મન વચન અને કાયાથી પ્રયત્ન કરે નહિ. અનેક પાપી મનુષ્ય અધ્યાત્મજ્ઞાનના અભાવે હિંસાના ઘેર ધંધાઓ કરીને હજારે પશુઓ અને પંખીઓના પ્રાણને હણે છે, જે તેઓ જિનેશ્વર વાણના અનુસારે અધ્યાત્મજ્ઞાન પામ્યા હતા તે પ્રાણુઓની હિંસા જેમાં થાય છે એવાં કતલખાનાં ચલાવત નહિ, હંસ જેમ દુગ્ધ અને નીર બને ભેગાં મળી ગયાં હોય છે તેને ભિન્ન કરે છે તેમ અધ્યાત્મજ્ઞાનથી પણ ધર્મ અને અધર્મનો ભેદ સમજાય છે.
દુનિયાના પદાર્થોથી પરમુખ થઈને આત્મામાં પરિણમવું એ કંઈ સામાન્ય વાત નથી. ઉલટી નદી તરવી સહેલ છે. સમુદ્ર તટે સહેલ છે. મેરૂનું ઉલ્લંધન કરવું સહેલું છે, કલ્પવૃક્ષની પ્રાપ્તિ થવી એ સહેલ છે, વ્યવહારિક જ્ઞાનની પ્રાપ્તિ થવી એ સહેલ છે પણ આત્માને પિતાના શુદ્ધરૂપે પરિણુમાવનાર એવા અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ થવી એ દુર્લભ છે. યુળ પદાર્થોનું જ્ઞાન કરાવનાર એવી બાહ્યવિદ્યાને તે લાખો વા કરે મનુષ્યો પ્રાપ્ત કરી શકે છે કિન્તુ સમ્યગ્રતત્વને નિશ્ચય કરાવનાર એવા અધ્યામા જ્ઞાનની પ્રાપ્તિ તે વિરલા મનુષ્યોને થઈ શકે છે. ભાષા જ્ઞાનનાં વ્યાકરણથી ભાષા જ્ઞાનને વિવેક થાય છે અને તેમ અહંકાર વગેરેની પણ ઉત્પત્તિ થાય છે. તર્ક વા ન્યાયવિદ્યાનાં પુસ્તકનું અધ્યયન કરવાથી અને ન્યાયાચાર્ય બનવાથી શુષ્કવાદ અને અહંકારાદિ દેનુંજ પ્રાકટય ખરેખર અધ્યામજ્ઞાન વા તત્વજ્ઞાનના અભાવે દેખાય છે, અધ્યાત્મજ્ઞાન અને અધ્યાત્મ ક્રિયાથી રાગદ્વેષને ક્યા થાય છે, અધ્યાત્મ જ્ઞાનના અને બાહ્યજ્ઞાનના
Page #6
--------------------------------------------------------------------------
________________
૩પ૬ વિવેકમાં આકાશ પાતાલ જેટલો ફેરફાર હોય છે. જે ધર્મશાસ્ત્રમાં અધ્યાત્મજ્ઞાન નથી તે ધર્મના મનુષ્ય ધર્મની લઈઓ કરીને ધર્મના નામે હજારે વા લાખો મનુષ્યના પ્રાણનો સંહાર કરીને તેમાં ધર્મ માને છે. અધ્યાત્મજ્ઞાન વિના મનુષ્યો મોક્ષમાર્ગ સન્મુખ પ્રયાણ કરી શકતા નથી. જેઓના મતમાં શુષ્ક અધ્યાત્મ જ્ઞાનની પ્રરૂપણ છે તેઓ પણ સમ્યગ દષ્ટિના અભાવે પિતાના આત્માની ઉચ્ચ દશા કરવા સમર્થ બનતા નથી. અધ્યાત્મજ્ઞાનથી દ્રવ્યદયા અને ભાવદયા કરવી એમ હદયમાં વિવેક પ્રકટે છે તેમજ આશ્રવના હેતુભૂત અવત ટાળવાં જોઈએ એમ હદયમાં વિવેક પ્રકટે છે. મેધના જલમાં એવી શક્તિ રહી છે કે તે ગમે ત્યાં નદીના આ કારને પાડી શકે છે તેમ જ્ઞાનમાં પણ એવી શક્તિ રહી છે કે તે ઉપાય રૂ૫ ધર્મક્રિયાને પ્રગટાવી શકે છે. શ્રુતજ્ઞાનીઓ પિતાના જ્ઞાનબળથી કર્તવ્ય આચારરૂપ ક્રિયાના અધિક્ઝરને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી જાણી શકે છે. આત્માના શુદ્ધ પર્યાયરૂપ મેક્ષ કાર્યમાં જ્ઞાન શક્તિ એ ઉપાદાનકારણ છે અને બાથ શાક્તિ એ નિમિત્ત કારણ છે. ઘટરૂપ કાર્યમાં મૃત્તિકા ઉપાદાન કારણ છે અને કુંભાર, દંડ, ચક વગેરે નિમિત્તકારણ છે. નિમિત્તકારણ વિના એકલા ઉપાદાન કારણથી પણ કાર્યની સિદ્ધિ થતી નથી તેમજ ઉપાદાન કારણ વિના નિમિત્તકારણથી પણ કરોડે ભવમાં કાયની સિદ્ધિ થતી નથી. જ્ઞાન અને ક્રિયા સ્વરૂપ અધ્યાત્મ તત્ત્વ હોવાથી તેની પ્રાપ્તિ વડે મિક્ષરૂપ કાર્ય ની સિદ્ધિ થાય છે. જ્ઞાનવિના ક્રિયાનું સ્વરૂપ પણ સભ્યશ્રીયા સમજાતું નથી. જે જે જ્ઞાન પામે છે તે જીવો ધર્મક્યિા કરવાના અધિકારી બને છે. આજકાલ ધર્મને આદરનારાઓ કેટલાક જી પિતાનો અધિકાર અમુક ધર્મોચારમાં કેટલો છે તે જાણવાને શક્તિમાન થતા નથી તેથી ગાડરીયા પ્રવાહની પદ્ધતિનો તેઓ સ્વીકાર કરીને વીતરાગના વચનોનું સમર્ રીત્યા આરાધન કરી શકતા નથી. અધ્યાત્મજ્ઞાનથી કઈ ધર્મ ક્રિયા કરવામાં પિતાને અધિકાર છે તેને ખ્યાલ આવે છે અને તેથી જે જે આચાર આચરવા યોગ્ય છે તેનો પોતાની મેળે મનુષ્ય આચાર આચરે છે. અધ્યાત્મજ્ઞાનીએ વ્યવહારમર્યાદાને પિતાના અધિકારપ્રમાણે પાળવી જોઈએ. હાલમાં જ્ઞાન માર્ગની વૃદ્ધિ થતી જાય છે તેથી પૂર્વાચાર્યોએ લખેલા અધ્યાત્મગ્ર પ્રસિદ્ધિમાં આવવાથી તે ગ્રન્થનું વાચન ફેલાતું જાય છે અને તેથી અજ્ઞાનીઓ પણ અધ્યાત્મજ્ઞાન એ જૈનશાસ નની ખરી રૂદ્ધિ છે એમ અમુક અંશે સમજવા લાગ્યા છે–સમુદ્રની ભરતીમાં જેમ તીથીની અપેક્ષાએ તરત મતા છે, પુનમ અને અમાવાસ્યાના દિવસે સમુદ્રની
Page #7
--------------------------------------------------------------------------
________________
૩૧૭
ભરતી વધે છે ચંદ્રમાના કિરણાથી સાગરની ભરતી ચઢે છે એમ પૂર્વાચાડૅના વચનથી અવય્યાધાય છૅ, તત્ કેળવણીના પ્રતાપથી અધ્યાત્મજ્ઞાનને ફેલાવા થાય છે તેને કાષ્ટ નિવારવાને શક્તિમાન નથી, શ્રી વીર ભગવાનની અધ્યાત્મ વાણીને! પ્રકાશ ધીમે ધીમે પૃથ્વીપટપર વિસ્તાર પામવા લાગ્યા છે. કેટલાક નાસ્તિક જડવાદીએ પણ વીશમાસૈકામાં આત્માની નિત્ય તા, પુનર્જન્મ અને કર્મવાદને સ્વીકાર કરવા લાગ્યા છે—વીસમીસદીમાં જ્ઞા નના કિરણેાની કઈક ઝાંખી થઈ છે તેના ખરા લાભ તા એકવીશમી સદી વાળાને મળવાના એમ લેખકના અભિપ્રાય છે. શ્રીવીર પ્રભુની અધ્યાત્મવાણીને આપણા પૂર્વાચાર્યોએ પરપરાએ વહેવરાવી આપણા હાથમાં સમી છે માટે તેમને જેટલા ઉપકાર માનીએ તેટલા ન્યૂન છે. આપણા આચા તત્ત્વજ્ઞાનને જાણતા હતા એટલુજ નહિ પણ જાણીને તે પ્રમાણે ધ્યાન ધરતા હતા અને સ્વીય ચૈતનની શુદ્ધિ કરવા અન્તરદૃષ્ટિથી "વતા હતા. આપણા આચાર્યંને અધ્યાત્મજ્ઞાન જાળવતાં ઘણું ખમવુ' પડયુ છે. પૂર્વે ના બદશાહી રાજ્યાના સમયમાં તેમજ કેળવાયેલ રાનમાના વખતમાં તેઓને સ્વપરતાન ફેલાવા માટે ઘણું વેઠવુ પડતુ હતુ. પૂર્વે મનુષ્યા માત્ર સારાજ હતા એવા અભિપ્રાય કાઇનાથી આંધી થકાય તેમ નથી. પ્રત્યેક સૈકામાં થતા વિદ્વાનેા તત્ત્વજ્ઞાન વા. અધ્યાત્મજ્ઞાનના ગમે તે ભાષામાં ગમે તે ઉપાયોથી ફેલાવો કરે છે. કાઈ પણ જાતના વૃક્ષનાં ખીજે પાતાના યેાગ્ય સંસ્કારિત ભૂમિમાં ઉગી નીકળે છે તે પ્રમાણે અધ્યાત્મજ્ઞાનના વિચારા સ ંસ્કારિત અને અધ્યાત્મજ્ઞાન યાગ્ય મનુષ્યેાના હૃદયમાં પ્રગટી નીકળે છે અને તે વિચારે પોતાના ફેલાવા કરવાને પોતે સમર્થ બને છે. ખારી ભૂમિમાં ખીજને ઉગવાની અપેાગ્યતા છે તેથી ખારી ભૂમિમાં નહિ ઉગનાર ખીને ખારી ભૂમિમાં નાખ્યાં છતાં પણુ ઉગી નીકળતાં નથી અને તેને નાશ થાય છે તેપ્રમાણે અધ્યાત્મજ્ઞાનના વિચાર। ઉગી નીકળવાની અર્થાત પ્રગટ થવાની જેામાં અયેાગ્યતા છે તેવા મનુષ્યેાના હૃદયમાં અધ્યાત્મજ્ઞાનના વિચાર। પ્રગટી શકતા નથી અને તેને આપેલા ઉપદેશ પણુનિળ જાય છે
પ્રતિપક્ષીવિચારા ગમે તે સેકામાં ગમેત્યાં પરસ્પર વિરૂદ્ધ ભાવ દર્શાવે છે. કાળુ કાળ એવા ગ્યા નથી તેમ જનાર નથી કે જેમાં સમ્યક્ત્વજ્ઞાન -અને મિથ્યાત્વજ્ઞાન અને તે તેને ધારકામાં પરસ્પર વિરૂદ્ધતા ન હેાય–પુણ્યના વિચારાના પ્રતિપક્ષી પાપના વિચારેા સમાનકાલમાં ગમે ત્યાં વિદ્યમાન
Page #8
--------------------------------------------------------------------------
________________
૩૫૮
હોય છે. અધ્યાત્મજ્ઞાનના પ્રતિપક્ષી વિચારો જડવાદીઓના હોય છે. નાસ્તિક વિચારો પોતાના બળવડે આમિક વિચારે ઉપર કબજો મેળવવા પ્રયત્ન કરે છે. અધ્યાત્મજ્ઞાનીઓના વિચારે ખરેખર જડવાદને નાશ કરવા પ્રયત્ન કરે છે. અર્થાત્ જેનામાં આત્મજ્ઞાન પ્રગટે છે તેવા મનુષ્યો મિથ્યાત્વના વિચારોનો નાશ કરવાને ઉપદેશ લેખનાદિદ્વારા પ્રયત્ન કરે છે. અનેકાન્તજ્ઞાનશક્તિ ખરેખર એકાન્ત મિથ્થા વિચારનો જગમાંથી નાશ કરવા પ્રયત્નશીલ બને છે અથત સારાંશ કે અનેકાનધારક જ્ઞાનીઓ એકાન્તવાદના કુવિચારે નો નાશ કરવાને પોતાનાથી બનતુ કર્યાવિના રહેતા નથી-અધ્યાત્મજ્ઞાનના પ્રતિપક્ષીઓ પણ અધ્યાત્મજ્ઞાનીઓ સાથે વિવાદકરીને તેઓને હઠાવવા પ્રયત્ન કરે છે. જગતમાં અનાદિકાળથી આ પ્રમાણે ચાલ્યા કરે છે અને ચાલશે–અધ્યાત્મજ્ઞાન સત્ય હોવાથી તેને દુનિયામાં સ્થાયીભાવ હોય છે. અધ્યાત્મજ્ઞાન પિતાના બળથી મિથ્યાવિદ્યાને હઠાવવા સમર્થ થાય છે. અધ્યામજ્ઞાન પિતાના સામર્થ્યવડે કર્મોનો નાશ કરવા માટે સમર્થ બને છે. અને યાત્મજ્ઞાનનું માહાસ્ય તે જ્ઞાનને જે પામે છે તે સમજી શકે છે. આશાતૃષ્ણના બીજને નાશ કરવો હોય તે અધ્યાત્મજ્ઞાનની સેવા કરવી જોઈએ. અધ્યાત્મજ્ઞાન પામીને અન્તરમાં સમજવું જોઈએ કે બાહય વિષે જૂઠા છે. બાયનાં કરવા યોગ્ય કાર્યને અધિકાર પ્રમાણે કરવાં જોઈએ એમ જે ન કરવામાં આવે તે અધ્યાત્મજ્ઞાનથી પણ ઉપાધિ ટળતી નથી અને દુનિયાના વ્યવહારમાં પણ બળ પ્રાપ્ત થતું નથી તે ઉપર એક અન્યદનીનું દષ્ટાન્ત કહેવામાં આવે છે.
