Page #1
--------------------------------------------------------------------------
________________
Reg. No. B. 876 શ્રી જૈનશ્વેતાંબર મૂર્તિ પૂજક બાર્ડિંગના હિતાર્થે પ્રકટ થતુ'.
બુદ્ધિપ્રભા.
Light of Reason.) વર્ષ ૩ જી'. સને ૧૯૧૧. ડીસેમ્બર, અ'ક ૯ મો.
सर्व परवशं दुःखं, सर्वमात्मवशं सुखम् । एतदुक्तं समासेन लक्षणं सुखदुःखयोः ॥ नाई पुद्गलभावानां कर्ता कारयिता न च । नानुमन्तापि चेत्यात्म-ज्ञानवान् लिप्यते कथम् ।।
પ્રગટકર્તા, અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ.
=>
વ્યવસ્થાપક, છે. શ્રી જૈન શ્વેતાંબર માર્ત પૂજક બેડીંગ તરફથી, | સુઝી ન્ટેન્ડન્ટ શંકરલાલ ડાહ્યાભાઈ કાપડીઆ,
નાગોરીસરાહુ-અમદાવાદ વાર્ષિક લવાજમ-પિસ્ટેજ સાથે રૂ. ૧-૪-૦, સ્થાનિક ૧-૦૦
અમદાવાદ શ્રી ‘સત્યવિજય’ પ્રેસમાં સાંકળચંદ હરીલાલે છાપ્યું.
Page #2
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમણિકા
વિષય,
પૂ8. વિષય, ૧ હિંદના નામદાર શહેનશાહ પાંચમા ૬ ગૃહસ્થાશ્રમ શાથી ઉત્તમ
સ્વૈજના રાજ્યાભિષેક પ્રસંગનું | શાભી શકે છે. ... ૨ ૭૪ યશોગાન ... ... ..૨૫૭ ૭ રાજ્યાભિષેકના માંગલિક ૨ અધ્યાત્મ જ્ઞાનની આવશ્યકતા.૨ ૫૮ | પ્રસ ગ. .. . ••• ૨૮૧ ૩ ભવાંતક ભાવનાઓ.... ૨૬૨ | ૮ કર્તવ્યશીલ જીવન. ... ૨૮ર ૪ આનંદી થાઓ
૨૬૫ ૯ દયાનું દાન કે દેવકુમાર ... ૨૮૬
२७०
હવે માત્ર જીજ નકલેજ શીલક છે માટે વહેલા તે પહેલા.
મલયાસુંદરી.
( રચનાર, પંન્યાસ કેસર વિજ્યજી. ) કૃત્રીમ નૈવેલાને ભુલાવનાર, તત્વ જ્ઞાનને સમજાવનાર, કમની વિચીત્ર ગતીનો અપૂર્વ નમુના એવા આ ગ્રંથ હોવાથી તેની ૧૭૦ ૦ નકલો જીજ વખતમાં ખપી ગઈ છે. કીમત માત્ર રૂ. ૦–૧૦- ૦..
બુદ્ધિપ્રભાના ગ્રાહકો માટે કી. રૂ. ૦–૬–૦ રાખવામાં આવી છે પણ જે ગ્રાહકનું લવાજમ વસુલ આવ્યું હોય તેને જ તે કી'મતે મળે છે.
બુદ્ધિપ્રભાના ગ્રાહક થનારને આવી રીતે કેટલાક બીજા લાભ પણ - અપાય છે માટે તેના ગ્રાહક ના હોય તે જરૂર થાઓ કારણ કે તેથી બાર્ડીગને સહાય કરવાનું પુણ્ય હાંસીલ થાય છે અને સદ્દજ્ઞાનનું વાંચન મળે છે.
લખે-જૈન બહ"ગ અમદાવાદ
ઠે, નાગારીશરાહુ.
Page #3
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા
(The Light of Reason ) ब्रह्मानन्दविधानके पतरं शान्तिग्रहयोतकम् || सत्यासत्यविवेकदं भवभय-भ्रान्तिव्यवच्छेदकम् ॥ मिथ्यामार्गनिवर्तकं विजयतां स्याद्वादधर्ममदम् । लोके सूर्यसमप्रकाशकमिदं 'बुद्धिमभा' मासिकम् ||
વર્ષ ૩જી તા. ૧૫ મી ડીસેમ્બર સન ૧૯૧૧ 'ક ૯ મે.
हिंदना नामदार शहेनशाह पांचमा ज्योर्जना राज्याभिषेक प्रसंगनुं यशोगान.
કુવ્વાલ.
સદા નૃપ જ્યોર્જ જગમાંહિ, દયાનાં બહુ કરી કાયા; પ્રજાપર પ્રેમ રાખીને, દીપાવે શહેનશાહીને
ગરીબાનાં હૃદય હુ, ગરીબેનાં હુરા દુઃખા; નિહાળી એય દૃષ્ટિથી, દીપાવે શહેનશાહીને. કરા પરમાર્થનાં કાર્યેા, હૃદયમાં સામ્યને ધારી, વધારી સૃષ્ટિમાં શાન્તિ, દીપાવે શહેનશાહીને. ભલામાં ભાગ લેવાને, જીવન સઘળુ વહેા નિર્મલ; પ્રજાનાં દુ:ખ છેદીને, દીપાવા શહેનશાહીને,
Page #4
--------------------------------------------------------------------------
________________
૨૫૮
સદા હૈ। રાજ્યમાં શાન્તિ, પ્રજામાંહિ રહે શાન્તિ. દયાના મેઘ વધાવી, દીપાવે શહેનશાહીને.
પ્રાથી શોભતા રાન્ત, ઉડુંગણમાં યથા ચન્દ્રજ, પ્રજાપર રહેમ રાખીને, દીપાવા શહેનશાહીને. સદા સદ્ગુણથી શોભા, તમારૂ દીલ દુનિયામાં; પશુ પંખી બચાવીને, દીપાવે શહેનશાહીને. સકલને ન્યાય છે સરખે, મનુષ્યાનુ કરો રક્ષણું; પ્રતાપી પુણ્યના ગે, દીપાવે! શહેનશાહીને, સકલ ભારતતણા જૈને, સફરમાં શાન્તિને ઈચ્છે, “ બુદ્ધગ્ધિ ” ધર્મના લાભે, દીપાવા શહેનશાહીને. ૯
अध्यात्मज्ञाननी आवश्यकता,
( લેખક, મુનિશ્રી બુદ્ધિસાગરજી. )
દુનિયામાં અધ્યાત્મજ્ઞાન વિના કાઇ ન ટકી શકતુ નથી. આત્મિક જ્ઞાન થયા વિના વિષયાને જીતી શકાતા નથી. શ્રીમદ્ યવિજયજી ઉપાધ્યાય અધ્યાત્મસાર ગ્રન્થમાં અધ્યાત્મજ્ઞાનને સર્વ પ્રકારના જ્ઞાનમાં ઉત્તમ માને છે, શ્રીમદ્ હેમચંદ્રાચાય પણ અધ્યાત્મ જ્ઞાનની ઉત્તમતા રવીકારે છે, અધ્યાત્મ જ્ઞાનથી મન વાણી અને કાયાના યાગની શુદ્ધતા થાય છે. જગતમાં ચિન્તા મણિરત્ન સમાન અધ્યાત્મજ્ઞાન છે. અધ્યાત્મજ્ઞાનના પ્રતાપે ભારત દેશની ભૂમિ ઉત્તમ ગણાય છે. પશ્ચિમાત્ય દેશમાં હિર વિદ્યાના યારે બહ્વાન્નતિ દેખાય છે. કિન્તુ આન્તરિક ઉન્નતિના અભાવે ક્યા આદિના સિદ્ધાન્તાના વિશેષ પ્રમાણમાં ફેલાવા થયા નથી. જે જે કાલમાં ચ્યુંધ્યાત્મજ્ઞાનપરથી લોકાની વૃત્તિ હકી જાય છે અને અધ્યાત્મ જ્ઞાનનું સ્વરૂપ સમજનારાએ ઉપર તિરસ્કાર છૂટે છે તે તે કાલમાં ભારતમાં અનેક યુદ્દા, કલેરો અને કુસપ દેખાવ આપે છે. મનુષ્યોના અધ્યાત્મ જ્ઞાનમાં પ્રવેશ થવા મહાદુલભ છે. કેટલાક અધ્યાત્મ જ્ઞાનનું ખંડન કરે છે. તેનુ કારણ એ છે કે તેઓએ અધ્યાત્મજ્ઞાન રસનું આસ્વાદન કર્યું હતુ નથી. કેટલાક મનુષ્યા કાઈ અધ્યાત્મ નામ ધારક મનુષ્યના દુરાચરણુને દેખી એમ બેલવા મડી જાય છે,
Page #5
--------------------------------------------------------------------------
________________
રપ૦
અધ્યાત્મજ્ઞાન વા નિશ્ચયવાહી થવાથી ભ્રષ્ટ થવાય છે. પણ આમ બેલનારા એને ઉત્તરમાં કહેવું પડે છે કે-આચાર અને સુવિચારથી ભ્રષ્ટ થવામાં અધ્યાત્મજ્ઞાન પિતાની શક્તિ કદી વાપરતું નથી. અધ્યાત્મજ્ઞાનથી તે દુરા ચાર અને ભ્રષ્ટ વિચારને નાશ થાય છે. તેમ છતાં કોઈના દુરાચાર અને મલીન વિચાર થાય તેને લાગેલા કર્મને ઉદય સમજ. મેહનીય કર્મનું જેર વિશેષ હોય છે અને અધ્યાત્મજ્ઞાન બળ અલ્પ હોય છે તે મેહનીય કર્મના વશમાં મનુષ્ય ફસાઈ જાય છે. કેટલાક મેહનીય કર્મના ઉદયથી અધ્યાત્મજ્ઞાન વા નિશ્ચયને માન આપતા નથી અને અધ્યાતમજ્ઞાન ઉપર તિરરકાર બતાવે છે તેવા પણ અનાચારી, ભ્રષ્ટાચારી, ધી, નિન્દા, કલેશ કરનાર અને અશાન્તિ ફેલાવનારા જણાય છે તે તેમાં વ્યવહારને દેવ નથી. વ્યવહારચારિત્રથી અનીતિ અને મન, વાણી અને કાયાના દેનો નાશ થાય છે તેમ છતાં કોઈ વ્યવહારચારિત્ર ક્રિયાને એકાતે માનનારમાં અનીતિનાં આચરણ દેખવામાં આવે છે તેમાં કંઈ ક્રિયાવ્યવહારનો દોષ ગણી શકાય નહિ, પણ તે વ્યવહારચારિત્રધારકને પ્રમાદ જ દેષ રૂપે છે તેમ અધ્યાત્મજ્ઞાનિને પ્રમાદ થવાથી તે દેવી ગણી શકાય પણ તેમાં અધ્યામજ્ઞાન વા નિશ્ચયજ્ઞાન ઉપર દેવનો આરોપ મૂકી શકાય નહિ.
