Book Title: Buddhiprabha 1911 12 SrNo 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 3
________________ બુદ્ધિપ્રભા (The Light of Reason ) ब्रह्मानन्दविधानके पतरं शान्तिग्रहयोतकम् || सत्यासत्यविवेकदं भवभय-भ्रान्तिव्यवच्छेदकम् ॥ मिथ्यामार्गनिवर्तकं विजयतां स्याद्वादधर्ममदम् । लोके सूर्यसमप्रकाशकमिदं 'बुद्धिमभा' मासिकम् || વર્ષ ૩જી તા. ૧૫ મી ડીસેમ્બર સન ૧૯૧૧ 'ક ૯ મે. हिंदना नामदार शहेनशाह पांचमा ज्योर्जना राज्याभिषेक प्रसंगनुं यशोगान. કુવ્વાલ. સદા નૃપ જ્યોર્જ જગમાંહિ, દયાનાં બહુ કરી કાયા; પ્રજાપર પ્રેમ રાખીને, દીપાવે શહેનશાહીને ગરીબાનાં હૃદય હુ, ગરીબેનાં હુરા દુઃખા; નિહાળી એય દૃષ્ટિથી, દીપાવે શહેનશાહીને. કરા પરમાર્થનાં કાર્યેા, હૃદયમાં સામ્યને ધારી, વધારી સૃષ્ટિમાં શાન્તિ, દીપાવે શહેનશાહીને. ભલામાં ભાગ લેવાને, જીવન સઘળુ વહેા નિર્મલ; પ્રજાનાં દુ:ખ છેદીને, દીપાવા શહેનશાહીને,

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 36