એક નગરીમાં સુધન્વા નામનો એક નૃપતિ રાજ્ય કરતો હત–તેને એક સુમતિ નામની પુત્રી હતી અને એક ભદ્રક નામનો પુત્ર હત-સુધન્વા રાજાને પુત્ર અને પુત્રી ઉપર અત્યંત પ્રીતી હતી, તેણે ભદ્રક પુત્રને ઉપાધ્યાય પાસે બહેતર કળાને અભ્યાસ કરાવ્યો અને પુત્રીને ચેસઠ કલાનો અભ્યાસ કરાવ્ય-સુમતિ પુત્રી વેદાન્ત જ્ઞાનને અભ્યાસ કરવા લાગી. એક મહાત્મા તેના બાગમાં ઉતર્યા હતા તેની પાસે સુમતિ દરાજ બ્રહ્મજ્ઞાનની ચર્ચા કરવા જતી હતી –સુમતિને બ્રહ્મચર્ચાથી ઘણો આનંદ મળતો હતો. એક દીવસ રાજપુત્ર ભદ્રક પણ સુમતિની અનવેષણ કરતા કરતા તે ચર્ચામાં ભળ્યો. ભદ્રકને પ્રતિદીન ચર્ચામાં રસ પડવા લાગ્યા. ઘણું દિવસે ભદ્રક બ્રહ્મ જ્ઞાનમાં પ્રવીણ થયો પણ તે વ્યવહારકુશલ ન હોવાથી મહાત્માના આપેલા બ્રહ્મોપદેશની દષ્ટિને વ્યવહારમાં પણ આગળ કરવા લાગ્યા. વ્યવહાર કાર્ય.
Page #9
--------------------------------------------------------------------------
________________
૩પ
માં પણ બ્રહ્મજ્ઞાનની વાર્તાઓ કરવા લાગ્યો. એક દીવસ રાજાએ સભા ભરીને તેને યુવરાજની પદવી ઉપર સ્થાપ્યો અને કહ્યું કે હે રાજપુત્ર તું હવે સર્વ રાજ્યની અને લશ્કરની સંભાળ રાખ. ભદ્રકે ભદ્રતાને આગળ ધરીને કહ્યું કે રાજ્ય કે રાજા વા સૈન્ય પર્વ અસત્ છે, બ્રહ્મ સત્ય છે અને માયા અસત્ય છે, હું પણ નથી અને તું પણ નથી, યુવરાજય પણું નથી ને રાજા પણ નથી માટે અસતને વ્યવહાર કેમ કરવું જોઈએ ? રાજાએ કહ્યું કે હે પુત્ર! આવી ગાંડી ગાડી વાત ન કર, તું હવે યુવરાજ પદવીની સેભાને સારી રીતે વધાર કે જેથી આગળ ઉપર તું રાજાનો રાજા બનવાને માટે મેગ્ય અધિકારી બની શકે. રાજાનાં ઉપયુક્તિ વચને સાંભળીને યુવરાજ બોલ્યા કે હે રાજન તમે અસત્ માયાને સત માનીને ગાંડી ગાંડી વાત કરો છો. જે વસ્તુજ નથી. તેને સત માનીને મુર્ખ બનો છે તેથી તમે બ્રાન્ત થઈ ગયા છો, સારત્યે કમિશ્યા નેદનાનાહિત નિ આ કૃતિનું જ્ઞાન હોત તે અસતનું સંરક્ષણ કરવાનું મને કહેતજ નહિ. આ અવસર હીન અને પ્રસ્તુત વિષય પર અરૂચિકર અને ક્રોધ કરનારાં તેનાં વચન સાંભળીને રાજાના મનમાં ઘણું લાગી આવ્યું. રાજાએ કેાધ કરીને સેવકને આજ્ઞા કરી કે ભદ્રષ્પવરાજે મારું અપમાન કર્યું છે માટે તેને દરરોજ પાંચ ખાસડાં મારવાં. પિતાના હુકમ પ્રમાણે ભદ્રકને દરરોજ માર ખાવો પડતો હતો. સુમતિ દરરોજ ભદ્રકની આવી અવસ્થા દેખીને શોક કરવા લાગી. એક દીવસ રાજપુત્રી સુમતિ પિલા મહાત્માની પાસે બ્રહ્મજ્ઞાનની ચર્ચા કરતી હતી. તેવામાં રાજપુત્ર ભદ્રક પણ મહાત્માની પાસે આવ્યો અને નમસ્કાર કરીને બ્રહ્મચયો કરવા લાગ્યો. બ્રહ્મજ્ઞાનની ચચૉથી ભદ્રકને ઘણો આનંદ મળતો હતો. સુમતિ મનમાં કંઈક વિચાર કરીને મહાત્માને વિનવવા લાગી કે હે મહાત્મન ! આઅને શિષ્ય રાજપુત્ર ભદ્રક આપના આપેલા બ્રહ્મજ્ઞાન ઉપદેશથી દરરોજ પાંચ ખાસડાનો માર ખાય છે માટે કૃપા કરીને હવે મારા બધુનું દુઃખ ટાળે. આપ જ્ઞાની છે. આપની કૃપાથી મારા ભાઈનું દુઃખ ટળી જશે એમ આશા રાખું છું. આપના શિષ્યની લેકમાં હેલના થાય છે તે આપની થાય છે એમ હું માનું છું. માટે હવે ગમે તે ઉપાય કરીને મારા ભાઈને ખાસડીનો માર પડે છે તે બંધ કરવો. રાજપુત્રી સુમતિનાં ખેતાફ વચને શ્રવણ કરીને મહાત્મા બોલ્યા કે હે સુમતિ-તારે ભાઈ માર ખાય છે તે બરાબર છે. જે મનુષ્ય ચાર કી બાત ગમારો મેં કરતા હે ઉસકું પંચજુતિકા માર પડના ચાહિયે, બ્રહ્મજ્ઞાનકી બાત બ્રહ્મ જ્ઞાનના અધિકારી કે લિયે હૈ.
Page #10
--------------------------------------------------------------------------
________________
તેરા બન્ધ બ્રહ્મજ્ઞાનકી બાત જ્યવહાર કર્યો કરતા હૈ ઈસ લિયે ઉસ વ્યવહાર અકુશલતાએ પંચભુતકા માર પડતા હૈ વહ બરાબર ન્યાયકી બાત છે. રાજપુત્રી તુમ લડકી કિન્તુ ચારેકી બાત ગમારો નહિ કરતી હે ઇસલિયે તું બ્રહ્મજ્ઞાનકા આનંદ પાતી હે ફિર વ્યવહારદશામૂભિ તિરસ્કાર નહિ પાતી છે. મહાત્માનાં ઉપરનાં વચને રાજપુત્રી સુમતિના હૃદયમાં બરાબર ઉતરી ગયાં અને તેથી તે રાજપુત્ર ભદ્રકને કહેવા લાગી કે ભાઈ ! આ બાબતમાં મહાત્માના વચન પ્રમાણે તું વ્યવહારકુશલ નહિ હોવાથી બ્રહ્મજ્ઞાની હોવા છતાં પાંચ ખાસડાને માર ખાય છે. જ્ઞાનીઓના અનુભવ જ્ઞાનની વાતે અધિકારી જે આગલ કરવાની હોય છે. જે તું વ્યવહારકુ શલ હોત તે હારી આવી દશા થાત નહિ, માટે હવે દુનિયાની રીતિ પ્રમાણે અંતરથી ન્યારા રહીને વર્તવાની ટેવ પાડ કે જેથી બ્રહ્મજ્ઞાનની હેલના ન થાય-અનધિકારીને પ્રાપ્ત થએલા બ્રહ્મજ્ઞાનથી બ્રહ્મજ્ઞાનને લેકે તિરસ્કાર કરે છે અને તેથી બ્રહ્મજ્ઞાની ગાંડા જેવા દુનિયામાં ગણાય છે. રાજપુત્ર ભદ્રક ના મનમાં પણ આ વાત ઉતરી અને તેણે પોતાની વ્યવહાર અનભિજ્ઞતાનો દેષ જાણી લીધા. રાજપુત્રે મહતમાને અને પિતાની ભગિનીને કહ્યું કે હવેથી હું વ્યવહારમાં કુલ થઈશ અને બ્રહ્મજ્ઞાનનો તિરસ્કાર કરાવીશ નહિ. બીજ દિવસે રાજપુત્ર ભદ્રક રાજાની સભામાં ગયા અને રાજાને નમસ્કાર કરીને વ્યવહારમાં વ્યવહારકુશલતાથી વતને રાજાની માફ માગી અને પ્રારબ્ધ યેગે પ્રાપ્ત થએલ કાર્યોને બાઘની રીતિથી કરવા લાગ્યા તેથી રાજ તેને ઉપર ખુશ થયા અને કહેવા લાગ્યો કે ભદ્રક યુવરાજનું ગાંડપણ હવે ચાલ્યું ગયું અને તે ડાહ્યો થયે છે માટે તેને ખાસડાં મારવાનો હુકમ બંધ કરી દી અને રાજ્યમાં જાહેર કર્યું કે સર્વ પ્રજાએ યુવરાજની આજ્ઞા પ્રમાણે વર્તવું. યુવરાજ દુનિયાનાં કાર્ય દુનિયાના વ્યવહાર પ્રમાણે કરવા લાગ્યો અને વખત મળતાં બ્રહ્મજ્ઞાનને આનંદ લેવા લાગ્યા તેથી તે સુખી થયા,
યુવરાજ ભદ્રક પુત્રનું દષ્ટાંત સાંભળીને અધ્યાત્મજ્ઞાનીઓ ઘણે સાર ખેંચી શકે તેમ છે. અધ્યાત્મ જ્ઞાનની વાત ગમારેમાં કરવાથી ગમારે અધ્યાત્મજ્ઞાન સમજી શકતા નથી અને ઉલટું તેઓ અધ્યાત્મ જ્ઞાનીઓને ખાસડાને માર મારવા જેવું કરે છે. વ્ય વહાર કુશલ અને શુષ્કતા રહિત અધ્યાત્મ જ્ઞાનીઓ વ્યવહારમાં વ્યવહાર પ્રમાણે પિતાના અધિકારે વર્તે છે અને નિશ્ચયથી અધ્યાત્મસ્વરૂપમાં રમથતા કરે છે તેથી દુનિયામાં તેઓ ડાહ્યા ગણાય છે. કેટલાક શુષ્ક અધ્યા ત્માઓ વ્યવહારકુશલતાના અભાવે જ્ઞાનીની વાર્તાઓ ગમારેમાં કરીને અ
Page #11
--------------------------------------------------------------------------
________________
ધ્યામ તાનની હાંસી કરાવે છે. નિશ્ચય દાણ ચિત્ત પછીની જ થવા ; પુણવંત તે પાવર મારફુદ્દો પાર શ્રી ઉપાધ્યાયની આ વાણીનો પરમાર્થ હૃદયમાં ધારણ કરીને અધ્યાત્મજ્ઞાનીઓ વર્તે તે અનેક મનુષ્યને તેઓ અધ્યાત્મજ્ઞાનનો આસ્વાદ ચખાડી શકે. અધ્યાત્મજ્ઞાનીઓની સૂક્ષ્મ બુદ્ધિ હોવાથી તેઓ આત્મામાં ઉંડા ઉતરી જાય છે તેથી તેઓને વ્યવહારમાં રસ પડતો નથી એમ બને છે તોપણું તેઓએ જે અવસ્થામાં અધિકારભેદે ઉચિત વ્યવહાર હય, તેને ન છોવો જોઈએ. અધ્યાત્મજ્ઞાનીઓને પણ અધ્યાત્મજ્ઞાન આખી દુનિયામાં પ્રસરે એવા જ્યાં સુધી ભાવ હોય અને અધ્યાત્મજ્ઞાન સર્વત્ર આપવાને ભાવ હોય ત્યાં સુધી તેઓએ વ્યવહારમાર્ગને અમુક અધિકાર પ્રમાણે અને વલંબ જોઈએ. ખાવાનાં પીવાનાં લધુનીતિ અને વડીનીતિ તથા નિદ્રા અને આજીવિકાદિ કો જ્યાં સુધી કરવાં પડે છે ત્યાં સુધી તેઓએ વ્યવહાર ધર્મક્રિયાઓને પણ અમુક દશાપર્યત કરવી જોઈએ. વ્યવહારકુશલતાની સૂચન કર્યા બાદ અષમતાનની ઉપયોગિતાનું વર્ણન કરવામાં આવે છે. અધ્યાત્મજ્ઞાન ખરેખર અમૃતરસ સમાન છે. અધ્યાત્મજ્ઞાનરૂપ અમૃત રસનું પાન કરવાથી જન્મ, જરા અને મરણના ફેરા ટળે છે.
कर्तव्यशील जीवन. (લેખક, ભેગીલાલ મગનલાલ શાહ, મુ. ગોધાવી.)
( અંક અગીઆરમાના પાને ૩૩૧ થી અનુસંધાન ) કાર્યક્રમની પસંદગીમાં ઉદ્યોગના સ્વરૂપ અને પોતાની શક્તિના વિચારની ખાસ જરૂર છે. મનુષ્યની શક્તિના ન્યૂનાધીકયના પ્રમાણમાં ઉદ્યોગના દરજજા પાડવાની જરૂર છે. જેમાં શાળામાં અભ્યાસ કરતા બાળકના માટે અભ્યાસના દરજજા છે, તેમ હુન્નર ઉદ્યાગાદિ માટે પણ તેવા દરજ્જા સ્વાભાવિક છે. દરેક ઉદ્યાગ આરંભતાં પિતાની સ્થિતિ શક્તિ તથા સયોગોને વિચાર કરવાની ખાસ જરૂર છે. એવું ધણ વખત બને છે કે મનુળ્યો પોતાની સ્થિતિ અને શક્તિને વિચાર કર્યા સિવાય ગજા ઉપરાંતના કાર્યમાં ઝોકાવે છે. પરિણામે યત્ન નિષ્ફળ જાય છે. યત્ન અફળ જતાં તેઓ નાઉમેદ થાય છે અને આખરે પ્રારબ્ધનો દેવ કાઢી નિરુદ્યમી બનવા લલચાય છે. યનની નિષ્ફળતા ક્રમશઃ તેના કર્તવ્યબળનો ક્ષય કરે છે, અને
Page #12
--------------------------------------------------------------------------
________________
જો નિબળતા પુનઃ પુનઃ અનુભવવામાં આવે તે તેનું ઉદ્યોગબળ તદ્દન વિશિણ થાય છે. તેને પોતાની શક્તિ પર પૂર્ણ શ્રદ્ધા રહેતી નથી; ભવિષ્યમાં કઈ પણ ઉદ્યાગ આરંભતાં તે ડરે છે; અને તેની સાહસિકવૃત્તિ નિર્મળ થાય છે. જેમ દેવતાની ચીણગારીપર લાકડાને મોટો ઢગલો કરવામાં આવે તે તે બુઝાઈ જાય છે તેમ ગજા ઉપરાંતનું કામ મનુષ્યના બળનો મિથ્યા ક્ષય કરે છે. એથી ઉલટું માફકસરનો ઉદ્યમ મનુષ્યની શક્તિમાં વિકાસ કરી ક્રમશ: મહાભારત કાર્ય કરવાને તેને સમર્થ કરે છે. તેના કર્તવ્ય બેળનું પિષણુ થઈ તેમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી જાય છે. કર્તવ્ય બળમાં શ્રદ્ધા હોવાથી તેનામાં નવિન ઉત્સાહ–જીવન રેડાય છે, અને કાર્યસિદ્ધિનું સુખ તે અનુભવે છે.