કેટલાક કહે છે કે અધ્યાત્મ જ્ઞાનને અભ્યાસ કરવાથી મા ઉપર શ્રદ્ધા રહેતી નથી. આમ બોલનારાઓ અધ્યાત્મજ્ઞાન વા ક્રિયાનું સ્વરૂપ પણ સ્પષ્ટરીત્યા સમજી શક્યા નથી. ખરેખર અધ્યાત્મજ્ઞાન વિનાની ધર્મક્રિયાઓ નાં રહસ્યો સ્પષ્ટ જાણી શકાતા નથી. અધ્યાત્મજ્ઞાનવિના ધર્મની ક્રિયાઓ કરવાથી, વાણી અને કાયાના યોગની શુદ્ધિ કરવા કોઈપણ મનુષ્ય સમર્થ થતું નથી. અધ્યાત્મજ્ઞાનનું સ્વરૂપ જેઓ સમજે છે તેઓના હૃદયમાં શાન્તરસ પ્રગટવાની આશા રહે છે પણ જેઓ અધ્યાત્મજ્ઞાન ઉપર દેવ કરીને તેનું ખંડન કરે છે તેઓના હદયમાં શાન્ત રસની ભાવના નહિ પ્રગટતાં નિદા, મારામારી, વિતંડાવાદ, અને કપાયની વૃત્તિ દેખવામાં આવે તો તેમાં કંઈ આશ્ચર્ય નથી.
જૈન દર્શનમાં જે જે મોટા મોટા વિદ્વાને થયા છે તેમનાં પુરતક વાંચીએ છીએ તે તેમાં અધ્યાત્મજ્ઞાનરસના ઉભરાએ માલુમ પડે છે, કુંદકુંદાચાર્યું કે જે દિગંબર-આચાર્ય કહેવાય છે તેમાં મધ્ય ગુણ પ્રાયઃ દેખાય છે તે પણ અધ્યાત્મ જ્ઞાનના પ્રતાપે જ સમજ, હેમચંદ્રાચાર્ય અને દેવેન્દ્રસૂરિનાં હદય પણું અધ્યાત્મરંગથી રંગાયાં હતાં. પજવણું સૂત્રના
Page #6
--------------------------------------------------------------------------
________________
કd શ્યામાચાર્ય અધ્યાત્મજ્ઞાનમાં રંગાયા હતા. પજવણચત્રમાં દ્રવ્યાનુયોગની ઘણી વ્યાખ્યા આવે છે. દ્રવ્યાનુયોગને પણ અપેક્ષાએ અધ્યાત્મજ્ઞાન કહેવામાં આવે છે. પ્રયાગના જ્ઞાનવિના અધ્યાત્મજ્ઞાનમાં ઉતરી શકાતું નથી. ભગવતી સૂનમાં પણ વિશેષ ભાગે દ્રવ્યાનુયોગની અને અધ્યામાનની વ્યાખ્યા જોવામાં આવે છે. આમાના સંબંધી જે જે કથવામાં આવ્યું હોય તે તે સર્વને અધ્યાત્મજ્ઞાનમાં સમાવેશ થાય છે. આત્મામાં રહેલાં મતિ આદિ પાંચ પ્રકારના જ્ઞાનનાં પ્રતિપાદન કરનાર પુસ્તકોને પણ અધ્યામશાસ્ત્રમાં સમાવેશ થાય છે. કર્મચન્ય કમપયડી વગેરે ગ્રોથી પણ આમાના સ્વરૂપનો અવબોધ થાય છે માટે તે તે ગ્રન્થને પણ અધ્યામશાસ્ત્રમાં સમાવેશ કરી શકાય છે. સૂપડાંગસૂત્ર, સ્થાનાંગસૂત્ર–ઉત્તરાધ્યયન નંદીસુત્ર, કલ્પસૂત્ર, અનુગાર, આચારાંગ-વગેરે પિસ્તાલીશ આગમોમાં જેવાં ત્યાં અધ્યાત્મજ્ઞાન ઝળકી રહ્યું છે. શ્રી હરિભદ્રસૂરિકૃત વેગ દષ્ટિ સન્મુચ્ચય
ગબિન્દુ વગેરે ગ્રન્થોમાં અધ્યાત્મજ્ઞાનના ઉભરાઓ દેખાય છે. શ્રી ઉમાસ્વાતિ વાચકના તાવાર્થસૂત્ર-પ્રશમરતિ પ્રકરણ વગેરે ગ્રન્થોમાં અધ્યાત્મજ્ઞાન ભર્યું છે. જૈન શ્વેતાંબર શોમાં અધ્યાત્મજ્ઞાનનો રસ ઘણો ભર્યો છે. શ્રીમાન મુનિસુંદર સુરિજીએ અધ્યાત્મ કલ્પસ્વીને અધ્યાત્મજ્ઞાનની અત્યન આવશ્યકતા છે એમ સિદ્ધ કરી આપ્યું છે.