કાર્યપ્રવૃત્તિસમયે ધર્મની ઘણી જરૂર છે. અધીરા થવાથી અણીના સમયે મુનુષ્યો આખા કાર્યક્રમને નુકસાન પહોંચાડે છે. કેલસે તેના
બતી નાવિકની અધીરાઈને વશ થઈને પાછા ફરવાનું સ્વીકાર્યું હોત તો તેણે ભાગ્યે જ અમેરિકા ખંડ શોધી કાઢો હેત. અપકવ ફળ મિષ્ટ હેતાં નથી; આમ્ર ફળમાં મૃગશર નક્ષત્રમાંજ મીઠાશ આવે છે; ખેડુત પાસે બેતીની સર્વ સામગ્રી છતાં પણ અકાલે પાક નીપજાવી શકતો નથી; વાવ્યા પછી તેને બે ત્રણ માસ રાહ જોવી જ પડે છે; તેમ ઉદ્યાગની પરિપાક સ્થિતિને આધાર સમયને અવલંબીને રહે છે. સમુદ્રમાં પ્રયાણ કરતા વહાણના માર્ગમાં અનેક ખરાબા આવે છે; છતાં તે પિતાના નિશ્ચિત માર્ગની આશા છેડતું નથી, તેમ મનુષ્યોને તેમના કાર્ય પ્રવાહમાં અનેક વિનિ નડે છે,
તાં ધીર પુરૂષો ધીરજ ખેતા નથી. અધીરા મનુષ્યો અવિચારી ગણાય છે. अनारम्भोहि कार्याणां, प्रथम बुद्धि लक्षणं । प्रारब्धस्यान्त गमनं, તિય યુરિ ઢક્ષણ કાર્ય ન આરંભવું તે સારું પરંતુ આરંભ્યા પછી તેને અંત સુધીમાં અને ત્યજી દેવું ન જોઈએ, અધીરા મનુષ્યથી કઈ પણુ કાર્ય સિદ્ધ થઈ શકતું નથી. કાચું કાપવાથી નુકસાન થાય છે. એવા ઘણુ મનુષ્ય હોય છે કે જેઓ કાર્યક્રમની સિદ્ધિ માટેના યોગ્ય સમય પહેલાં ઉતાવળ કરે છે, અને પછી પસ્તાય છે. અધીરા મનુષ્યમાં બુદ્ધિબળ કરતાં ઉત્સાહ બળ વિશેષ હોય છે. ઉત્સાહ એજનની વરાળરૂપે છે; જે તેનાપર બુદ્ધિબળને અંકુશ ન હોય તો તે સ્વછ વર્તે છે. કાર્ય સાધનાના અતીવ ઉત્સાહથી પ્રેરાઈને વિવેકબુદ્ધિની પ્રેરણુઓને તે દબાવી દે છે, અને મનુષ્યને કાર્યપ્રવાહના ક્રમ પ્રતિ દુર્લક્ષ્ય રાખી તેના ફળપ્રતિ આતુર બનાવે છે,
Page #13
--------------------------------------------------------------------------
________________
૩૬૨
કર્તવ્યને કર્તવયની ખાતરજ કરવું જોઈએ. ફલના અધીરા અને અત્યંત આતુર મનુષ્ય કર્તવ્યપરાયણતાને હેતુ સમજી શકતા નથી. મનુષ્ય જીવનમાંના ધણુ પ્રસંગે એવા હેાય છે કે જે સમયે નિષ્કામવૃત્તિથી કાર્ય કરવાની જરૂર પડે છે. તે વ્યાવહારિક કાર્યો જેવાં કે મિત્ર વા સંબંધીના લાભ અર્થે કોઈ કામ કરતાં ઘણે પ્રસંગે નિઃસ્વાર્થબુદ્ધિ ધરવી ઉપયુક્ત ગણાય છે. પરોપકારનાં કૃત્યોમાં સ્વાર્થ સાધવાનો કે કાંઈ બદલો મળવાનો હેતુ ભાચેજ હોય છે. કોઈ પણ ધાર્મિક કાર્ય કરતા પ્રત્યક્ષ હિક લાભ અલ્પાંશે આપણે દ્રષ્ટિએ પડે છે, છતાં શાન્તિના સુખ અર્થે બધે આમુષ્મિક સુખને અર્થે, અને વારત સુજ્ઞ મનુષ્ય કર્તવ્યને કર્તવ્ય ગણીને જ આચરે છે.
कर्तव्य मेव कर्त्तव्यं प्राणैः कण्ठ गतै रपि ।
अकृत्यं नैव कर्त्तव्यं प्राणैः कण्ठ गते रपि ।।
જે કંઈ કરવા યોગ્ય છે, તે કંઠે પ્રાણુ આવતા સુધી કરવું અને જે કાંઈ કરવું અનુચિત છે તે આમરણાંત કષ્ટ આવે તો પણ ન કરવું. જ્યાં સુધી છવમાં છે, ત્યાં સુધી મનુષ્યમાત્રને પોતાનું કર્તવ્ય કરવાનું હોય છે. તે ગમે તેવા અલ્પ સંયોગોમાં હોય પરંતુ તે સગાને અનુસરીને તેની હાજતે પ્રમાણે તેને પિતાની ફરજો બજાવવાની હોય છે. આપણે અંતિમ ઉદેશ પળને હેવા છતાં પણ પ્રારંભમાં તે ઉદેશની સિદ્ધિ અર્થે ચઢતા ઉતરતા કમો ઉપરજ દષ્ટિ રાખવી પડે છે અને ક્રમ સચવાતાં ફળની સિદ્ધિ પણ પ્રાપ્ત થાય છે. માત્ર ફળપર દૃષ્ટિ રાખવાથી અધીરાઈ આવે છે, અને કવચિત નિષ્ફળ થયે કર્તવ્યપર શ્રદ્ધા રહેતી નથી. આ હેતુથી ફળને હેતુ ગૌણ રાખીને જે કર્તવ્યપરાયણતાને જ પ્રાધાન્ય આપવામાં આવે તે કવચિત્ નિષ્ફળતા આવતા છતાં પણ સ્વસ્થ રહી શકાય છે. અને જે ચાહે જ સ્થિતિમાં રેડ પાન કરતાં જે અમુક કાર્ય સિદ્ધ થાય નહિ તે તેમાં દેષ કાઢવાજેવું થોડું જ હોય છે કારણ કે કર્તવ્યશીલ મનુષ્યને તેનું હૃદય ધીરજ આપે છે. તેણે યત્ન કરેલ હોવાથી તેનું ચિત્ત સ્વસ્થ રહી શકે છે.
કર્તગ્યક્રમમાં પ્રવૃત્ત થવાને વીરત્વની આવશ્યકતા છે. સતહિન નિર્બળ સુસ્ત મનુષ્ય કોઈ કાર્ય સાધી શકતું નથી. બળહીન મનુષ્ય શ્રમથી કંટાળી કાઈ પણ સાહસની મહેનત માથે લેતોજ નથી. રંક મનુષ્યના મનેરની માફક નિર્બળ મનુષ્ય ગમે તેટલો ઉત્સાહ રાખે, પરંતુ જેમ વર્ષ
Page #14
--------------------------------------------------------------------------
________________
૩૬૪
ઋતુને ગાઁવ ઘંટીના નાદ કરતાં વિશેષ ભયપ્રદ થઇ પડતા નથી, તેમ તેને ઉત્સાહ ગમે તેટલા તીવ્ર હાવા છતાં તેને કાર્ય પ્રńત્તમાં ખેડવા સમ થતા નથી. નિળ અને પાચા હૃદયના મનુષ્ય અલ્પ અને નજીવાં સંકટાથી કંટાળી જાય છે. તે કાષ્ઠ કાર્ય આર ંભતા નથી, અને કદાચ આર્ભે તે અનેક પ્રકારની મુશ્કેલી કલ્પી, કાઇ પણ પ્રકારનું બહાનું કાઢી પેાતાના મનનું સમાધાન કરે છે, એથી ઉલટુ વીરપુરૂષ કાઇ પણ સાહસ ખેડવામાં પાછી પાની કરતો નથી. તે શાષ ખાળ માટે યત્ન કરે છે; નિષ્ફળતાથી હિમ્મત ના હારતાં પુનઃ પુન: યત્ન કરી આખરે વિજય પામે છે. ભીરૂ કંગાળ, અને કાઇ પણુ કાર્ય પ્રવૃત્તિમાં ન કાવનાર મનુષ્યમાં હિમ્મતના શે પણ પ્રાદુર્ભાવ થતે નથી. તે પરાક્રમી અને બળવાન થતેા નથી. તેનામાં હૃદયખળ, હિમ્મત, મર્દોષના ગુણ્ણા આવતા નથી, પરાર્થે પ્રાણાપણુ કરવાના કે સ્વાત્મભાગ આપવાના અત્યુત્તમ ગુણુ જે વીરત્વનું ઉગ્રસ્વરૂપ છે, તે ગુણુના ખીજના સ્મશે પણ તેનામાં વિકાસ થતા નથી. જે ગુરુને લીધેજ જગતમાં મહા પુરૂષાએ અમર કીર્તિ મેળવેલી હોય છે, અને સ્વ તેમજપર ઉભયના કલ્યાણ નિમિત્તે દેહાર્પણ કર્યું હાય છે, તે ગુણુના અંશે પણ તેનામાં પ્રાદુર્ભાવ થતા નથી. વીરત્વને ગુણુ કે જે ક્રમશઃ વધતાં જ્યાં તેના અતિ માટા સ્વરૂપમાં ભાસે છે ત્યાં તેને અદ્ભુત ચમત્કાર જણુાય છે. એકદરે નિળ, નિઃસવ, ભીરૂ મનુષ્યથી કાંઇ પણ મહાભારત કા થઈ રાતું નથી. તે ભાગ્યેજ સ્વાશ્રયી હાય છે, પીડે પેલી અને સ્વાર્થી હાઈ સ્વરક્ષણુમાંજ તે જન્મ સાર્થક માને છે. મનુષ્યજન્મનું સાકભૂત દયા તે કરી શકતા નથી. તે આળસુ અને સુસ્ત થઇ પડી રહે છે, અને અન્યને માજારૂપ થઇ પડે છે.
આળસ એ મનુષ્યના શરીરમાં રહેલે માટે શત્રુ અને ઉદ્યોગ બંધુ સમાન છે.
ઉદ્યાગ કરવાથી માણુસ વતિ પામતા નથી. आलस्यं हि मनुष्याणाम् शरीरस्थो महारिषु । नास्त्युद्यम समो बन्धुः कृत्वायं ना वसीदति ।।
ઉદ્યોગ મનુષ્યના મનના વિષાદ્ દૂર કરે છે, અને તેને અણિત સુખ અપ છે. ઉઘાણી મનુષ્યને લક્ષ્મી વરે છે. તે મૂળવાન અને વિદ્વાન ગણુાય છે. તે નીતિવાન ડ્રાઇ ગુણવાન ગણુાય છે. તે ખારાગ્ય પ્રાપ્ત કરે છે, અને
Page #15
--------------------------------------------------------------------------
________________
દરેક પ્રકારનું સુખ અનુભવે છે. કુદરતના મહાન તોથી શરૂ કરીને કીડી જેવા છેક નાના પ્રાણુ સુધી કુદરતની સર્વ ચીજે કર્તવ્યશીલ જીવન ગાળતી દૃષ્ટિગોચર થાય છે. મધમાખી જેવું નાનું પ્રાણ પણું કેટલું ઉદ્યાગી છે. અહેનિશ નિયમસર સૂર્ય અને ચંદ્રને ઉદય અસ્ત થયે જાય છે. ટાઢ તાપ વૃષા ક્રમશઃ આવ્યા કરે છે. વરતુમાત્ર પોતાના ધર્મ પ્રમાણે કર્તવ્ય કરે છે. કર્તવ્ય સાચા મિત્ર સમાન છે. કર્તવ્ય મનુષ્યને સંસારસમુદ્રમાં તરવા નિકાસમાન છે. મહાત્મા શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય વિષેના પિતાના ભાષણમાં છે. પીટર્સન કહે છે કે તેમણે કર્તવ્યના સંબંધમાં મનુષ્યને જે બોધ કરેલો છે તેની જેટલી પ્રશંસા કરવામાં આવે તેટલી જૂન છે તેઓ કહે છે કે “ જગતમાં કર્તવ્ય એ વસ્તુ સર્વથી મોટી છે, જે મનુષ્ય કર્તવ્ય સમજે છે, તે હમેશાં પરિણમે સુખી થયા વિના રહેતો નથી. આ દુનીઆરૂપી સમુદ્રના અગાધ પાણીમાંથી ડૂબતા બચવું હોય તે કર્તવ્યરૂપી નાકા ફક્ત તમને બચાવી શકશે. દરીએ પૃથ્વી પર ફરી વળતું નથી. ને વાદળાંઓ વરસાદ આપે છે, તે સઘળું તે દરેક પિત પિતાનું કર્તવ્ય બજાવવાથી કદી પણ પાછળ પડતાં નથી તેને લીધેજ છે. કર્તવ્ય એજ માણસના સાચા મિત્ર સમાન છે. તે લાચારને એક આશ્રયદાતા સમાન છે. જે પોતાનું કર્તવ્ય કરવામાં સાચે છે તેને કદી કંઈ નુકસાન થવા પામતું નથી. કર્તવ્ય એજ માણસને નરકમાં પડતાં બચાવી લે છે, ને સ્વમાં તેડી જાય છે. ” જૈનઘ૦ પ્ર0 અંક ૮ મે.
મનુષ્ય જીદગીના નાના કે મોટા જે સ્વરૂપમાં હોય તેને તદનુરૂપ ધર્મકર્તવ્ય કરવાનું છે. જે મનુષ્યો કર્તશિલ હોય છે તેઓ વ્યાધિના ભોગ થઈ પડતા નથી, તેઓ ઉગી હેવાથી શરીર આરોગ્ય અને મનથી શાન્ત અને સ્વસ્થ રહી શકે છે. કર્તવ્યને સારો મિત્ર નિર્લોભ અને નિષ્કામ વૃત્તિથી પોતાનું કર્તવ્ય કરે છે. જે કર્તવ્યમાં પ્રેરાયેલું છે તે કાર્યસાધનાને માર્ગ સરળ રીતે શોધી કાઢે છે.
.
Page #16
--------------------------------------------------------------------------
________________
स्त्री केळवणी. The woman's cause is man's they rise of sink Together, dwarfed or godlike, bond or free; If she be small, slight-natured, miserable, How shall men grow?
Tenyson. અર્થ–સ્ત્રીઓને પણ તેજ મનુષ્યને પક્ષ છે. વામન તરીકે કે દેવ તરીકે, ગુલામ તરીકે કે સ્વતંત્ર તરીકે તેઓ સાથેજ ઉંચે ચડે છે કે નીચે પડે છે.
જે સ્ત્રીઓ નાની, હલકા સ્વભાવની અને કંગાળ હશે તે મનુષ્યોને ઉદય શી રીતે થઈ શકશે ?
આ ઉપરથી અમારા વાચકવૃંદ જોઈ શકશે કે પુરૂષોએ કદિ સ્ત્રીઓ ને કેળવણુથી બનશીબ રાખવી જોઈએ નહિ. નિશાળીઆમાં દુર્ગણ ટાય તે તેને જવાબદાર તેને માસ્તર ગણાય, પુત્રી ખરાબ હોય તો તેની જવાબદાર તેની માતા ગણાય, તેમ જે સ્ત્રીઓની અવનતિ ગણાય તો તેના જવાબદાર પુરૂષ વર્ગ જ છે. માટે બંધુઓ ! સ્ત્રીઓને પુરૂષોએ કેળવણી આપવી તે તેના માટે આ દુનિયામાં મોટામાં મોટી ફરજ જાએલી છે. જે તેઓની
તે વ્યતા સબંધી નિહાળીશું તે આપણને સ્પષ્ટ સમજાશે કે તેઓ પુને કેટલો તેમના ગ્રહકાર્યમાં આનંદ આપે છે. સંતપ્ત મનુષ્યોને જેમ વૃક્ષની શીતળ છાયા વિશ્રામ સ્થાન છે તેવી જ રીતે મનુષ્યને સંસારી ખટપટમાં બળી ઝળી રહેલ મનને તે એક ઘડીભર શાંતિનું સ્થળ છે. વળી તે મનુષ્યોના અંતઃકરણને આનંદ આપે છે. મહેનત મજુરીને અતિ વિશ્રામસ્થાન છે. દુખની છેલ્લી ઘડીએ દીલાસો આ પનાર છે અને બધી વખતે ખુશી ખુશી કરનાર છે. એજ ઘર કે જ્યાં સદૂર્ણ સ્ત્રી છે. આ પ્રમાણે સારામાં સારૂં ઘર એ એક સર્વોત્તમ નિશાળ છે કે જે યુવાવસ્થામાં તેમજ ઘડપણમાં પણ ઘણી જ ઉપયોગી છે. ત્યાં જુવાન અને ધરડાઓ આનંદ, સહનશીલતા, પિતાના મન ઉપર અંકુશ પ્રભુજીના ગુણનું પવિત્ર કથન અને પિતાના રતનચિંતામણીરૂપી પવિત્ર ધર્મને જુસ્સ શીખે છે. ઘર એ વળી સભ્યતાની પણ સર્વોત્તમ નિશાળ છે અને તે નિશાળને શિક્ષક સ્ત્રી છે. જે બાળકેએ વખતે અજ્ઞાનથી ભ
Page #17
--------------------------------------------------------------------------
________________
G
રપુર તેમજ બીન કેળવાયલી સ્ત્રીની સ`ભાળ નીચે ને રાખવામાં આવે પશુ તે બાળક ને નાનપણથી સારી કેળવણી પામેલુ હશે તે તેના કામળ આરસી જેવા દૈદિપ્પમાન મગજ ઉપર એટલી બધી કદી પણુ નારી અ સર તે ખરાબ સ્ત્રી કરી શકશે નહીં. એ સ્ત્રી આળસુ, દુરાચારી, અજ્ઞાની અને જુવડ હશે અને જે તેના ઘરમાં હંમેશાં કલેશ અસતેજ અને કઠેરતા હશે તે ઘર એક દુઃખરૂપ સ્મશાનની માફક લાગશે અને તે ઘરની પાસે જવા કરતાં તેનાથી સજ્જન પુરૂષાને દુર રહેવુ. વધારે પસન્ન પડશે. કેળવણી પામેલી સ્ત્રીના સંસારરૂપી બગીચે મહાન ગુણારૂપી પુલાથી ધણાજ દેદીપ્યમાન થાય છે અને એથી ઉલટું અભણુ અને ખીન કેળવાયલી સ્ત્રીના છે. બે જંગલનો દર વાધ વરૂ વગેરે ખીજા હિંસા કરનારાં પશુઆ હૈય છે તે તે રસ્તે જવાને કાઇ પણ માણસ હિંમત કરશે નહી તેમજ અભણુ સ્ત્રીના ક્લેશ, ક્રેધરૂપી વાધવક્ આગળ તેના જંગલ રૂપી ધર આગળ કાર વાને હિંમત કરશે નહિ. માપણું ધરત્ર સ્ત્રીઓના હાથમાં છે અને તે ધરના વ્યવહારની સુત્રધાર છે. જ્યારે આપણા દેશની માતા સુધરશે અથવા કેળવણુંી લેતો યશે ત્યારે આપણુને પણ ઉંચુ જ્ઞાન પ્રાપ્ત થશે અને જે કાંઇ આ ણુભગુર દુનીશ્મામાં આપણે કરવા ચાહશું તેપણાથી સહેલાઈથી બની શકશે. જો સ્ત્રીએ આપણા સાસ્ત્રના લખાયલા કે કહેલા રત્નચિંતામણી રૂપી ધર્મનું જ્ઞાન જાણુતી થશે અને તેનુ અનુકરણ કરતી હશે તેજ આપણે આપણા પૂર્વકાળના જેવા જાહેાજલાલીના વખત એક વખત પા જેવાને ભાગ્યશાળી થઈશું, માટે મારા હૈ સુત્ત મધુએ ! બાળક બાળકીઆને શિક્ષણુ આપવાને સુવું નહિ. તેમની પ્રાથમિક શાળા તે તેમની માતાએજ છે. બીજી અનેક સ્કુલામાં વષઁતક શિક્ષણ લેવામાં આવે તા. માતા તરફના શિક્ષણની જે અસર થાય છે તે બીજી નિશાળાથી ચવાની નથી કારણ કે ીજી નિશાળમાં મહેનત કરવાથી જ્ઞાન મળે છે ત્યારે આ પ્રાથમિક નીશાળમાં ખીન મહેનતે, અનાયસે નાન પ્રાપ્ત થાય છે. જેવી રીતે માતાએ ચાલે છે તેવીજ રીતે તેમના બચ્ચાંના કુમલા હૃદયરૂપ આદર્શ માં પ્રતિબિંબરૂપે પડે છે ને તે આખી જીંદગાની સુધી જતું નથી, માટે પ્રથમ તા માતાએ એજ સતન રાખવુ યોગ્ય છે. જ્યાં સતન હેતુ નથી ત્યાં તે દ ંપતી કદી પણ સુખ પામતાં નથી માટે મારા હૈ સુજ્ઞ ખાંધવા 1 પ્રથમ સ્ત્રી કેળવણીનીજ ખાસ જરૂર છે. આપણુ! મહાત્ તીર્થંકર ભગવાના તેમજ ગધરા મહાત્માઆના ઉદ્ભવ પણ સ્ત્રીમાંથીજ
Page #18
--------------------------------------------------------------------------
________________
2
થયેલાઅે માટે ઈંદ્રાદિક દેવતા પણ નમા રત્નકુક્ષિધારિકા” એમ કહી ભગવાનની માતાને નમસ્કાર કરે છે અને બે હાથ જોડી અરજ કરે છે કે આવા પુત્રરત્નને તમે જન્મ ન આપ્યા હોત તો આ સર્ટીના અને અમારા શું હાલ થાત તે અમે કહી દાકતા નથી, તમારા પુત્રરત્નના અવલંબનથી આ ભોંકર સસારસમુદ્રને તરી ભવ્ય પ્રાણીઓ અજરામર પદને મેળવવા ભા ગ્યશાળી બને છે. અતઃ એવ શ્રી રૂષભદેવ ભગવાને પોતાની બ્રાહ્મી અને સુદરી નામની પુત્રીઓને સારૂં શીક્ષત્રુ આપી ળવણીની શરૂઆતને દુનિયા ઉપર દાખલા બેસાડયા છે તે દીવસથી આપણામાં ( જૈનમાં ) ન• દર્દીના પ્રવાહની પેઠે ચાલતા આવેલા સીક્રેળવણીના રીવાજને અનુસરીને મલયાસુ દરી પ્રમુખ બાલીકાઓએ લઘુ વયથીજ સાંસારિક-નૈતિક અને ધા મિક જ્ઞાન સંપાદન કરવાના પ્રારંભ કર્યાં હતા, તેનું પરિામ એવું સુંદર આવ્યું હતુ` કે તેને પતિસેવા બજાવી, પેાતાના પિતાને ધર્માત્મા ખનાવી સાક્ષાત્ ધાર્મિક ક્લના પુરાવે આપ દુનીયાને એવી અજાયેક્ષીમાં નોંખી દીધી છે કે તેનાં કેટલાંક વરસ થઇ ગયાં પણ તેના હજુ સુધી ગુણુગાન થાય છે એટલુંજ નહિ પણ ધર્મગુરૂઓ પણ છ છ મહિને ચૈત્ર આસા માસની શાશ્વતી અટ્ટા આમાં અર્થાંત આંખિલની આળીઓમાં શ્રીપાલ રિત્ર વાંચતાં તેના સારા ગુણનું વ્યાખ્યાન આપે છે. વળી પર્મ પ્ર ભાતે જે સેાળ સતીઓનાં નામ લેવામાં આવે છે તેમાં ચૌદ પૂર્વČધર શ્રી સ્ફુલ્લિભદ્ર સ્વામીની સાત મેનાનાં નામ માજીદ છે. તેમને બાલ્યાવસ્થામાં ન રાજાની સભા સમક્ષપ્રજ્ઞતા દક્ષતા અને વિદ્વતાથી ૧૦૮ મહા કાવ્યાના વિચારપૂર્વક ઉચ્ચાર કરી આખી રાજસભાને આશ્ચર્યમાં ગરકાવ કરી હતી, જેનું પરિણામ એવું માધ્યુ કે પ્રખ્યાત વરૂચિ વિદ્વાનને રાજસભામાં થી પલાયન કરવું પડ્યું હતું. તે સાતે મેનાનું બુદ્ધિબલ એવું તેડુ માયેખી ઉપજાવનારૂ હતુ કે વિદ્વાનોની માફક એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, વાર સાંભળેલા કાવ્યાને તે ક્રમથી ઉચ્ચાર કરી શકતી હતી એટલે પેહેલીની મગજ શક્તી એવી ખીલેલી હતી કે, તે એકવાર જેટલું શ્રવણુ કરે તે યાદ રાખી શક્તી હતી. ખીઝ બે વાર અને ત્રીજી ત્રણવાર એવી રીતે સાતમી સાતવાર સાંભળેલું ધારણુ કરી શક્તિ હતી. વળી ભાજરાજાની રાજસભામાં છુટથી મેાલનાર ધનપાલ પંડિતે પણુ પોતાની પુત્રીને બાલપણાથી સારૂં શિક્ષણ આપી તેની મગજ શક્તી એવી ખીલવી હતી કે તેને એક અદ્વિત્ય મદદગાર થઇ પડી હતી તેનુ વર્ણન પ્રબંધ ચિંતામણી માદિ ગ્રંથામાં એવું વાંચવામાં આવ્યું છે કે એક વખતે
Page #19
--------------------------------------------------------------------------