અધ્યામજ્ઞાનની પ્રાપ્તિ આ કાલમાં થઈ શકે છે કે નહિ તે જોવાનું છે. કેટલાક બાલ જીવો કર્થ છે કે આ કાલમાં અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકતી નથી. અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિતો બારમા અગર તેરમા ગુણ સ્થાનકમાં થાય છે. આ પ્રમાણે બાળ જીવો સૂત્ર ભાષણ કરવા દેવાય છે. શ્રીમદ્ યશોવિજયજી ઉપાધ્યાયજી અધ્યાત્મસાર ગ્રન્થમાં કથે છે કે ચોથા ગુણ સ્થાનકથી અધ્યાત્મની પ્રાપ્તિ થાય છે. જડ અને ચેતનો ભેદ પર એવા પ્રકારના જ્ઞાનને ભેદ જ્ઞાન કહે છે. મેદાન કહે વ અધામનાન કહો સામે રાંશ કે અધ્યાત્મજ્ઞાન વા ભેદ જ્ઞાન એકજ છે. ચોથા ગુણસ્થાનક કરતાં પાંચમા ગુણસ્થાનકમાં વિશેષ પ્રકારે અમિદષ્ટિ ખીલી શકે છે. પાંચમા ગુણસ્થાનક કરતાં છા ગુણસ્થાનકમાં વિશેષતઃ અધ્યાત્મદષ્ટિ ખીલી શકે છે. છ કરતાં સામામાં વિશેષ પ્રકારે અધ્યાત્મદષ્ટિ ખીલી શકે છે. મૈત્રી પ્રમોદ, મધ્યસ્થ અને કરૂણ્ય ભાવના તથા અનિત્યાદિ બાર ભાવનાને પણ અધ્યાત્મજ્ઞાનમાં સમાવેશ થાય છે. મનોમિને અધ્યાત્મમાં સમાવેશ થાય છે. આકાલમાં મનેમિની સાધના કથી છે અને મને ગુપ્તિની સાધના
Page #7
--------------------------------------------------------------------------
________________
૫ અધામ ચાર આ કલમાં અમુક હદનું છે તેને જે અપાપ કરે છે તે ઉસુત્ર ભાષણ કરે છે. આ દાલમાં સાતમા ગુણસ્થાનક સુધી ગમન કરી શકાય છે. આત્મા અધ્યવસાયની શુદ્ધિ તેજ આરિક અધ્યાત્મચારિત્ર કહેવાય છે. જ્ઞાનનો અભયાસ કરીને રૂ.ધ્યાત્મ ચારિત્ર પ્રાપ્ત કવું જોઈએ.
નવતત્વનો સાત નથી અભ્યાસ કરવાથી અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. નવ તત્વના જ્ઞાનને અધ્યાત્મજ્ઞાનજ કહેવામાં આવે છે. ઉપમિતિ ભવપ્રપચ ગ્રન્થમાં અધ્યાત્મજ્ઞાનની ખુમારીજ અવલોકવામાં આવે છે. ઉપમતિ ભવ પ્રપંચ બનાવનાર આ પંચમ કાળમાં થઈ ગયા છે. શ્રીમદ્ પશવજય ઉપાધ્યાય “ નિશ્ચયદષ્ટ ચિત્તધરીજી ચાલે જે વ્યવહાર ” આ વચનથી અધ્યાત્મજ્ઞાનરૂપ નિશ્ચયદદ ધારણ કરવાનું આ કાલના મનુષ્ય ને શિક્ષણ આપે છે તેથી આ કાળમાં ચોથા ગુણ સ્થાનકથી અધ્યામજ્ઞાન ની સાધના સાધી શકાય છે એમ નિશ્ચય થાય છે.
જૈન શ્વેતાંબર વર્ગમાં અધ્યાત્મજ્ઞાનને વિશેષત: પ્રકાશમાં લાવનાર શ્રીમદ્ યશોવિજય ઉપાધ્યાય છે. પ્રાપ્ત નિવત્ કથામ મત ક્ષા આદિ ગ્રન્થોના પ્રણેતાને આખી શ્વેતાંબર જૈન કામ પૂબુદ્ધિથી જુએ છે. તેઓએ જેવી રીતે વ્યવહારક્રિયાની પુષ્ટિ કરી છે તે જ પ્રમાણે અધ્યાત્મ જ્ઞાનની પણ પુષ્ટિ કરી છે અને આ કાલમાં અધ્યામ જ્ઞાનની ગુણરથાનકની અપેક્ષા પ્રાપ્ત થઈ શકે છે એમ રવીકાર્યું છે એટલે હવે અધ્યાત્મ જ્ઞાનને નિશ્ચય મત કહો કેટલાક એકને વ્યવહારનયને જ માને છે તેમને પણ
અધ્યાત્મજ્ઞાન સ્વીકાર્યા વિના છૂટકે થવાનો નથી. એક વ્યવહાર ન જ માનતાં મિથાવ લાગે છે તેમ એકાત નિશ્ચય નયને માનતાં મિયા લાગે છે. વ્યવહાર વાદીઓએ અધ્યાત્મજ્ઞાન વા નિશ્ચય નયની વ્યાખ્યા સાંભળતાં ભડકવું ન જોઈએ. વ્યવહાર અને નિશ્ચય નય માન્યાવિના સમ્યકત્વની પ્રાપ્તિ થવાની નથી. અધ્યાત્મ શાસ્ત્રી પોતાનું કાર્ય બજાવે છે.ક્રિયાની શૈલી જણાવનાર આચારોમાદિ શાસ્ત્રાની જેટલી આવશ્યકતા છે તેટલી જ આવશ્યકતાને સિદ્ધ કરનાર અધ્યાત્મ શાસ્ત્ર છે. જ્ઞાનવિના ક્રિયાની સિદ્ધિ થતી નથી. પ્રથમ જ્ઞાન અને પશ્ચાત ક્રિયા કરવી જોઈએ. આમ કહેવામાં બીર હરય છે. ક્રિયાઓનાં રહસ્ય સમયાવિની ક્રિયાઓમાં મનુષ્યોને રસ પડતું નથી અને તેમજ ક્રિયાઓને સભ્ય પણે આચરી પણ શકાતી નથી તેથી ક્રિયાએનું જ્ઞાન પ્રથમ કરવામાં આવે છે તે જ ધર્મની ક્રિયાઓમાં
Page #8
--------------------------------------------------------------------------
________________
સરસતા અનુભવાય છે. ઈત્યાદિ અનેક હેતુઓથી જ્ઞાનને પ્રથમ નંબરે મૂકવામાં આવ્યું છે. આત્માને ઉદ્દેશીને અર્થાત્ આત્માની શુદ્ધિ માટે દરેક ધાર્મિક ક્રિયાઓ કરવામાં આવે છે તેથી પ્રથમ આત્માને જાણે જોઈએ. જે આત્માને ઉદ્દેશી ધર્મક્રિયાઓ કરવામાં આવે છે તે આમાનું સ્વરૂપ સમ, જવામાં નહિ આવે તે વરવિનાની જાનની પેઠે કિયાઓનું ફળ બરાબર બેસી શકે નહિ અને કોને માટે કોણ કેવાકારણથી ક્રિયા કરે છે ત્યાદિ સમજ વામાં નહિ આવે તે તેનું અમૃત ક્રિયાની પ્રાપ્તિ થઈ શકે નહિ માટે પ્રથમ આત્માના સ્વરૂપને જાણવા માટે અધ્યાત્મ જ્ઞાનધારક શાસ્ત્રાની અને આત્મજ્ઞાનની અનંત ગણી આવશ્યકતા સિદ્ધ કરે છે. આ સંબધીમાં શાસ્ત્ર પ્રમાણુ યુકિતથી વિચાર કરવામાં આવે છે.
માંતર મવનાશ. (જ.)
(સંસ્કૃત ઉપરથી.) (અનુવા-નં-નવા નાબી નિવાસ-સા
)
અનિત્ય ભાવના
અનિત્યસ્વરૂપ રાક્ષસ વજીના જેવા કઠણું હાથીઓને પણ પ્રાસ કરી જાય છે, તે પછી કેળના ગભ જેવા નિસાર અનવડે દેહ ધારણ કરનારાઓન ગ્રાસ કરી જાય તેમાં આશ્ચર્ય શું ? અહો ! પણ શું કરવું? બીલાડ દૂધને હર્ષથી સ્વાદપૂર્વક ચાટે છે પણ માથે મારવાને માટે ઉંચકાયેલી લાકડીને જેતિ નથી, તેમ માણસ વિષયસુખને આસકિત પૂર્વક ભેગવે છે પણ માથા ઉપર ભમતા યમને જોતા નથી. જુઓ! પ્રાણીઓનું શરીર પર્વત ઉપરથી પડતી નદીના જલસમૂહ જેમ બધી બાજુએ વેગથી સરી જાય છે તેમ સમય અવયવ તરફથી એકી સાથે ક્ષીણ થવા મંડી પડે છે, જીવન, વાયુવડે કપી રહેલી પ્રજાનું વસ્ત્ર થોડા સરખા જોડાણથી છુટું થવા પર્યતજ ટકી રહે છે, તેવું છે, લાવણ્ય, ત્રીજનના નેત્રના અંચલ–પ્રાંત ભાગના જેવું, ચંચલ છે, યવન, મસ્ત હાથીના કાનના કરવાથી થતા
Page #9
--------------------------------------------------------------------------
________________
૨૪
આરઝલનના જેવું, ચપલ છે, સ્વામીપણું, સ્વમાવળી જેવું છે, લીઓ, વીજળી ના જેવી, ચળ છે, ચહેરાને પ્રતિકુળ-વિરૂપ થતાં કાંઈ પણ વાર લાગતી નથી; એક તરફથી, પ્રાણથી પણ પ્રિયપુત્ર વિગેરે નાશ પામતાં-પીડિત થતાં હોય છે, તોપણ કાંઈ વિચાર થતો નથી અને બીજી તરફ હમેશાં, સર્વ પદાર્થો જાણે કઈ દીવસ નાશ થવાનાજ નથી એવી રીતે વર્તે છે અને તેથી સર્વ વસ્તુઓમાં ધારણ કરાયેલી નિયતાની બુદ્ધિરૂપ ગ્રહથી ત્રાસ પામેલ મૂઢપુરૂષ, જૂનાં ઘાસની છાપરી-ઝુંપડી કદી નાશ પામે છે તેટલા માત્રથી પણ, રેવા મંડી પડે છે. આ ઉપરથી તૃષ્ણને નાશ કરનારી અને નિર્મમત્વને પણ આપનારી અનિતત્વની ભાવનાને, ઉપર કહી ગયા તેવી રીતે, શુદ્ધ બુદ્ધિવાળાએ હમેશાં ઉપગપૂર્વક ભાવવી જોઈએ.