________________
ધનપાલે નવીન ગ્રંથનું ગુંફન કરી તે ગ્રંથ ભેજ રાજાને દેખાડ્યો તે જોઇ વંચાવી તેની ચિત્ર " કવિતાથી ચિત્રીત ચિત્તવાળો તે ભેજ ઘણે ખુશી થયો અને તેમાં નાયક તરીકે પિતાનું નામ દાખલ કરવા તથા રૂષભ દેવને બદલે ઈશ્વર અને અયોધ્યાને બદલે ધારા નગરી એવો ફેરફાર કરવાને તેને લલચાવે. પરંતુ એ ધર્મવિરૂદ્ધ હેવાથી ધનપાલે તેમ કરવાની ના પાડી તેથી તે ભેજ રાજાએ તે ગ્રંથ મહાન બલાત્કારથી ધનપાલ પાસેથી લઇને દેવતામાં બાળી નાંખે. આથી ધનપાલ ઘણેજ દીલગીર થશે અને પિતાને ઘેર આવ્યો ત્યારે તેની પ્રીય પુત્રીએ પોતાના બાપને દીલગીરી થવાનું કારણ પૂછ્યું તે વખતે પણ તેની મરજી કહેવાની ન હતી તોપણ તેના અતિ આગ્રહથી સઘળી રાજસભામાં બનેલી વાત કહી ત્યારે તે જલદીથી બેલી ઉઠી કે પિતાશ્રી આ૫ નિરાશ થશો નહિ કારણું કે આપના બનાવેલા ગ્રંથનાં પાનાં હું બાલક્રીડાથી જોતી રહી છું તથાપિ તે ગ્રંથ મારા કંઠસ્થ રહેલો છે. વાસ્તે આપ હવે ઝડપથી લખવાને આરંભ કરે. તેવું પુત્રીનું કર્ણામૃત સદશ વચન સાંભળી ધનપાલ ઘણે ખુશી થયે અને જાણે નવું જીવન આવ્યું હોય તેમ તે ફરીથી ગ્રંથ લખવા લાગ્યા. જ્યારે તે પુરે. પુરે લખાઈ ગયો ત્યારે તે કદરદાન પિતાએ પુત્રીનું પવિત્ર નામ તે પુસ્તક સાથે જોડી દઈ “તિલક મંજરી”ના નામથી તે પુસ્તક પ્રસિદ્ધ કર્યું. આ પ્રમાણે આપણું જૈનના ગ્રંથમાં સ્ત્રીકેળવણીના હજારે બલકે લાખ દાખલા છે તેપણ હજુ સુધી આપણે કાંઈ પણ કરતા નથી. પ્રીય બાંધવો! આવી રીતે કેળવાયેલી બાલીકાઓ ઉભયકુલને શોભાવવા દીપક સમાન નીવડે છે એટલું જ નહિ પણ બધે વાવે તે લણે' એ કહેવત પ્રમાણે તેમણે શિક્ષણ આપનાર આ સ્વાદ લેવા ભાગ્યશાળી બને છે. અલબત એ તે નિર્વિવાદ છે કે કેળવાયેલી કણક જ્યારે કેળવનારને પુરી, કચોરી, પુરણપોળી અને રોટલી રોટલારૂપ થઈ સંપૂર્ણ તૃપ્ત કરે છે તે કેળવાયેલી નાની બાલકીએ કુલ દીપાવી સંસારીક, સામાજીક અને ધાર્મિક કાર્યમાં મદદગાર થઈ માતા પીતા, ગ્રામ નગર અને જનપદવાસીઓને મદદગાર થાય તેમાં શું આશ્ચર્ય છે. માટે આપણામાં (જૈનમાં) જ્યાં સુધી સ્ત્રીકેળવણીની મદદ નહીં થશે ત્યાં સુધી આપણુંમાં પૂરેપુરું જ્ઞાન પ્રાપ્ત થવાને બીલકુલ સંભવ નથી. વળી આપણી પડતી નાં કારણોનો વિચાર કરતાં અનેકમાંનું મુખ્ય અને સબળ કારણ આપણી અબળાઓની શાચનીય સ્થિતિનું માલુમ પડે છે. જ્યાં સુધી માતાઓ અનાનના અંધકારમાં અથડાય, તેમને પશુસમાન સ્થિતિમાં સબડવા દેવામાં આવે
Page #20
--------------------------------------------------------------------------
________________
૩૭૦
ત્યાં સુધી આપણી ઉન્નતિનાં બીજાં કાર્યોમાં–પ્રયાસમાં સફળતાની આશા શી રીતે રાખી શકાય ? વળી કેળવણીની આવશ્યકતાના સંબંધે વર્ણવતાં એક મહાન વિદ્વાન લખે છે કે માળી લો કે જેમાં નાના પાને પાણી વિગેરે સિંચી તેનું બરાબર જતન કરી ફળની આશાએ તે વૃક્ષના રૂપમાં ઉછરે છે
જો કે ખરી રીતે તેને પ્રળી, ડાળાં, પાંદડાં વિગેરેની અગત્યતા વિશેષ પ્રકારે હોતી નથી છતાં ડાળી ડાળાં, પાંદડાં વિગેરે સર્વનું જતન કરી રાધાને ઉછેરે છે તે ફક્ત એક ફળ મેળવવાની આશાએ. તેમજ પુરૂષોએ ઉત્તમ પ્રજાપ્રાણીવાસ્તે પણ હરીઓને કેળવવી જોઇએ. જો કે સ્ત્રીકેળવણીથી થતા અગણ્ય લાભ છે છતાં આપણે આપણું એક મોટા પ્રકારને લાભ મેળવવાને સ્ત્રી કેળવણીની ઘણું જ આવશ્યકતા છે. વળી દેશોન્નતિના કામમાં પણ સ્ત્રીવર્ગ મહા અગત્યનો ભાગ ભજવે છે. મહાન નેપલીઅન તે સબંધમાં
કહે નેપલીઅન દેશને, કરવા આબાદાન;
સરસ રીત તે એજ છે, દો માતાને જ્ઞાન. માટે દેશની અભિવૃદ્ધિ પરત્વે પણ સ્ત્રીવર્ગને કેળવવાની જરૂર છે. વળી શાસ્ત્રોમાં સ્ત્રીઓને પુરૂષોની અર્ધાંગનાઓ કહેલી છે અર્થાત તે તેના પુરૂષનું અધું અંગ ગણાય છે. હવે જે આપ આ સંબંધી વિચાર કરશે તે આપણને સહેજ જણાશે કે જ્યારે કોઈ વસ્તુનાં બે પાસામાં એક પાસુ નબળું હોય ને બીજું સારું હોય તો તે શેભામાં પણ કેવું શોભી શકે! એક પાસે સેનું ને એક પાસે પીતળ, એક પાસે કસ્તુરી ને એક પાસે ડુંગરી, એક પાસે સુરંગ ને એક પાસે કુરંગ, શું આમ હોવાથી તે કદિ શેભાને આપી શકે છે ? કદિ નહિ. માટે બંધુઓ! પુરૂષો વિદ્વાન રહે અને સ્ત્રીઓને વિદ્વાહિન રાખે એ શું પુરૂષોને છાજતી વાત છે ? જે કોઈ પણ મોટામાં મોટી સ્વાર્થતા હોય તો પુરૂષોના અંગે આનાથી બીજી કઈ વાર્થતા કહેવાય. ખરેખર જે પુરૂષવર્ગ સ્ત્રીઓને કેળવણીથી નશીબ રાખે છે તે એક તેમને મોટા કલંકભૂત છે. માટે જે શાસ્ત્રનું કથન સત્ય પાડવું હોય તે પણ સ્ત્રીઓને કેળવણી અપાવવી જોઈએ. છેવટ અમારા સુજ્ઞ વાચકછંદને વિજ્ઞપ્તિ કે આ વિષય પર તેઓએ પૂર્ણ લક્ષ આપવું જોઇએ, અને સ્ત્રીકેળવણીના સંબંધમાં યથાશક્તિ દરેક પ્રયત્ન કરવો જોઈએ એટલું કહી વરમું છે.
ॐ श्री गुरुः
Page #21
--------------------------------------------------------------------------
________________
૩૧
जीवदया प्रकरण. (લેખક–શંકરલાલ ડાહ્યાભાઈ કાપડીઆ,) જે માંસનું ભક્ષણ કરતું નથી તેજ
ખરેખર દયાળુ છે. બંધુઓ !
હું ગયા અંકમાં માંસભક્ષ વિશે મી. થોમસ કે જે લંડનમાં મેટા વહાણે બાંધવાની જગ્યાના ઉપરી છે તેમણે આપેલા ભાણુને સાર ટાંકી ગમે છું તે ઉપરથી જણાયું હશે કે માંસ એ ખોરાકને માટે મુદલ વાપરવા યોગ્ય નથી. તેનાથી પાચનક્રિયા પણ બરોબર થતી નથી. તેમ તે ખર્ચમાં પણ વધુ છે. આવી રીતના તેમાં અર્વાણુત ગેરફાયદા સમાયેલા છે. આ ઉપરાંત વળી માંસભક્ષણમાં બીજા અનેક દુએ ગભીતપણે સમાયેલ છે જેનું યત્કિંચિત આ સ્થળે હું વર્ણન કરું છું.
માંસભક્ષણ ઈન્દ્રીઓ અને વિકારેને જાગૃત કરે છે અને આખા શરીરને ઉશકેરી મુકે છે. આ મુજબ જાગ્રત થએલા વિકારોને સંતોષવાને તથા પોષવાને ઘણું ઉત્તેજક પદાર્થો ખાવાની જરૂરીઆત રહે છે જેથી દારૂ પીવાની ખાયશ પડે છે કારણકે જેમ અફીણ માણસને અફીણ વિના ચાલે જ નહીં તેમ માંસભક્ષણ કરનારને ઘણેખરે ભાગે દારૂ પિધા વિના ચેન પડતુજ નથી. નશીબવાન માણસને જેમ ભાગ્યદેવી વરેલી હોય છે તેમ માંસભક્ષીઓને દારૂદેવીએ સ્વહસ્તથી વરમાળા અર્પેલી જ હોય છે. હવે દારૂથી કેવાં નુકશાન છે તે હાલના જમાનામાં કંઈ બતાવવાની જરૂર નથી. તપતપતા સૂર્યના તેજ આગળ મશાલ ધરવી એ નિરૂપગી છે તેમજ દારૂ નિષેધક મંડળીઓએ, દેશશુભેછુ વકતા. એએ તે વિષે હાલના જમાનામાં ઘણું અજવાળું પાડ્યું છે અને દારૂથી થતા ઢગલાબંધ અસંખ્ય નુકશાને, દાખલા સાથે સમજવા મનુષ્યની દ્રષ્ટિસમીપ રજુ કર્યા છે એટલે એ વિષે ઇસારે કરવાની આ સ્થળે હું આવશ્યકતા ધારતું નથી. ટુંકાણમાં એટલું જ કે માંસભક્ષણથી દારૂ પીવાની લઢણ પડે છે અને તેથી તે વયે કરવાની જરૂર છે.
વળી વિકારી માણસો રંડીબાજીને ઉન્માદી પણ થઈ શકે છે. તેમજ કપટી અને દુર્જન માણસોના હાથમાં વખતે મદારીના હાથમાં વાંદરાની જેમ આધીન થઈ રહે છે. શાસ્ત્રમાં અતિશય વિકારી આદમીને આંધળા કહ્યા છે કારણકે કમળા
Page #22
--------------------------------------------------------------------------
________________
૩૭૨
વાળા આદમીને સર્વત્ર પીળું જણાય તેમ વિકારી આદમીને સાર અસારની ખબર પડતી નથી તે વખતે મહા અનર્થને પ્રાપ્ત થાય છે. ઉન્માદથી ઘેલ૨છા વધે છે અને ઘેલછાથી ગાંડાપણું પ્રાપ્ત થાય છે. અર્થાત્ માંસભક્ષી એને છેવટે આવી દશા પ્રાપ્ત થાય છે. માંસભક્ષી આથી પોતાની માંસ ખાવાની ટેવ છોડશે તે તેથી કરી ઉચ્ચ દશા પ્રાપ્ત કરશે અને જે ઉચ્ચ દશા થાય તેજ મનુષ્યજીવન સફળ –નહીં તે રોગઠાબાજીના સેગડા પેઠે આ સંસારમાં ચોરાશી લાખ છવાનીમાં અવારનવાર જન્મ લીધાંજ કરે. ઘાંચીની ઘાણીના બળદની પેઠે આંટા માર્યા જ કરે. આથી કરી માંસભક્ષીને અનેક પ્રકારનાં દુઃખ ભેગાવવાં પડે છે માટે ઉચ્ચ લાગણી ખીલવવાને માંસભક્ષીઓએ માંસ ત્યજવું જોઈએ.
માંસ ભક્ષણથી માણસ ચીડીઓ બને છે. વળી બીજું મોટું નુકસાન એ છે જે માંસભક્ષીને સ્વભાવ ચીડીઓ થઈ જાય છે. ચીડી આ સ્વભાવથી માણસની વખતે ઉચ્ચ લાગણને ક્ષય થાય છે. જે ઉચ્ચ લાગણી હોય તોજ ઉચ્ચ કાર્ય થાય અને ઉચ્ચ કાર્ય થાય તેજ મનુષ્ય ઉત્તત્તિના શિખરે ચઢી શકે છે. ચીડીઆપણુથી માણસ કદિ વસ્તુનું ખરૂ સ્વરૂપે પ્રાપ્ત કરી શકતા નથી તેમજ તે સહન શીલતાનો ગુણ પ્રાપ્ત કરી શકતો નથી તેમ વખતે આંડનું ચાંડ વેતરી દે છે તેમજ સાહસ કામ કરી દે છે. આવી રીતે ચીડીઆપણાથી ઘણું નુકશાન છે તે માંસ ભક્ષી પ્રાપ્ત કરે છે માટે માંસનો રાક તે કઈ પણ પ્રકારે ઉત્તમ છે એમ તે કદી કહી શકાશે નહિં.
વળી માંસ ખાવામાં ઘણે ભય રહેલો છે કારણ કે કોઈ પ્રાણીઆ રોગની ઉપાધિથી સડી ગએલાં હોય છે યા તે કઈ રોગવાળાં પણ હોય છે. આથી તે પ્રાણીઓનું માંસ ખાવાથી માંસભક્ષીઓને ઘણું નુકશાન થાય છે. આથી કરી તેવા જવાનું માંસ ખાનારને વખતે ઘણું ભયં. કર માંદગી ભોગવવી પડે છે. રેગવાળાં યા સડીગએલાં જનાવરોનું માંસ ખાનારને નુકશાન થાય એ રવાભાવીક છે. જેટલી ઝડપથી મનુષ્યના રોગ દાદર પરખી કાઢે છે તેટલી ઝડપથી કંઈ ટેરોના રોગ પરખી શકાતા નથી તેમ તેને પારખવાને માટે મનુષ્યવર્ગ જેટલી હેરપીટલો પણ નથી રાખવામાં આવી, તેમ વધ કરતી વખતે તેમને કે તેના દાકટર પાસે તપાસરાવવામાં આવતાં હોય એવું પણ કવચિત જ બને છે માટે આથી પણ માંસભક્ષીઓને માંસ ખાવામાં તેમની જાતને માટે ભય સમાયેલો છે. માટે વખતે માંસભક્ષીઓને આથી કરીને “ બકરું કાઢતા ઉંટ પેસે
Page #23
--------------------------------------------------------------------------
________________
૩૭૩
તેની માફક શરીર પુષ્ટ કરવા જતાં માંદગીને શરણે થવું પડે છે માટે તેથી પણ માંસભક્ષણ વર્યું છે.