અશરણ ભાવના, આસપાસ પિતા-માતા-ભાઈ-પુત્ર-ત્રી આદિ પરીવાર વીંટળાઈ વળે હેય છતાં પણ, ક–ખંજને પ્રાણીઓને પુષ્કળ આધિ-વ્યાધિના સમુદાયથી જકડી લે છે અને પછી તેઓ, રટન કરતાં કરતાં યમના મુખરૂપીઘરમાં, હડસેલી મૂકાય છે; પણ અરે ! દુ:ખત એ થાય છે કે આવી રીતે આખી દુનિયા શરણ વિનાની છે તોપણ, તે કાંઇપણ તેને ઉપાય કર્યા વિના નિરાંતે, કેમ બેસી રહે છે ? જૂદી જૂદી જાતનાં અનેક શાસ્ત્રને જાગુનારા ઘણાએ પડ્યા છે, મંત્ર-તંત્રની ક્રિયાઓમાં પ્રવીણતા દેખાડનારા એ પણ ઘણું હોય છે, જ્યોતિશાસ્ત્રમાં કુશળતા ધરનારાઓ ઘણું હોય છે પણ તેમાંથી કોઈપણ પ્રગતા ધરીને, આખા લોક્યને નાશ કરવાને રોકાઈ ગએલા આ યમરાજને પ્રતિકાર કરવાને, તેયાર થતા નથી.
હબકી જવાય એવાં વિવિધ પ્રકારનાં શસ્ત્રને ધારણ કરનારા મહાન દ્વાવડે અને ઉદામ ગતિવાળા સેંકડે મદાંધ હાથીઓ વડે, વીંટળાઈ ગએલા અગમ્ય શત્રુઓ કેાઈને કવચિત ક્યાં નથી હોતા પણ આ યમ કિંકરે તે ઇ-કુબેર–ચકવતોને પણ એકદમ બલાત્કારે યમના ગૃહમાં ખેંચી જાય છે. અહો ! પ્રાણીઓની નિસ્ત્રાણતા-અજાણતા તે જુઓ ! અરે ! આત્માને લેશ માત્ર પણ કલેશિત કર્યા વિના, ઉંચા દંડના જેવા સુરગિરિમેપર્વતને નમાવેલા-ઉંધા કરેલા દડના જેવો અને પૃથ્વીના પડને વિસ્તૃત છત્રાકારે, કરવાને માટે જે શકિતમાન છે તે અસાધારણું બલથી સ્પષ્ટ રીતે તીર્થકરો પણ, સમગ્ર જનસમુદાયને ભક્ષણ કરનાર કૃતાંત-યમને દૂર
Page #10
--------------------------------------------------------------------------
________________
કરવાને માટે સમર્થ નથી માટે સ્ત્રી-મિત્ર-પુત્ર આદિના સ્નેહરૂપી ગ્રહને નિવૃત્ત કરવાને માટે પ્રત્યેક મેધાવીઓએ હૃદયમાં અશષ્યત્વની ભાવનાને જાગૃત રાખવી જોઈએ.
સંસાર ભાવના આ સંસારરૂપી નાટકને વિષે સંસારમાં રહેલા પ્રાણીઓ, પછી તે, બુદ્ધિમાન હોય કે ભૂખ હેય, શ્રીમંત હોય કે ભીખારી હય, સુખી હોય કે દુઃખી હેય, સારા શરીરવાળો હોય કે છેડખાંપણવાળા ખરાબ શરીરવાળો હેય, સ્વામી હોય કે સેવક હેય પ્રિય હોય કે ખરેખર અપ્રિયજ હોય, રાળ હાથ પ્રોજન હોય, દેવતા, દેર, માણસ કે નરકમાં રહેનારા જવા હેય સર્વ કેઈ, એમ બહુ પ્રકારે નાચે છે.
તેમાં પ્રથમ તે નારકીના જીવોની વલે કરી હોય છે. અનેક પાપવાળાં મહારંભ આદિ કારણે વડે પાપ બાંધીને, અસંત ગાઢ અંધકારના મિત્રણથી તટ, અદ્રશ્ય થઈ ગએલા માગવાળી નરક બુઓમાં ને, ત્યાં જીવ અંગને છેદવાથી, ભેદવાથી, મારવાથી જે અવત દુ:ખ અને કલેશ પામે છે તેને કહી બતાવવાને માટે ધમપણ કુટિલ-આણુ કા ગરા મુખવાળ થઈ જાય; તે ઉપરથી એમ નહિ સમજવું કે તેને કંઈપણ દુઃખ ના હોય, અથવા હશે તે સુકામમિત હશે. કપટ, આdબાનાદિ બહુ પ્રકારનાં કારણો વડે તિર્યંચ ગતિ પ્રાપ્ત થાય છે. અને તેમાં સિંહ, વાઘ, હાથી, હરણ, બળદ, બકરા આદિ પશુઓની આકૃતિ પ્રાપ્ત કરીને ત્યાં ભૂખ, તસ, વધ, બંધન, તાન, રોગ, (પીડા) ભારવહન ઇત્યાદિથી જીવને જે દુઃખ પ્રાપ્ત થાય છે તે કહી શકાવાને માટે શકય જ નથી.
હવે માણસની તપાસ લઈએ. ભક્ષ્યાભઢ્ય આહારના મનમાં કંઈપણું વિચાર નહિ કરનારા, નિર્લજજ પણે ચુંબન, આલિંગદ વ્યવહાર કરનાર સેવ્ય અને અસેવ્ય કર્મોમાં બુદ્ધિને કુંઠિત કરનાર અને નિર્દયતા ઉપર પાર ધરનારા અનાર્થ કુલમાં ઉત્પન્ન થયેલા માણસે નિરંતર મહારભાદિ કાર્યો વડે દુ:સહ કલેશને ભગવે છે અને મહાદુઃખદાય કમને એકઠું કરે છે. અરે ! ક્ષમિય, બ્રાહ્મણ પ્રમુખ આર્ય દેશમાં ઉદ્દભવેલા માણસે પણ અજ્ઞાન, દરિદ્રતા, વ્યસન, દુર્ભાગ્ય, રાગ આદિ વડે તથા બીજાએ કરેલી માને હાનિ, અવતા આદિવડે, જે દુઃખ સહન કરે છે તે, કલવડે કરીને પણ કહી શકવાને માટે અશક્ય છે,
Page #11
--------------------------------------------------------------------------
________________
કેળના ગર્ભ જેવો સુખી અને તરણુતાવડે મલ વિનાના પુરૂષના શરીરમાં, મેરની કલગીના જેવા રંગવાળી લોઢાની સિયો, પ્રત્યેક રેમમાં એટલે લગભગ સાડાત્રણ કરોડ જેટલી એકી સાથે, ઘણી સખ્ત રીતે ભેંકી દેવામાં આવે અને તેને જે દુઃખ થાય તેથી આગળું દુ:ખ સ્ત્રીની કૂખમાં–ગર્ભમાં પ્રાપ્ત થાય છે અને તેનાથી પણ અનંત ગણું દુ:ખ પ્રાણુઓને જન્મતી વખતે સહન કરવું પડે છે, જન્મ થયા પછી પણ એવી એક પણ દશા નથી કે જેને વિષે માણસ સુખને પામી શકે. બાલ્યાવસ્થા મૂત્ર પુરીપ ( વિણા) પૂળ વિગેરેમાં આળેટવામાં અને અજ્ઞાનથી સિતાચરણમાં વિચરવામાં વ્યતીત થાય છે. તરુણાવસ્થામાં ધન પેદા કરવાની અને ઇષ્ટ વિ. રહ, અનિષ્ટ પ્રાપ્તિ આદિ કથાઓ સામે ખડી રહેલી હોય છે અને વૃદ્ધાવસ્થામાં શરીર પ્રજવું, અબનું તેજ કમી થવું, ધાસ ચડવો ઇત્યાદિ ચોતરફની વ્યક્તિઓના તુર છકારો વરસી રહ્યા હોય છે. મનુષ્યત્વને છોડીને સમ્યગદર્શન વિગેરેના પરિપાલનથી દેવત્વ પ્રાપ્ત થયું હોય તેનું નિરીરાણ કરીએ તો તે સ્થલે પણ શોક, વિવાદ, મત્સર, સંતાપ, પિતાની સ્વ૯પ કરું, બીજાની વધારે દ્ધિ દેખીને તેથી થતી ઈર્ષા, કામ, મદ, સુધા દયાદિ, વિકારો વડે અત્યંત પીડાથી ખેદ પામીને જ પોતાનું લાંબું આયુબ દીન અંતઃકરણથી ફક્ત કલેશ વડેજ વ્યતિક્રમે છે. આવી રીતે અને આથીજ, શિવફલને ધારણ કરવાને માટે સમર્થ ભવ, વૈરાગ્ય રૂ૫ વલ્લી ઉપર સુબુદ્ધિ મંતોએ નિરંતર સંસાર ભાવનાની અમૃતવૃષ્ટિ કર્યા કરવી.
आनंदी थाओ.
(લેખક, મણીલાલ મોહનલાલ વકીલ, પાદરાકર)
વિત સુખ માટે છે, અથવા મુખ જીવિત માટે છે, આ બે પ્રચલીત મત પૈકી કોઈ પણ મત આપણને માન્ય હોય, તે પણ એ વાર્તા તે સર્વ માન્યજ છે કે, જે માણસ “ આનંદી થાઓ ” એ આદર્શ વાકયને પિતાનું જીવન સુત્ર બનાવે છે. સાક્ષાત્કાર કરે છે, તે માણસને જ ખરો “ આનંદ, ”મળે છે અને તેનુજ જીવન સુખમય ઉન્નત થાય છે.
Page #12
--------------------------------------------------------------------------
________________
નિર્દોષ, નિવકારી “આનંદ” ! તેને આપવાદ ! ! જગતના સ્વાદી છમાં સ્વાદીષ્ટ પદાર્થો કરતાં વધુ મe, રે હૈય છે પણ થોડાજ તે અનુભવી શકે છે.
જગતનાં પ્રત્યેક હદે જયારે અંધકારમય હોય છે, ત્યારે “આનંદી” મનુષ્યનું હૃદય હમેશાં અતીથ, પ્રકાશ આપે છે અને પિતાનું સર્વસ્વ નષ્ટ થઈ જાય તે પણ તે પિતાની પાસેના “આનંદ”નું સત્ય સુખ સર્વને આપી શકે છે.
કોઈ પણ ફેરફાર, કે સારા નરસા પ્રસંગે પ્રત્યેક મનુષ્ય એક વાર્તા હમેશાં લક્ષમાં રાખવી અને તે “ આનંદી થવું ” એજ છે. હમે કોઈ પણ ઠેકાણે હે, કેઈ પણ સ્થીમાં , પણ જગતના સર્વ પ્રકાશમાં હમે તમારા “આનંદનો” પ્રકાશ રેવાનું કદી ભૂલશો ના ! જગતમાં ગમે તેવી રથીતીમાં પણ તમે, ચારે બાજુ “આનંદપ્રકાશ પાડનાર સુર્ય કીરણ થાઓ, સુર્યોદય થતાંજ જમતમાં કે વિલક્ષણ“ આનંદ, આનંદ” પ્રસરી રહે છે ! કેટલાં જીવન પ્રફુલ્લ થાય છે ? પક્ષીઓને કલરવ, અને સુગંધી પુષ્પને પમરાટ, કેવો સગક પ્રેમ, પ્રસરાવે છે, તે તો મેં હમેશ અનુભવ છે જ, પરંતુ એકાદ મનુષ્યના હૃદયમાં જ્યારે “આનંદને ” ઉદય થાય છે ત્યારે તેને, તેના બંધુ ભગીનીને, અને બીજના આ વર્ગને કેટલું બધું સુખ થાય છે તેની કલ્પના વાંચક હમેજ કરો!
પ્રત્યેક અંત:કરણમાં “આનંદ” એ નામનું સુર્ય કારણ હોય છે. આનંદી” મનુષ્યને મીઠા રમત ભર્યો પ્રકાશીત ચહેરો જોવાથી તેની પાસે આવનાર પ્રત્યેક મનુષ્યને સુખ, અને આનંદ ઉપજે છે; સુર્ય પ્રમાણે પ્રકાશીત મહેર એ વિલક્ષણ ખેંચાણુ કારક હોય છે કે તે કદી વિસરી શકાતો જ નથી, આપણા જીવનની ભીન્ન ભીન્ન સ્થીતીમાં, અને નુતન પ્રસંગમાં, અડચણના ખાડામાં અને સંકટની ટેકરીઓ ઉપર, કે આ તેના પર્વત ઉપર “આનંદ” નું કીરણ, આનંદી ચહેરાનું સ્મરણ આપણને કોઈ અપુર્વ સામને ઉત્સાહ આપે છે. કદી ભૂલશે નહીં કે આ જગતમાં આપણું જીવન બીજાને દુખ દેવા સારું નહીં પણ, સર્વને સુખ, છે આનંદ ” આપવા માટે જ છે. બીજાઓનાં જીવન સરમાં હમારા
આનંદ”ને એવા ભેળી દઈ સર્વત્ર “આનંદ” પ્રસરાવો એકાદ દુઃખના કાળા અંધકારમય ઢગલા નીચે આપણ આમાને ઢાંકી દેવા માટે
Page #13
--------------------------------------------------------------------------
________________
૨૬૩
આપણું જીવન નથી પણ જગતના વિશાળ પડ ઉપર પુર્ણ સંદર્ય અને દિવ્ય કાંતિમય, પુર્ણાનંદમય પ્રકાશ પ્રસરાવવામાં જ આપણું જીવનની કર્તવ્યતા સમાયેલી છે. યાદ રાખશો કે, મનુષ્યજીવન એક એવું અપુર્વ ગાન ગાવા માટે છે કે, જેની દીવ્ય લારીમાં, “ આનંદી થાઓ ” એવોજ રમ્ય સ્ત્રની સતત નીકળ્યાં કરે છે.
એકાદ વખત હમારાથી કંઈ ભૂલ થઈ ગઈ કે તુરત તે યાદ કરી કરી દીલગિર ને રડમસ થઈ જવા કરતાં તે ભુલ પુનઃ ન થાય એ મનમાં સંકલ્પ કરો. કોઈ મોટું સંકટ, કે આફત આવી પડતાં એકદમ ગભરાઈ જઈ, નરમ ઘેંશ થઇ જઈ નમાલા, કાંગલ બની જશે નહીં, પણ તેના સામે હિંમતથી ઉભા રહી, મહા સમર્થ વિરે, આપણું પુર્વજોની દિવ્યા કિતી સ્મરે, જુઓ કે તે સંકટ તમારાથી કેટલું દર ઉભું રહે છે અને ફકત “આનંદીજ” થવામાં હમને કેટલો ઉત્સાહને બલ પ્રાપ્ત થાય છે તેની તુલના કરે તો જ આનંદની ખરી કીંમત હમને હમજાશે. જેમ સુર્ય પ્રકાશ, કાલી, શાંત અને ખડબચડી પૃથ્વીમાંથીજ સુંદર સુંદર પુષ્પો ઉત્પન્ન કરે છે તેમ જીવનનાં મોટાં મોટાં સંકટ અને દુઃખના ઢગલામાંથી આત્માને “આનંદ” નામનો દેવદુત સુખ, સમાધીને શાંતિમાં લાવી મુકે છે.