માંસ ખાનારની બુદ્ધિ મંદ થઈ જાય છે અને મનની સ્થિરતા રહી શકતી નથી. આજકાલ એટલું તો સ્પષ્ટ રીતે સર્વેને જણાયું છે કે મનનો અસર શરીરપર થાય છે. માણસ જે વખતે ચીડીઓ થાય છે તે વખતે તેનું શરીર જોઈએ તેવું રહેતું નથી કારણ કે ચિંતાથી તેનું શરીર શોષાઈ જાય છે. સંગ્રહણી વિગેરે રોગ પણ તેને લાગુ પડે છે. આ વાત નિર્વિવાદ છે. એથી એટલું તો સિદ્ધ થાય છે કે માણસના મનની અંદર રહેલી ચિતા તેના શરીર ઉપર અમલ ચલાવે છે. તેમજ મનુષ્યને થએલો કે તેનું શરીર તાવી નાંખે છે. માણસને વખતે સુકેલા લાકડા જેવો ધ બનાવી દે છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે કડવાં ફળ છે કેધન જ્ઞાની એમ બેલે આ ઉપરથી પણ સમજી શકતું હશે કે કેધ એ દરેક રીતે માણસને અનિષ્ટ કરે છે. પશુએને કોધતિ રહેલી હોય છે. દાખલા તરીકે જે આપણે તેને લાકડી કે કોઈ ચીજ મારીશું તો તે તરત આપણું સામાં શીંગડાં ધરશે અને વખ તે તેને બહુ ક્રોધ ભરાયે હશે તે તેને સતાવનારને કચરી પણ નાંખશે. આ બતાવી આપે છે કે મનુષ્યની માફક છવામાં પણ કેધ રહેલે હોય છે. જ્યારે પશુઓને વધ કરવામાં આવે છે ત્યારે તે વધ કરનાર ઉપર બહુ ગુસ્સે થાય છે અને તે વખતે તેને ઘણે ક્રોધ ચઢે છે. આ ક્રોધ તેનામાં તે વખતે એક જાતનું ઝેર ઉત્પન્ન કરે છે તે ઝેર તેના અણુઅણુમાં પ્રસરી જાય છે અને તેથી કરીને તેનું માંસ ખાનારને વખતે ભયંકર રોગ લાગુ પડે છે. આવા ઘણા દાખલાઓ મજુદ છે. એટલું તે આપણે ઉપર પ્રગટ કરી ગયા છીએ કે મનની અસર શરીર પર થાય છે તો પછી આ બનવું અશકય નથી. માટે માંસભક્ષીઓએ માંસ ખાવાની લઢણુને દેશવટો દેવો જોઈએ. જે કોઈ પણ પ્રકારને ફાયદે હોય તો તે ઠીક છે પરંતુ આવી રીતે માંસ ભક્ષણમાં દરેક પ્રકારે નુકસાન છે તો અમારા માંસભક્ષીએ શા માટે ગધેકી પુંછ ઝાલી તે ઝાલી ને છોડવી નહીં એમ કરે છે. ફકત જીભાઈન્દ્રીયની લાલસાએ બિચારા અલા પ્રાણીના વધ કરાવવા એ શું મનુષ્યજીવનને છાજતી વાત છે ? માટે અમારા માંસભક્ષી જના માંસ ભક્ષણનો ત્યાગ કરશે. માંસ ખેરાકને માટે બીલકુલ યોગ્ય છે જ નહીં આ સંબંધમાં રાફ વાલ્ફ ફાઇન નામને દયાળુ લેખક જણાવે છે કે
Page #24
--------------------------------------------------------------------------
________________
૨૦૪
**
આ બાબતને સંપૂર્ણ કર્યાં પછી, અને બ્રા વરસના માંસના। નહીં' ઉપયાગ કરવાના મારા જાતિ અનુભવપરથી હું બેધડક કહીં શકું છું કે સાંસ ખારાકને વાસ્તે જરૂરના ખારાક નથી તેના ઉપયોગથી ઘેાડાને કદાચ લાભ થયે। હરશે પણ ઘણા માણસાને તા નુકશાનજ થયું છે, અને જ્યાં જ્યાં તેના અતિશય ઉપયાગ થયા છે ત્યાં ત્યાં હાનિકારક પરિામ આવ્યા વિના રહ્યુંજ નથી. ા મુજબ તે પેાતાના અભિપ્રાય જાહેર કરે છે. આવા આવા એક ર્નાહ. પશુ સેંકડો વિદ્વાના કે જેઆએ પ્રથમ માંસ ભક્ષણ કર્યું હતુ તેવામએ પણ માંસનુ' ભક્ષણ નહીં કરવું ને એ તે ખાખતના વિગતાવાર્ અને અસરકારક દુખલા ટાંકી શાખીત કરી આપ્યું છે કે માંસ એ ખારાકને માટે લાયક નથી, વળી અમેરિકાની પાઠશાળાને એક અધ્યાપક છે જેણે છેલ્લા ૧૮ વર્ષથી માંસ ખાવાનું' ત્યજી દીધુ છે. છતાં તેનુ શરીર એવુ બળવાન અને દૃઢ છે કે લાંખા વખત સુધી કાર્ય કરવાની અને સહનશીળતાની બાબતમાં કાઈપણ માંસાહારી તેની સરખામણી કરી શકે તેમ નથી. આવી રીતે માંસભક્ષણુ વ વાથી ધણુાએને કાયદા થયા છે અને થાય છે માટે દરેક માંસભક્ષી જનાએ ક્રુવ ધળ દિને અંધારામાં ન કુટાઇ મરતાં માંસના ખોરાકનો ત્યાગ કરવા જોઇએ.
તથાસ્તુ ૐૐ શ્રી ગુરુ
( હરકેાઇ ભાષામાં ફરીથી છપાવીને જ્ઞાન ફેલાવવા કૃપા કરશે )
વાંચા ! વચાવા !! દયા કરો !!!
ચડાંની વસ્તુ
વાપરનારાં કેવું મહા પાપ કરે છે ?
""
લંડનમાં Humanitarian League ” નામની એક ધ્યાળુ મતી છે. કચકડાં માટે મીચારા લાખા કાચબાને કેવું ત્રાસદાયક દુઃખ દેવામાં આવે છે તે સબંધી ત્રણ જુદે સુદે સ્થળે નજરે જોનારાઆએ જે વન લખ્યાં છે તે સદરહુ મંડળીએ એકઠાં કરીને છપાવ્યાં છે. તેમાંનુ એક ન્યુયાર્કમાં પ્રસીધ થતાં Evening Post નામનાં વતમાનપત્રમાં પ્રથમ છપાયેલું હતું, તે નીચે પ્રમાણે છે;—
Page #25
--------------------------------------------------------------------------
________________
304
“At night the fishers conceal themselves along the shore as well as possible, and when the turtles come up=out of the water on he beach they rush forth and turn them over on their backs with iron hooks, leaving them secure in this position until morn. ing. It is the method by which the scales are loosened which is the repulsive part of the business. The turtles are not killed, as that would lead to extermination in a very few years. After capturing them the fishers wait for day-light to complete the work. The turtles are turned over again in their natural posi. tion and fastened firmly to the ground by means of pegs; then a bunch of dried leaves or sea-grass is spread ovenly over the back of the turtle and set afire. The heat is not great enough to injure the shell, merely causing it to separate at the joints. A Jarge blade, very similar in shape to a chemist's spatula, is then inserted horizontally between the laminæ, which are gently pried from the back. Great care must be taken not to injure the shell by too much heat, and yet it it not forced off until it is fully prepared for separation by a sufficient amount of warmth. The operation, as one may readily imagine, is the extreme of cruelty, and many turtles do not survive it. Most of them do live, however, and thrive, and in time grow a new covering, just as a man will grow a new finger nail in place of one he may lose.
અર્થ–“રાતે માછીમારે કીનારા ઉપર જેમ બને તેમ છુપાઈ રહે છે અને જ્યારે કાચબાઓ પાણીની બહાર નીકળીને જમીન ઉપર આવે છે ત્યારે તે માછીમારે દોડી જઇને લોઢાના આંકડા વતી તેમને ચત્તા કરી નાખે છે, અને સવાર સુધી તેમને એજ સ્થીતીમાં રાખે છે. જે ક્રિયાથી એ કાચબાની ઢાલ ઉતારવામાં આવે છે તે ત્રાસ દાયક છે. કાચબાને મારી
Page #26
--------------------------------------------------------------------------
________________
૩૭
નાખવામાં આવતા નથી, કેમકે તેમ કરવાથી થોડાં વરસમાં તેએ તમામ નાશ પામે, તેમને પકડયા પછી પેાતાનું કામ પુરૂ કરવાને સવાર પડવાની માછીમારેા રાહ જુવે છે. કાચબાઓને પાછા તેમની કુદરતી સ્થીતીમાં ઉંધા પાડે છે ( એટલે કે ઢાલ ઉપર ને પેઢ નીચે ) અને જમીનમાં ખાડેલી ખીલીએ સાથે તેમને મભુત બાંધે છે. પછી સુકાં પાંદડાં અથવા તા દરીમાઈ બ્રાસ સરખું કરીને તેમની પીઠ ઉપર પાંથરીને સળગાવે છે. ઢાલ સાંધાએથી છુટી પડે પણ તે ખગડે નહીં એટલી ગરમી રાખવામાં આવે છે. પછી રસાયુ શાસ્ત્રીઓ વાપરે છે તેના જેવી એક માટી ખરી ઢાલ નીચે સીધી ધાલીને આસ્તે આસ્તે તેને કાચબાની પીઠ ઉપરથી કાપી લેવામાં આવે છે. અતીશય ગરમી થવાથી ઢાલને નુકસાન ન થાય તે માટે ઘણી સભાળ લેવી
બે એ, અને તેપણુ પીથી તે ઢાલ છુટી પાડી શકાય તેટલી ગરમી કર્યાં વીના તે કાપી લેવામાં આવતી નથી. કાષ્ટ પશુ માસ સહેજે સમજી શકશે કે એ ક્રિયા ઘણીજ ધાતકી છે અને ત્રણા કાચબાએ તેથી મરી જાય છે પરંતુ ધણા ખરા તેથી મરતા નથી, અને માટા થાય છે, અને વખત જતાં માણુસની આંગળી ઉપરથી ઉખડેલા નખ પા ઉગે તેમ તે કાચબાઆને પણ નવી ઢાલ ઉગે છે.”
ઉપર પ્રમાણે જ્યાંસુધી બીચારા કાચબા વતા રહે અને તેમને ઢાલ આવે ત્યાંસુધી કીકીને તેમને પકડીને લય'કર દુઃખ દેવામાં આવે છે. માટે દરેક યાળુ સ્ત્રી પુરૂષની ફરજ છે કે ખનતાં સુધી કચકડાંની વસ્તુઓ વાપરવી નહીં.
લાભશંકર લમાદાસ,
જુનાગઢ, તા૦ ૩ જી જાનેવારી ૧૯૧૦.
એક અર્જ
ખ્યાલ આપવા આ અને
માણુસના સ્વાર્થ ખાતર બીચારાં મુગમાં જાનવરે ઉપરવુ. વુ ભયંકર ધાતકીપણું ગુજરે છે તેને પ્રજાને ખીજા લીલેંટા ગુજરાતી, મરાઠી, બંગાળી તેના મત લાવા કરવામાં આવે યથાશક્તિ મદદ કરવા દરેક દયાળુ સ્ત્રી
વીગેરે ભાષાઓમાં
છપાવી કામમાં
છે. માટે આ મહા દયાળુ પુરૂષને અરજ કરવામાં આવે છે. લલ્લુભાઇ ગુલામ, આની વ્યવસ્થાપક, શ્રી વયા જ્ઞાન પ્રસારક ડ,
૩૦૯, શરાબજાર મુંબઈ,
Page #27
--------------------------------------------------------------------------
________________
खरं सुख. ( લેખક–શેઠ, જેશીંગભાઈ પ્રેમાભાઈ ૫ડવણજ).
ઇકિયાદિક વિષયનાં સુખો ક્ષણિક છે એવું જ્યારે સત્યશોધક મનુષ્યને માલમ પડે છે ત્યારે તેના આનંદને પાર રહેતો નથી. તેમાં કેવો અલૌકિક અને હદયભેદક અર્થ સમાયલે છે. જે તેવું સત્ય સ્વરૂપ મનુષ્યના સમજ. વામાં આવે અને સ્વસ્વરૂપમાં રમતા કરે, એની કંઈ હદયમાં ઝાંખી થાય તેવા હેતુને માટે આ લેખને ઉલ્લેખ છે. મનુષ્યોને કર્માનુસારે પ્રાપ્ત થતાં દુ:ખના પ્રસંગે આ મુજબ વિચાર સ્ફરે છે પરંતુ પાછા સાંસારિક વિટંબણાના કાર્યોમાં પડતાં તે વિચારોનું વિસ્મરણ થાય છે તેથી જેવા જોઈએ તેવા પ્રમાણમાં તેમને લાભ થતો નથી. આ વિચાર જેટલા સત્યથી ભરેલો છે તેવી જ રીતે તેને પ્રાપ્તકર્તવ્યમાં મુકવાની જરૂર છે કારણ કે આપણું સાર્થક આપણી પોતાની આત્મીક રમણતાથીજ થાય છે અને એ વાત નિ. ર્વિવાદ છે તો પણ તેની કડાકુટમાં અને સત્ય શોધવા હજારો માયાકુટ કર્યા કરે છે કારણ કે દુનિયામાં હજારો ધર્મવાળાએ જુદા જુદા સત્યને જુદા જુદા રૂપે ખેંચ્યું છે અને મનુષ્ય હજાર તરફ અથડાયાં કરે છે પણ આ વસ્તુ જેટલી જૈનીઝમે કદ અને સ્યાદ્વાદ પ્રગટ કરી છે તેવી અન્ય કોઈ કરી શકયા નથી. કંઈક અપેક્ષાએ બીજામાં સત્ય રહેલું હશે પણ તે એકાંત માર્ગનું અવલંબન કરવાથી વસ્તુનું સત્ય સ્વરૂપ સમજી વાકાતું નથી અને આથી જ કરીને જૈન ધર્મ જે સર્વ ધર્મથી તત્વજ્ઞાનમાં
છતા ભેગવે છે તે તેના અનેકાંત માર્ગને લેઈનેજ છે. આપણું મહાન પૂર્વાચાર્યોએ આ વિષયમાં ઘણું જ મન્થન કરી મહાન ગ્રંથોમાં તેને પ્રગટ કીધું છે તેથી આપણને ઘણું જ જાણવાનું મળે છે. તેથી તેવા ગ્રંથાને અભ્યાસ કરવાની જરૂર છે. તેવા પૂર્વાચાકૃત પુસ્તકના અનુસાર સત્ય ઉકતી તરફ દરેક મનુષ્ય પ્રવૃત્તિ કરવાની જરૂર છે. જો કે શુભ કાર્યોની પ્રવૃત્તિથી કદાચ સહજ સુખ પ્રાપ્ત થાય છે, પણ તેથી સ્થાયી સુખ પ્રાપ્ત થતું નથી કારણ શુભ કાર્ય તે પણ આવાજ છે.