મનુષ્ય, પ્રેમના મઘર હાથીજ વિરોધ અને શગુઓ પર જીત મે. ળવી શકે છે અને દુઃખો મનુષ્યના અંતઃકરણમાં મૈત્રી અને પ્રેમનો ઉદય કરી શકે છે, શત્રુને માત્ર કરી શકે છે અને પરમાત્માને સંતુષ્ટ કરી શકે છે. અરે ! જ્યારે આનંદી થવામાં આટલું બધું સુખ રહેલું છે તે પછી આ પણે દુઃખી શા માટે થવું જોઈએ ! એક ક્ષણના મધુર, આનંદ ભર્યા, હાસ્ય ભર દ્રષ્ટિ પાથીજ માણસ ભવિતવ્યતાની દશા બદલાયેલી જુવે છે, ત્યારે આપણે એક ક્ષણ પણ દુખી શા માટે રહેવું ? આનંદ ! દિવી શકતી ! તું ખરેખર, અલોકીક, ચમડારીક, અમેઘ છે પણ વિરલ છે.
વાત અતિશય કષ્ટમય છે, અને સુખ મેળવવા માટે પ્રત્યેક મનુષ્યને પુષ્કળ કઠીણ પ્રસંગેની ખીણે વચ્ચેથી પસાર થવું પડે છે પરંતુ “આનંદ” હદયને કઠીણ પ્રસંગ કે દુઃખ એની કલ્પના સુદ્ધાંત હોતી નથી. એ વાત હમેશાં યાદ રાખશો. સુર્યકીરણ અંધકાર સામે જઈ હાસ્ય કરે છે અને વાદળીના કાળામેશ જેવા અંધકારમાંથી જ એક અતિશય પ્રકાશવાળું દ્ર ધનુષ્ય ઉપન્ન કરે છે, કા આનંદી થાઓ ! ગમે તેવા નિરાશા ભર્યા કે
Page #14
--------------------------------------------------------------------------
________________
વિકટ પ્રસંગો ના વાદળામાં આનંદાશ્રુ આશાનુ` ન્દ્રધનુષ ઉત્પન્ન કરશે, ને આશાઓનેજ ખીન્ન આનંદ દાયક દીવસે હમે નવપલ્બિત જોશે ને તેજ વખતે તમને પ્રબળ પુણ્યશાળી વિર, અને સદાય આનંદમાં મસ્ત કહેનાર, શ્રાદીકા કૃતિ પુત્ર ગદાધારી ભડ ભીમસૈનનું આદર્શ વાક્ય “મૂવિ નાંખ્યાđ, Even thisw ill go આપણ જરો,” તે હમને સાક્ષાત્કાર થશે.
૨૮
t
આટલા બધા કરીણુ પ્રસંગે વચ્ચે આપણે પસાર થવાનું છે, ત્યા રે તો સુખ આપણાથી ઘણુંજ દુર હાવુ. જો એ ” એવી નમાલી કલ્પના કદીપણ કરશે નહીં. જેટલા વધારે કડાણુ પ્રસગા વચ્ચે મારે પસાર થ વાસ્તુ' છે, તેટલાજ વધારે આનંદી રહેવાની તમારે ખાસ આવશ્યક્તા છે. સકટ વખતે આનદી મુખડા કદીપણ પછાત પડતાજ નથી. ઉલટા તેને તે। કસાટીવાળા કરીણુ પ્રસંગે! પ્રસાર કરવા વધુ ઉત્સાહ ને રાતિ પ્રાપ્ત થાય છે. આનંદથી પ્રકાશમાન મન્જ આપણું ધ્યેય
સાધ્ય કરવા કર્યા
ને
તેની સર્વ કાળજ
રમાય છે પાર પડેલા
જવું, શું કરવું યાદિ સર્વ આખા તેજ કરે છે. નીરાશાની ખીણની પેલી હું કવા આનંદના કીરણુ પર વાર થઇ તેજ તે ચીરી, ત્યાં પહેાંચી જો, ને મનેરથ
સિદ્ધ કરશે.
t
આપણા મને રથને સી
ભયંકર ખીણને ફાડી
સુંદર દેખાવુ ” એ ઇચ્છા વભાવતઃ જ પ્રત્યેક મનુષ્યને ફાય છે. પશુ ત ાનદી થવુ' એજ સુંદર દેખાવાનું પરમ રહસ્યવાળું, ઉત્તમ સાધન છે એ બહુ ચેડાનેજ ખબર છે, અને જેને તે ખબર છે તે નકલી ટાપટીપ સીવાય જ સુંદર દેખાય છે. માત્ર ધાઇ, લુશી વાલ ટાળી, તેલ નાંખી, સેટ,લવેડર ચાળી, દાગીના ઘાલી, બહુ મુલ્યવાન વસ્ત્ર સર્જી સુંદર દેખાવાની સર્વ તૈયારી કરી, પણ ચહેરાજ ફકત રડમસ, દુખી, ઉદારી રાખા. પછી જુવો કે ગાનદી ચહેરે, સુંદર ! કે ખાલી ટાપટીપ સુંદર ? દુખી સ્થીતી ને આનદી સ્થીતી બે જાતની તસ્વીરે ખેંચાવા ! ને પછી ક! તસ્વીર હુમેશ પેાતાની પાસે રાખવી વધુ યોગ્ય છે તેને તમેજ તાલ કરી લેજો. 您 સુંદર દેખાઉ હુ ક્રુ નહીં. એ હુમેશાં આયનામાં લેવા કરતાં “હું આનદી દેખાઉં છું કે ની ” તે આયનામાં શ્વેતા જાવ. ફ્ક્ત આનંદી થવુ, તેજ સુદર દેખાવાનુ' પરમ રહસ્ય છે, દુખી અને સુંદર વ્હેરા અને એક ટૂંકાણે તમે કદી જોયે! છે કે ? દુખી થયા બરેાબરજ સૌંદર્ય. સવાસો ગાઉ દુર ચાલ્યુ જાય છે. હીન ખર્ચ અને બીલકુલ ઘેડા ત્રાસમાં સુંદર દેખા
Page #15
--------------------------------------------------------------------------
________________
વાની ઇચ્છા હોય તે ફકત આનંદ થાઓ અને હમેશાં આનંદ કાયમ રાખો એટલે દાગીના ને મુલ્યવાન વચ્ચે સીવાય તમે સુંદર દેખાશે, યાદ રાખશો કે અઢળક કમી કે વિપુલ સત્તા, મોટી મોટી ડીશ્રીએ કે જાડું ભુંડ જેવું શરીર-આથી કદી પણ માણસ ઈચ્છીત સુખ મેળવી શકો નથી. ફકત જે દરેક સાથે “ આનંદી થાઓ ” નું આદર્શ વાક્ય ગુયેલું હશે તે જ સુખી સુંદર કે જે ધારે તે થવાશે, આનંદી થવું એજ સાદર્યને મુખ્ય દાગીને છે.
આનંદ એ પ્રેમને દાસ છે. મિત્રતાનું રજજુ છે. સગાઈનું સીલ છે અને પરમાત્માના ચરણકમળને ભ્રમર છે. આનંદ રસીવાય કદી પણ દેવી રસપૂર્ણ પ્રેમ અનુભવી શકાતેજ નથી. પતી-પત્ની વચ્ચે પીતા–પૂત્ર વચ્ચે મા-દીકરી વચ્ચે, બે મિત્રો વચ્ચે કે સગા-સંબંધી વચ્ચે, આનંદ સીવાય કદી સત્ય પ્રેમ સંભવતા જ નથી. એક આનંદી મનુષ્યની પેઠે તમો સાંભળશે કે “આ માણસ બહુ સારે આનંદી હસમુખ છે.”—જ્યારે ગીતાયેલા રવભાવને- ચીઢીયા મનુષ્ય જ તમે સંભળશો કે “ જોયું કે એનું ચઢેલું તેબરા જેવું મોટું ?” અને ગમે તેવા ધનવાન પણ ઉદાસીન ચહેરા વાળા માટે જગતની “ગરીબ બીચારા” ની ઉપાધી તૈયારજ હોય છે તે કદી ભૂલશે ના.
કત આનંદી ચાઓ–-એટલે તમે તમારી જીદંગીનું અરધું દુખ ઓછું થયેલું જોશો. હમેશાં કઠણ લાગતાં કામો સહેલાં થઈ પડશે. આનંદી મુખ ગમે તેવા કઠણ પ્રસંગે-ગમે તેવું કઠણ કેક ઉકલવા-ગમે તેવી આફત દુર કરવા–કે નીરાશા રૂપી અંધકાર ખસેડી મુકવા સદા તપુર-ઉત્સાહી હોય છે. ઉદાસીનતાથી–અસંતથિી મનુષ્ય કદી પણ કર્તવ્યશલ–અને આત્મા સામર્થ્યવાન થઈ શકતો નથી પણ સંકટને લાત મારવામાં, આફતને હસતાં હસતાં આધી કેકી દેવામાં–નીરાશાને નહી જેવી કરી દેવામાં–આમ સામ
ને પુરુષાર્થ લખી શકાય. વૈદ્યકીય નિયમાનુસાર પણ આનંદ-એ તંદુરસ્તીપર ઘણીજ સરસ છાપ પાડે છે.