અધ્યાત્મીક જ્ઞાન વિના મનુષ્ય જોઈએ તેવું સુખ કર્મકાંથી પ્રાપ્ત કરી શકે તેમ નથી પણ સાથે એટલું ખાસ લક્ષમાં રાખવાની આવશ્યકતા છે કે શુષ્કતાની ન બનવું. આત્મીકરમણુતા વિના મનુષ્ય જોઈએ તેવી શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી કારણ કે આત્મીકરમણુતાથીજ એટલે કે
Page #28
--------------------------------------------------------------------------
________________
૩૭૮
આત્માના મૂળ સ્વભાવે ધ્યાન ધરવાથી આત્મામાં રહેલ જે સ્વાભાવિક ગુણ જેવાકે અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય પ્રગટ થાય છે. શું આ દેહ તે સત્ય ધન છે ! ના નહિ જ. તે તો ક્ષણિક છે, આખું પુરૂ થતાં તેને વીખરાતાં વાર લાગતી નથી. તે મટીમાં મળી જાય છે. વ્ર અને તેને સંબંધ જ્યાં સુધી છે ત્યાં સુધી જ આ મારૂં અને આ તારૂં એ સર્વે માયા છે, માટે મુમુક્ષુઓએ આ મારૂં અને આ તારું માનવું એ ભુલ ભરેલું છે. સત્ય આત્મા છે તે જ સર્વદા આપણે છે બાકી સગાં સંબંધી સર્વ કુટુંબાળ મિયા છે માટે આપણે આપણું મૂળ સ્વભાવમાં રમણતા કરવાની ખાસ આવશ્યકતા છે.
તેથીજ શાંતિ મળે છે. કર્મો કંઈ મનુષ્યને છોડતાં નથી તેમ તે ભેગવ્યા વિના પ્રાણીઓને છુટકે થતાજ નથી. માટે ખરા સુખની ઇરછાવાળાએ પિતાના આત્માના મૂળ સ્વાભાવીક ગુણમાંજ રમણતા કરવી. અને સંસાર સમુદ્ર તરવા પ્રયત્ન આદરવો. તેજ આ ભવે તેમ પર ભવમાં સુખદાયી છે. શ્રીમદ્ યવિજયજી ઉપાધ્યાય કહે છે કે –
अध्यात्म शास्त्र सम्मुत्त, सन्तोष सुख शांतिनः કાળયાના રાગા, ને શ્રીઠું નાપિવાય
આ સંસારના જન્મ મરણ દિકના ભયથી મુક્ત થવા મનુષ્યો ઘણે માર્ગ શોધે છે, પણ જ્યાં સુધી તેઓ સત્ય પ્રાપ્ત કરતા નથી ત્યાં સુધી સુખ મેળવી શકતા નથી તેમ મુક્ત પણ થઈ શકતા નથી. અજ્ઞાન તપસ્યાઓ ભલે ગમે તેટલી કરે પણ સત્ય જ્ઞાન મેળવ્યા વિના મનુષ્ય કંઈ કર્મથી મુક્ત થઈ શકતો નથી જ્ઞાન ક્રિયાપ્પાં મા મા જ્ઞાન અને ક્રિયાથીજ પક્ષ પ્રાપ્ત કરી શકાય છે. એકલું જ્ઞાન કે એકલી ક્રિયા તે કંઈ મિક્ષ મેળવી આપતી નથી. બન્નેની સાથે જરૂર છે, અને તેથી જ્ઞાન પ્રાપ્ત કરવાની ખાસ આવશ્યકતા છે. અને તે એકલું વ્યવહારિક નહિ પણ માનસિક અને અધ્યામિક તેમજ વ્યવહારીક એ ત્રણે પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરવાની આવશ્ય કતા છે. માટે દરેક જન બંધુએ ષટ દ્રવ્ય અને નવ તવાદિ પદાર્થો જાણુવાની જરૂર છે, કારણ કે તેના જાણપણથીજ આમતત્વ પમાય છે, વળી મહાત્મા ઉવાસ્વામી મળે છે કે જે મનુષ્ય આત્મરણિતા કરી નથી તેને અવતાર એળે છે. આ પૂજય માહાત્માના વાકયના અક્ષરેઅક્ષર મુમુક્ષુઓએ પિતાના હૃદયમાં સેનેરી અક્ષરે જડી રાખવા. આત્મજ્ઞાન વિના
Page #29
--------------------------------------------------------------------------
________________
- ૩૭૯
સુખ થતું નથી તેમ તેને શોધવાને ઘાટ, ડુંગર, કે પહાડમાં ખેળવા જવાનું નથી. તેમ કસ્તુરી મૃગની પેઠે ભુલા પણ ભમવાનું નથી. તે તમારી નજીક છે. સત પુરૂષને સંગ કરે, તેમના વચનમાં શ્રદ્ધા રાખે અને તત મુજબ પ્રયત્ન આદરે એટલે તરતજ તે સુખ પોતાની મેળે તમારી નજદીક આપી ઉભેલું તમને જણાશે. દુઃખ આવે કે દુ:ખના પ્રસંગો નજીક દેખી કે દુખી સ્થળ જેમાં કેટલાક મનુષ્ય વૈરાગ્ય ધારણ કરે છે અને પછી દુઃખની પરિસમાતી થતાં પાછા દુનિયાની પ્રવૃતિમાં પડી જાય છે. આવા બટુક વૈરાગ્યથી કંઇ આત્મીયસુખ પ્રાપ્ત થતું નથી. સર્વદા સર્વ સમયે જે ઉદાસીન ભાવે પ્રવૃતિ કરવામાં આવે છે તે તે લાભપ્રદ નીકળે છે. આમાની રમણતાથીજ ક્રોધ, લોભ, ક્ષય, અનિશ્ચિતતા, ચિંતા આદિ દુર્ગ પર જય મેળવી શકાશે. અને શાંતિ, સુખ, આનંદ, નીરમળતા, સ્વસ્થતા પામી શકાશે. દુનિયાના ક્ષણિક સુખમાં રમણુતા કર્યા કરતાં આત્મીક રમણતા કરવી એજ આવશ્યક છે. છે એટલું જ ઈચ્છીશ કે આ પ્રમાણે વર્તન કરવાથી દરેકને લાભ થાય છે અને અમારા સુજ્ઞ વાંચક બંધુઓ આ વાંચી હંસવત સાર ગ્રાહણ કરશે એજ અંતીમ આશા છે, ઈત્યલમ.
उत्तम बोधवचनो. સર્વ સંગોમાં સર્વ મનુષ્યો ભણું ઉદારતા, સભ્યતા, પરોપકાર અને નિસ્વાર્થતા દાખવવી; અવગુણે ચાલતા રથને પડાની ખીલી માફક જગતને ઉપયોગી છે.
કોઠારમાં ભરી મુકેલા ખજાનાને નાશ થાય છે; પણું મનમાં સંહેલે ખજાને નાશ પામતો નથી. કોઈ પણ વસ્તુના ખજાના લાંબા વખત સુધી ચાલતા નથી માટે જ્ઞાનને જ તારા ખજાનારૂપ જાણું,
દાન આપવું તે, ન્યાયયુક્ત વર્તન, અનિંદ્ય આચાર–આ સર્વ તથા પાપપ્રતિ તિરસ્કાર, પાપ વિરમણ, માદ્ય વસ્તુને નિષેધ, સતકાર્યમાં ઉત્સાહ-આ સર્વ સુખનાં ઉત્તમ સાધનો છે.
જેનો આત્મા જીવનના ફેરફારના સપાટામાં નિશ્ચલ, નિર્વિકારી દીલગીરી રહિત, અને સ્વસ્થ રહે છે તે સર્વ સુખનાં ઉત્તમ સાધને પામે છે.
મૃત્યોનો તિરસ્કાર કરતા નહિ પણ તેનાથી તમે સંતોષ રહો. કારણ
Page #30
--------------------------------------------------------------------------
________________
કે આ બાબત પણ કુદરતની એક ઈચ્છા છે. જેવી રીતે નાનપણથી પુખ્ત ઉમ્મરે પહોંચવું અને ઘરડું થવું દત, દાઢી અને ધોળા વાળ આવવા, પ્રાણીનું ઉત્પન્ન થવું, ગર્ભવન્ત થવું અને જન્મવું–આ અને આવી બીજી કુદરતી કિયા અમુક અમુક વર્ષે થાય છે. તેવી રીતે મૃત્યુ પણ સ્વાભાવિક છે, તેથી ડાહ્યા મનુષ્યની ફરજ એ છે કે તેણે તેની બેપરવાઈ, અધીરાઈ અથવા તીરસ્કાર કરવો નહિ પણ તે એક કુદરતી ક્રિયા છે તેમ તેની રાહ જોવી
જેવી રીતે બાળક તેની માતાના ઉદરમાંથી નીકળે છે તે વખતે તેની રાહ જોવામાં આવે છે. તેવી રીતે સ્થૂલ શરીરમાંથી તમારો આત્મા બહાર નીકળે ત્યારે તેની રાહ જુઓ.
જે મનુષ્ય બીજાને નુકશાન કરે છે તે ( ખરી રીતે ) પિતાને જ હાની કરે છે. જે મનુષ્ય બીજી તરફ અન્યાયથી વર્તે છે તે પિતાનાજ તરફ અન્યાયથી વર્તે છે કારણ કે આવી રીતે તે પોતે અધમ થતું જાય છે.
તમારા તરંગે દાબી દો. તમારી વાસના નિયમિત કરે. તમારી પશુ વૃત્તિ નિર્મળ કરે પણ તમારી નિયામક શકિતને (આમા) યોગ્ય અવકાશ આપે. સંસારની ઉપાધિ તમારા ચિત્તમાં વિક્ષેપ ઉપજાવે છે તેનાથી તમારું મન ચકડોળે ચઢાવવાને બદલે તમે કઈ નવીન અને સારું શિખવાને તમારે વખત ગાળે.
આખા શરીરનું બંધારણ નાશવંત છે. જવ વમળરૂપ છે. પ્રારબ્ધ જાણી શકાતું નથી અને કીર્તિ વિવેકહીન વસ્તુ છે. ટુંકામાં શરીર સં. બંધની સર્વે વરતુ પ્રવાહરૂપ છે. જીવનવ્યાપાર સ્વનિ અને ધૂમાડા જેવો છે. મનુષ્યજીવન કલહરૂપ છે, તે મુસાફરના ઉતારા બરાબર છે.
મરણ પછીની કીર્તિ શુન્ય વસ્તુ છે ત્યારે મનુષ્યને સીધે રસ્તે દેરી શકે એવી કઈ વસ્તુ છે ? તે એક જ વસ્તુ અને ફકત એક જ વસ્તુ-તત્વજ્ઞાન છે પણ તત્વજ્ઞાનને અર્થ એ છે કે મનુષ્ય તેના અંતર આમાને કંઈ ૫ણ ઈજા અને જુલમમાંથી મુક્ત રાખ જોઇએ. તેણે સુખ અને દુઃખ ઉપર જય મેળવવા જોઈએ. કોઈ પણ બાબત એગ્ય ઉદેશ સિવાય કરવી નહિ. તેમજ તે દંભ અને અસત્યથી કરવી નહિ, તેને બીજા માણસની જરૂર લાગવી જોઈએ નહિ. તેમજ કંઈ કામ ન કરવું એમ નહિ. જે સર્વ બાબત પિતાની બાબતમાં બને છે અને જે પિતાના માટે નિર્માણ થયું છે તે તમારા પૂર્વજન્મ કૃત્યના અનુસાર થયેલું છે એમ ધારી તેનો સ્વીકાર
Page #31
--------------------------------------------------------------------------
________________
કરો. જે સર્વ જીવીતવસ્તુ દ્રશ્ય છે ધારી તેનું વિસર્જન જ ફકત મૃત્યુ છે એમ ધારી તેની રાહ આનંદથી જુઓ.
મૃત્યુ એ શું છે? જે સંસ્કાર ઇન્દ્રિય દ્વારા મળે છે તે બંધ થાય છે જે તંત્રથી વિચારની ક્રિયા, સુખ દુઃખની ઈચ્છા નકામી છે, અને શરીરની વાસના પ્રદર્શન થાય છે તેને નાશ થાય છે.
કોઈ પણ માણસ આપણું સ્વતંત્ર ઈરછાશકિત લુંટી લઈ શકતા નથી. જેટલા પ્રમાણમાં મનુષ્ય મનોવિકારથી મુકત છે તેટલા પ્રમાણમાં તે શક્તિમાન થાય છે. જેમ દુઃખની લાગણી એ નિર્બળતાનું ચિન્હ છે તેમ ગુસ્સે પણ (માનસિક ) નિર્બળતા બતાવે છે, કારણ કે જે માણસ દુઃખ અને દેધને તાબે થાય છે તે ( માનસિક દ્રષ્ટિથી ઘાયલ થયેલ છે અને ( તેની જાતને ગુલામ છે.
- જે વસ્તુ હયાત છે અને ઉત્પન્ન થાય છે અને કેટલી ઝડપથી દ્રશ્ય થઈ અદ્રશ્ય થાય છે તેનો વિચાર કરો કારણ કે પદાર્થ એ એક સતત વહેતા પ્રવાહની માફક છે. વસ્તુની ગતિ હમેશાં બદલાયા કરે છે અને તેનાં કારણ અસંખ્ય રીતે તેના ઉપર ક્રિયા કરે છે. ભાગ્યેજ કોઇ પદાર્થ સ્થિર માલમ પડે છે.
सुख दुःख वखते समभाव. (લેખક, શંકરલાલ ગીરધરલાલ ચંદ્રભાણુ-અમદાવાદ )
ગઝલ સદા આનંદમાં રહેવું, સુખે દુખે સહુ સહેવું; વખત વરતી સદા વહેવું પડે કહેવું શું સમજુને. ૧ ખરે ચડતને પડતી તે, સરવને માટે સરખી છે, અનુભવથી જ્યાં પરખી છે, પડે કહેવું શું સમજુને. ૨ સમજુને બધુ સરખું, ઉપાધી ના ન આવી, કસોટી છે કરે ભાવી, પડે કહેવું શું સમજુને.