હવે આપણે આનંદ મંદીરના બીજા, પગથીએ ચઢીએ-આત્માનંદનું ભાન થાય છે ત્યારે તે સેનું ને સુગંધ જેવું થાય છે.
( ચાલુ )
.
..
Page #16
--------------------------------------------------------------------------
________________
२७०
કોષ.
( લેખક. મણીલાલ માહનલાલ વકીલ પાદરાફર ) કડવાં ફળ છે કધનાં,
નાની એમ આવે.
શ્રી દેવી ભગવાનના કહેલાં વવા યોગ્ય અઢાર પાપસ્થાનકમાંનું કે પાપ સ્થાન, શમતારૂપ સમૃદ્રને ડાહાળી નાંખનાર રાક્ષસરાજ, સયમ તથા મુદ્દાની ગંળા, મત્સરો માટા ભાઇ, અને શાંતિ પિયુપરસના પવિત્ર પાત્રને અભડાવનાર કાળા કુતરા સમાન ક્રોધ ! સંપૂર્ણ જ્ઞાની શીવાય દ્વારા ભાગ કાણુ નથી થઇ પડયું ? હારી મૈત્રી કરી કયારે પશુ કાણે બ્રાણ કાઢ્યું ?
??
છે.
ક્રોધ એક ાતને અતિ વિશ્વમ જ્વર છે તે તેની પાળી આવી કે તે મનુષ્ય અતઃકરણને પ્રથમના કરતાં અધીકતર અશક્ત કર્યો સીવાય કદી જતા નથી. તે પાતાના આગમનની સાથેજ પેાતાના સાથી “ ઘેલછા ને લેતેજ આવે છે ને તે લમાં અનેક જ્ઞાનીએ પદ્યુત થયા અનેક વ્યાપારીએ વ્યાપારથી, અનેક અમલદારે અમલથી, અનેક ગી મીત્રતાથી, અને સગાં સાઇથી અને અનેક રાજાએ રાજ્યથી પણ પદ્મષ્ટ થયા જગહેર છે. તેથી જેને તે ઘેલછાથી દૂર રહેવુ હોય તેણે તે ચડાળ ક્રોધને પોતાના હૃદયમાં દેષણ પેસવા દેવેા નહી.
ક્રોધ આવવા લાગ્યો કે આપણે કાવાધીન થવા લાગ્યા એ રતુમજવુ એ શાંતિ સંપાદન કરવાનું પ્રથમ પગથીઉ સ્ટમજવું કારણુ ખીલકુલ ક્રોધ આવવા ન દેવા એ રહેલ છે પણ તે આવ્યા પછી તેના સ્વાધીન ન થવું એજ મુશ્કેલ છે.
ક્રોધ અને મસર એ આયુષ્યની હાની કરનાર કૃપા દૂશ્મનો હુમ તા. ક્રોધના પરિણામે થનારી સીતાથી મનુષ્ય યુવાવસ્થામાંજ વૃદ્ધ દેખાય છે. નાની છતાં અજ્ઞાની ગણાય છે ને મેવા મીડાઈ જમવા છતાં નીસ નીસ તવાય છે. ક્રાંધી પુરૂષનાં સ્રીપૂત્ર તથા આપ્તજના તેને ખરા પ્રેમથી ચાહી શકતાં નથી તથા તેના લાભાન્નાભની વાર્તા પણ ક્રોધના ભાગ થયું પડવાની બીકે ક્રોધી મનુષ્યને જણાવી શકતાં નથી. તેમજ ક્રોધી સ્ત્રીને પર્વત પણ બિચારા કદી સુખી થને! નથી ને હંમેશાં અનતા પાપનાં ખાતાં સકલ્પ વિકલ્પ કરી મે છે.
Page #17
--------------------------------------------------------------------------
________________
રા.
ધ, મનુષ્યના મનુષ્યને માટે શરૂ છે. બીજી શરૂઓ સાથે હડતાં બીજ ઈષ્ટ મિત્રની મદદ કામ લાગે છે પણ આ શરૂ સાથે તે મનુષ્યને એકલાને જ લડવાની ફરજ પડે છે. ને તેમાં જય મેળવે તે અનંતુ સુખ પણ એકલીજ પામે છે. વાસ્તવીક રીયા-ગમે તેવા બલવાન છતાં પણ કંધને તે તેજ ખરે શુર ગણાય છે. ગમે તેવા જ્ઞાની હેવાનો દાવો કરનાર, એમ તેવા તત્ત્વ વૈજ્ઞાન ડાળ રાખનાર, ગમે તેવા શાંત હવાને આડંબર કરનાર પછી ગમે તે તે જેન હેય-કે જૈનેતર હોય પણ ક્રોધ પર છત મેળવનાર વિરલા-વિરલા–ને વિરલાજ કારણ જેમ ચાંડાળના પ્રવેશથી ગમે તેવી પવિત્ર જગ્યા પણ અપવિત્ર થાય છે તેમ ગમે તેવા તવ જ્ઞાનની સુગંધ, ગમે તેવી શાંતીની લહેર કે ગમે તેવા આતમ જ્ઞાનની પવિત્રતાથી વિભુષીત થયેલું હદય પણ દેધ ચંડાળના આગમનથી અપવિત્ર બની જાય છે. ને બધી જાતની પવિત્રતા–શાંતી પલાયન કરી જાય છે. જે પગમાં બીર રંધાય ” કે “ કાનમાં ખીલા ઠકાય તે પણ અપૂર્વ શાંતી-ક્ષમા–ને સામ્યતા રાખનાર તે ” મહાવિરસ્વામી જેવા વિરલાજ” કે જેમનું મેરૂ પર્વતને ડગમગાવી નાંખનાર અતુલ બળ વિદ્યમાન છતાં પણ કંધને ફાવવા દીધાજ નહીં.
પૂર્વે પોતાની અપૂર્વ શાંતિના માટે પ્રસિદ્ધ થયેલા મહામાની પાસે એક યુવક ગયા ને તેમને પૂછ્યું મહારાજ ! આપનું નામ શું ? તે મહામા આવ્યા બા !શાંતિદાસ ” યુવેક પૂનઃ તેજ સવાલ પુ. મહારાજ બોલ્યા બચ્ચા ! શાંતિદાસ. પુનઃ ત્રીજીવાર યુવકે તેજ સવાલ પુષ્પો મહારાજ ગુસ્સે થઈ બોલ્યા. “શાંતિદાસ ” તે પણ પૂનઃ તેજ પ્રશ્ન તે યુવકે મહાત્માને પુ એટલે અપૂર્વ શાંતિને જ્ઞાનનો દાવો રાખનાર મહાભાનાં મુખ ને ચતું રત બની ગયાં ને તે બાયા બેવકુફ બહેરા મુવે છે ? સાંભળતું નથી એ વાર કહ્યું કે “શાંતિદાસ ” આ સાંભળી તે યુવક ત્યાંથી ચાલી ગયો–વાંચક ! અપૂર્વ શાંતીને ડાળ રાખનાર પણ વખત આબે કેવા ક્રોધ વશ થઈ જાય છે તે જોયું ?
સામાન્ય જ્ઞાન મનુષ્ય ધ વશ થઈ જાય તે દીક પણ આપણા અતિ પસિદ્ધ ભરતેશ્વર-બાહુબલી જેવા મહા સમર્થ પુરૂષો પણ કાધના માર્યા ભાઈ ભાઈઓના મસ્તક પર વજ મુકી મારવા તૈયાર થઈ ગયા-ને પ્રસન્ન ચંદ્રરાજ જેવા સમર્થ જ્ઞાની ક્રોધના વશ થઈ એક મીનીટમાંજ મુક્તી રન ગુમાવી સાતમી નારકીના બંધ બાંધવા મંડી પડ્યા હતા. અલબત
Page #18
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનની તે બલીહારીજ છે કે બાહુબલીને ભરતેશ્વર–તથા પ્રસનચંદ્ર રાજર્ષિ પાછા શાંત થઈ ઠેકાણે આવી ગયા હતા પણ કહેવાનું તાત્પર્ય કે કંધ રૂપી મદિરા મનુષ્યને સારાસાર વસ્તુનો વિવેક ભુલાવી દે છે ને પછી તેનાથી અનેક તત્વવત્તાએ મુઝાય છે. તેનાથી ચેતવું જ હીતકર છે.