Page #32
--------------------------------------------------------------------------
________________
૩૮૨
હતું શુ ને હવે છે શું, થશે શું ખ્યાલ છેટે છે; પલકને એ પરદે છે, પડે કહેવું શું સમજુને. ૪ કદી પાષાણુ સિયામાં, પડયા રહેવું તો શું અગર સેહે મલેતે શું! પડે કહેવું શું સમજુને. ૫ કદી માળા મલ્યા તે શું, કદી પાછા ફર્યા તે શું, જઈ ઝુંપડે ઠર્યા તે શું, પડે કહેવું શું સમજીને. ૬ કદી ખીરરસ ખાવાનાં, મળ્યાં મન માનતાં તે શું? કદી ટુકડે સરે તે શું, પડે કહેવું શું સમજુને. ૭ કરી અને અજબ નગે, મળે આવી અનાયાસે; ભભૂતિ જે કદી ભાશે, પડે કહેવું શું સમજુને. કદી સગ શેભવવા, મળે વજરી તે શું કદી કફની ધરી તો શું, પડે કહેવું શું સમજુને. ૯ કદી જલ પાનને કાજે, મલે સુવર્ણ લેટે; કદી સુખી તણે ટેટે, પડે કહેવું શું સમજુને. હજારે હાજી હાજી જ્યાં, કરે હાજર રહી હરદમ, શરણ કે દિન લેતાં શ્રમ, પડે કહેવું શું સમજુને. ૧૧ ધીરજ ધરવી સદા હૈયે, શંકર સહુ નેહથી સહીએ; સુનિતિ સાથમાં લહીએ, પડે કહેવું શું સમજુને. ૧૨
કોઈપણ વખત જમીને તુરત નહાવું નહી, તેમજ કોઈપણ જાતનો બહુ થાક ચડી ગયેલ હોય તે વખતે તુરત નહાવું નહિ; પણ થોડે થાક ઉતરી ગયા પછી તેમ કરવું, તેજ પ્રમાણે ગુસાથી અંગ તપી ગયું હોય અથવા કોઈપણ રીતે ગુસ્સામાં મન આવી ગયું હોય ત્યારે તે શમી ગયા પછીજ નહાવું.
Page #33
--------------------------------------------------------------------------
________________
૩૮૩
મોઢેથી બોલવું એ પણ એક જાતની ઉપયોગી કસરત છે. નબળા કેદમાં અને નબળી હેજરીવાળા પણ દરરોજ માટે સાથે વાંચવાની ટેવ રાખે તે તેમને ઘણું ફાયદો થાય છે.
આખો દિવસ અંગની મહેનત કરવાથી જેટલો થાક લાગે અને શરીરને જેટલો ઘસારે પહોંચે તેટલો થાક અને ઘસારે માત્ર 2 કલાકની મગજની મહેનતથી થાય છે.
ટકટર બ્રન્ટન કહે છે કે –ઠંડીમાં દારૂ પીવાથી ગરમી આવતી નથી ઉલટી ઠંડી વધારે લાગે છે.
મરડાવાળાં, ક્ષયવાળાં, અને પિત્તવાળાં દરદીઓને લીલી દરાખ ખાવાથી ફાયદો થાય છે.
ડીથન સ્વીફટ નામનો એક અંગ્રેજી લેખક કહે છે કે – જેઓ રહવાર થયા પછી પણ બિછાનામાં પચ્યા રહે છે, તેઓ કદી મહેટાઈ અને માન મેળવી શકતા નથી તેજ પ્રમાણે જાણતા અમેરિકન કેન્કલીન કહી ગયે છે કે જેઓ મોડા ઉઠે છે તેઓ ગમે તે આખો દિવસ ચાલચાલ કરે તે પણ તેઓ રાતે પણ પિતાનું કામ પૂરું કરી શકતા નથી.
સગર્ભા અથવા હલવાળી સ્ત્રીઓએ ચેખી હવાની તેમજ કસ રતની જરૂર છે, તેમને જેમ બને તેમ ખુલ્લી હવામાં ફરવું એ સલાહકારક છે, અને છેક છેલ્લા દિવસ સુધિ આ પ્રમાણે ચાલવાની કસરત જારી રાખવી જોઈએ, આ હાલતમાં સિાથી સારી કસરત ચાલવાની છે. પરંતુ એટલું જ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે સગર્ભા સ્ત્રીને જરા પણ થાકની નિશાની જણવા લાગે તે પહેલાં કસરત બંધ કરવી જોઈએ.
હેમિપથી 5 ના જન્મદાતા હૈમૅન સાહેબે કહ્યું છે કે, જે કે મનુષ્ય શરીરના કોઈ પણ અંગ ઉપર ત્રાંબુ બાંધી રાખે છે તેને કેલેરાની બીમારી થતી નથી. ત્રાંબામાં વૈદ્યકીય ગુણ છે.
Page #34
--------------------------------------------------------------------------
________________
૮૪ દુધ અને તેને ગ્રહણ કરવાની રીત, બીજા પ્રદાર્થો કરતાં દુધમાં પિષ્ટિક તત્વ વધારે છે માટે તે આહારના માટે ઉત્તમ પદાર્થ લેખાય છે. બીજા જે કે ઘણું પષ્ટિક પદાર્થો છે પરંતુ દુધ જે ઓછાશ્રમે અને વહેલું પચે છે તેવા તે પદાર્થો ઘણુંજ એછા છે આથી દુધ તે આહારને માટે ઘણું ઉત્તમ કહેવાય છે. જે તેને બરાબર રીતે ગ્રહણ કરવામાં આવે છે તો ઘણુંજ લાભ પ્રદ નીકળે છે. કેટલાક માહુસે સેર બશેર દુધ સામટું પડી જાય છે પણ તે એકદમ એમ સામટું ને પીતાં છેડે થેડે અંતરે થોડું પીવું જોઈએ. આ રીતે પીવાથી નબળી પચન શકિતવાળો મનુષ્ય પણ સહેલાઈથી બપોરના બે વાગતા સુધીમાં ચાશેર દુધ પચાવી શકે છે. દુધ પીનારે સવારે બીલકુલ ખાવું નહિ. સાંજે માત્ર એકવાર જમવું વળી આ દુધ બાળક જેમ ધાવે છે તેમ ચુસીને પીવું. ચુસીને પીતાં અર્ધ શેર દુધ પીતાં દશ અથવા પંદર મિનિટ જેટલો સમય જાય છે.
આમ ધીરે ધીરે દુધ પીવાથી તે પેટમાં દહીં થઈ જતું નથી પણ જરૂર તેના ઉપર તત્કાળ પચનક્રિયા થવા માંડે છે.
બેડીંગ પ્રકરણ
આ માસમાં આવેલી મદદ ૨૫--૦ બાઈ મણિ તે શા વજેચંદ દીપચંદની વિધવાની વતી
ઝવેરી લલ્લુભાઈ ગુલાબચંદ-હ-ઝવેરી ચીમનલાલ સારાભાઈ.
મુંબઈ. ૯-૦-૦૦ શા. દેવચંદભાઈ.
સાણંદ ૧૫-૦–૦ દેશી મણિલાલ નથુભાઈ બી. એ, બા. ચિ, ભાઈ
માણેકલાલના સ્મર્ણાર્થે
અમદાવાદ
૪૯-૦-૦,
બેલનાર અને સાંભળનાર બંને ઉપર શબ્દોની અત્યંત ભારે અસર થાય છે–પછી તે શબ્દ મુખથી બેલેલો હેય, કે મનમાં બેલેલે હેય કે લખેલો હોય. તમારા લક્ષને સારી અથવા નઠારી દિશા તરફ ખેચવાનું કામ ક્ષદ કરે છે અને જે દિશા તરફ તમારું લક્ષ ખેંચાય છે તે તરફ તમારું આખું જીવન ખેંચાય છે. આમ હવાથી શબ્દો બોલતાં અને સાંભળતાં અત્યંત વિચારને કર. સુખની, શાંતિની અને વિજયની જ વાત કરજે, અને તેવી જ વાત સાંભળજો.
Page #35
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રસ્થમાળા પ્રગટ થયેલા ગ્રા.
છે |
ઇ | | N
છે | | N |
? | | | N
| | | N
0
| | | N
s
| | N |
| -
| nY | - 1
| =
| ન | |
| ખ
|
|
ગ્રન્થર્ટ,
કી. રૂ. આ. પા. ૦, ભજતુપદ સંગ્રહ ભાગ ૧ લા.
૦-૮-૦ ૧. અધ્યાત્મ વ્યાખ્યાન માળા
--૪-૦. ૨. ભજનપદ સંગ્રહ ભાગ ૨ ને ૩. , ભાગ ૩ ને ૪. સમાધિ સતકમ પ. અનુભવ પશ્ચિશી ૬. આમ પ્રદીપ. ૭. ભજનપદ સંગ્રહું ભાગ ૪ થી ૮, પરમાતમ દર્શન ૯. પરમાત્મ જાતિ ૧૦. તત્ત્વ બિંદુ ... ૧૧. ગુણાનુરાગ ( આવૃત્તિ ત્રીજી ) . ૧૨. ૧૩. ભજનપદ સંગ્રહ ભાગ ૫ મેં તથા જ્ઞાનદિપીકા ૧૪. તીર્થયાત્રાનું વિમાન .. ૧૫. અધ્યાત્મ ભજન સંગ્રહું. ૧૬. ગુરૂાધ ... . ૧૭, તત્ત્વજ્ઞાન [િLvv ૧૮. ગહલી ઝrગ્રહ... છે. શર્યક્રધર્મ સ્વરૂપ ભાગ ૧ લી ( આવૃત્તિ માજી. ) , , , ભાગ ૨ ને ( વૃત્તિ. ત્રીજી. )
—૧- ભજનપદસંગ્રહ ભાગ ૬ ડ્રો
૦-૧૨-૭ ૨૨. વયનામૃત
૦૧૪-૦ ૨૩. યાગદીપક
૦–૧૪-૦. ગ્રન્થા નીચલા સ્થળેથી વેચાણ મુળરો. ૧. અમદૃાવાદ-જૈન મેડીંગ—. નાગારીશારાહે. ૨. મુંબઈ–મેસર્સ મૈયજી હીરજીની .-ઠે. પાયધુની. ૩, ૭૭ - શ્રી અધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડળ-ઠે. ચંપાગલી. ૪, પુના શા. વીરચંદ કુણાજી.-ઠે. વિતાલ પૈ'.
| | 8 ળ
9 | | =
S | 8
S | 9
0 9 |
–૧-૦
જ
0 d |
S
Page #36
--------------------------------------------------------------------------
________________ લવાજમની પહાંચ. વાડીલાલ છગનલાલ દલસુખભાઈ માનચંદ માહાલાલભાઈ મુલચંડ તારાચંદ મોતીચંદ્ર લલ્લુભાઈ જીવરાજ લાલભાઈ કરમચંદે, હઉશલિાલ પાનાચંદ કેશારજી પ્રેમચંદ હરજીવનદાસ ગુલાબચંદ | કચરાભાઈ મોતીચંદ શેઠ લાલભાઈ દલપતભાઈ શેઠ ગાભાઈ દલપતભાઈ. શેઠ મણિભાઈ દલપતભાઈ હિરાચંદ છવણુછે. બહેન સરસ્વતિ પાસુભાઈ ભીમસી સુરજમલ લલ્લુભાઈ જેશીંગભાઈ સાંકલચંદ રતનચંદ લીલાચંદ બાલાભાઈ છગનલાલ જીવરાજ હાથીચંદ ગાલમાઈ ભગાભાઈ ડાહ્યાભાઈ સવચંદ કાલીદાસ બહેચરદાસ નહાનચંદ રાયચંદ | અમૃતલાલ છગનલાલ દલસુખભાઈ લલ્લુભાઈ જેચંદભાઈ દોલતરામ લાલભાઈ હિરાચંદ ભુરાભાઈ કેશવલાલે. શેઠ માહોલ્લાલ અગનભાઈ ઈશ્વરભાઈ લામ્બચંદ ખેમચંદ બહુચરદાસ. સકરચંદ જગજીવનદાસ હીમતભાઈ ચુનીલાલ હોઠ પુરશોત્તમભાઈ સાનભાખ. થાલાલ કાલીદાસ | કેશવલાલ ગોકલદાસ બિસ્મીલ્લા ખાનજી લાયબ્રેરી 1 જાઈ ચૂકુલાઇ વિટ્ઠલદાસ મૈાતીલાલ સકરચદ મહાલાલભાઈ ઉ૪૨) 19તમલ મગનલાલ કપુરચંદ રોહ સામલાભાઈ નથુભાઈ. હિરાચંદ શાચકે સામાભાઈ ભાઈલાલ જીવણલાલ ત્રીકમલાલ આશારિર્મિ દ્વધ્યાભાઇ ગલભાઈ સાંકલાચંદ ચંદરહ્યાણ દંતકરણ કચરાભાઈ નથુજa. ખતચંદ રેવાઈ જશરાજ પુલચંદ માણુલાલ વાડીલાલ છકડભાઈ હરજીવનદાસ સકળચંદ વખતચંદા પુરૂષાત્તમ દામાદર ચીમનયામ મંગલદાસ મણિલાલ હુમલલચ'દ લખમીÉ લઘુન્નાઈ 1 રીલાલ રાણાનતાલ મા દે હું રિક્ષા જેચંદભાઈ કાલીદાસ હીમંત' માણકચંદ દીપચંદ મેલાપચ શ્રી વૃદ્ધિચંદજી રામચંદજી અદધી છે. પાઠશાળા જમનાદાસ સુરચંદ નેમચંદ પીતાંબરદાસ જગજીવન હરજીવનદાસ તલકચંદ ધનાજી) તારાચંદ હેમચંદ મગનલાલ કસ્તુરચંદ જૈન લાયરી ખીલીમોરા. છગનલાલ અમથાલાા છોટાલાલ ગુલાબચંદ નગીનચદ કપુરચંદ ડાહ્યાભાઈ દેવચંદ , જૈન જ્ઞાનવર્ધક સભા કંડલા. રાયચંદભાઈ રવચંદે કઠલભાઈ લવજીભાઈ કેશવલાલ સૈાતીચંદ ડાહ્યાભાઈ પ્રેમચંદ ડાહ્યાભાઈ નાથાલાલ . શેઠ મનસુખભાઈ ભગુભાઈ. કેશવલાલ બહેચરદાસ ચુનીલાલ ગરબડભાઈ ગેમચંદ મીસરીમલ નાથાભાઈ જગજીવનદાસ જીવરાજ માવજી ગાવિંદજી વીરચંદ ભગુભાઈ રતનચંદે બાલુલ્લાઇ કપુરચંદ ઘીયા ફૉનજી કપુરચંદ વાડીલાલ ખીમચંદ વીરચંદ મુલચંદ સામ્રચંદ ભગવાનદાસ કમરશીભાઈ ગુલાબચંદ નગરરોડ ચીમનભાઈ લાલભાઈ. (બાકીના આવતા અંકમાં)