રોમન બાદશાહ ઓગસ્ટની એવી દર છા હતી કે મહારે કી સુરસે થવું નહીં કે જેને પરીણામે અનેક અવિચારી કામે કરી દેવાય તેથી તેણે અનેક જ્ઞાનીઓ તથા તત્ત્વવેત્તાઓ બોલાવી સલાહ પૂછી. દરેકે જુદા
જુદા ઉપાય બતાવ્યા. પણ એક “ એથેનો દોરાસ ” નામના વિદ્વાને કહ્યું કે-“ સાહેબ ક્રોધ ચંડાળ આવવા લાગે કે તુરત કાંઈ પણ કામ કરતાં પહેલાં બધા મુળાક્ષરો બોલી જવા ” વાંચકોને અત્યારે જ ત્રીજી ચોપડીમાં સીખી ગયેલા “ Count ten ” દશ ગણો ” ને પાઠ અવશ્ય યાદ આવશેજ.
મહાન તત્વવેત્તા સોક્રેટીસના પર એક બેવકુફ પિચકારી મારી તે વખતે તેના મીત્રાએ તેને ગ્યશાશન કરવા કહ્યું પણ તેણે માત્ર તેને એટલું જ કહ્યું કે--મને અગાઉથી જણાવ્યું હોત તો હું તયાર રહેત ! એમ બેલી ચાલી ગયો. અખીલ વિશ્વમાં વિખ્યાત થયેલા તત્વવેત્તાની કેટલી બધી અવ શાંતિ ?
એક અમેરીકન તત્વવેત્તાએ બીલાડી પાળી હતી. તે જ્યારે પિતાના વિચાર વા પ્રયોગોમાં એકાંત બસ ત્યારે બીલાડી સીવાય કોને પણ પોતાની પ્રયોગશાળામાં આવવા દેતા નહી એક વખતે પિતે બહાર ગમે ને ટેબલ પર દિવાલગીરી બળતી હતી. તેના ઉપર થઈ તે બીલાડી દી–દિ. વાલગીરીની મીણબત્તી પડી જવાથી તેનાં ઘણાં વર્ષોના અથાગ પરીશ્રમે ને ખર્ચ સંગ્રહેલાં અમુલ્ય પુસ્તકે-ધ – ખજાને ભસ્મ થઈ ગયો. બિલાડી શાંત થઈ બેઠી ને તે તત્ત્વતા આવી પહ. વાંચો ! ધારે જોઈએ ! ને વખતે તેણે શું કર્યું હશે ? કંઈજ નહીં. તે બીલાડીને પંપાલી જરા હસીને બે -મહારાજના દસ્ત-હશે ! હું તને માફ કરૂં છું. અહાહા ! કેટલી બધી શાંતિ ? અઢાર પાપસ્થાનક ને દીવસમાં ત્રણ ત્રણવાર આવનાર મહારાજ સાહેબને મહારા જૈન બાંધ ! અનાર્ય દેશમાં જન્મેલા પણ છરા પાપથાનકનો ત્યાગ કરનાર આવા કેટલા યુરો આ પણામાં નીકળશે.
Page #19
--------------------------------------------------------------------------
________________
એક વખત એક મોટા ગ્રહસ્ય-અધિકારી કોર્ટમાં જવા નીકળતાં તેની વકારી રૂછ સ્ત્રીએ તેના પર મેડીપરથી એઠવાડનું કુંડું ઢળયું–વાં. ચક ! કહો ! આ વખતે તેણે શું કર્યું હશે કે તેણે તેને ખોખરી કરવાને બદલે હસીને એટલું જ કહ્યું કે-“ ગાજવીજ વિના વદ-એ ઠીક જ થયું.” અહાહા ! કેટલી શાંતિ–પણ ખરી જ વાત છે—કે શાંત પુરૂષને ધ શું કરે ? ઘાસ વિનાના જંગલમાં પંદલે અગ્ની કાને બાળે ? ”
ઇટાલીની રાણી કેથેરાઈને પિતાના તંબુમાં બેઠી હતી, તંબૂની પાછળ બે સીપાઈઓ તેને ભળતી જ ગાળો આપી રહ્યા હતા તેના કામદારોએ સીપાઓને બોલાવી શીલા કરવા કહેતાં–તે બલી ના-ના-ના મને ગુર આવે છે ! પણ “ મહારા જ-સમાં મેં એકવાર પણ ક્રોધને જો હતો એવી મારી કીતી મહારી ભવિષ્યની સંતતીને કાને પડવા ” !
બે મિત્રો એક વખત ઘેડે બેસી ફરવા જતા હતા–એક મિત્ર જરા અવિચારી હત–તેને ઘડે બહુજ તોફાન કરવા લાગ્યો. તેમ તેમ તે સ્વારે ધોડાને પૂબ મારવા માંડયા ત્યારે બીજો મિત્ર છે શાંતથા મિત્ર શાંત થા ! અને ઘોડા કરતાં હું કંઈક વધારે શહાણે છે એવું દેખાડનારું કઈક આચરણ કર !
મિત્ર ! આપણે જોઈએ છીએ કે જેથી મનુષ્ય બોધ કરવા લાયક પણ રહેતો નથી–તેનું હૃદય સારાસાર વિચાર રાહત, ઉત્તમ ભાવનાઓને અયોગ્યને સ્નેહ કરવાને નાલાયક, કુર બની જાય છે અને આવા ઘેટાળા ભય કાર્યોને લીધે તેનું જીવન ધટાળા ભર્યું થઈ જાય છે.
સુનિખાન અસ્વીકાર રામે કર્યાથી ક્રોધે ભરાઈ રાવણને ભંભેરી આખું રામાયણ ભરાય તેટલું યુદ્ધ કરાવ્યું ને રાવણનું નીકંદન કરાવ્યું-તેમજ ભરી સભામાં પદીની લાજ લેવાઈ ને તેથી ઉપજેલે ક્રોધ– તેણે કરી આખું મહા ભારતનું યુદ્ધ ઉપસ્થીત થયું. વાંચકે આ કુરુક્ષેત્ર તથા મહાભારતના યુધ્ધ કેને આભારી છે ? કત
ધને–ોધનજ તે ક્રોધે કયા ભાવિરને પણ આવ્યા ? કે કૃષ્ણ-શીશુપાલ નું મસ્તક છેવુ-કાધે મહાદેવે પિતાના સસરાને યજ્ઞ ભંગ કર્યો. શંકરાચાર્ય ને ચાંડાળને ઉપદેશ સાંભલી નમી પડવું પડયું ને બલદેવ તથા ભીમ જેવા ભડવીર કોધીનું ઉપનામ પામ્યા. ફકત કાધ જેવા બલસ્ટ શત્રુનું જોર કયાં ન ચાલ્યું ? શકલ ગુણમંડિત–અપૂર્વ શાંતધારક-ત્રણ જગતના નાથને ક્રોધરૂપી મગતરાને ચપટીમાં મસળી નાંખનાર મહાવીર સ્વામી આ
Page #20
--------------------------------------------------------------------------
________________
'Y
દર્દી તિર્થંકર પાસેજ-તેવા પરમ કૃપાળુ પરમાત્માને કાટી રેટીનમન ! કે આપણુને શાંતી મળે !
કદાચ ક્રોધ આવી જાય તાપણું તેને ટુંક મુક્તમાં શમાવી દેવા ને શાંતી પકડવી એ તે ક ંઈક જાણ્યાનું મૂળ ગણાય-કારણુ સંપૂર્ણ જ્ઞાન સીવાય ક્રોધ કાઈને પણ મુકતા નથી તે પણ બને તેટલું કરી ક્રોધને આવવા ન દેવા ને તેથી પણ આવે તે તેના આવેશમાં કંઇ પણુ બેલઘુ કે કામ કરવું નહી તે પછી બહુ પસ્તાવા જેવુ નહી રહે. ભુલશો નહી. વાંચા કે આત્મગુણની હાની કરનાર-સયમના ધાત કરનાર સ્નેહ કે સગાઇનું નીકંદન કરનાર આ ભવ પરભવમાં રખડાવનાર આર્થીક-પરમા થાક અનત નુકશાન કરનાર ને છેવટે મુક્તિ પૂરીની બારીમાં છે પગ પહે ળા કરી વચ્ચે ઉભા રહેનાર ક્રોધ-રાક્ષસ જેવા તેવા સ્હેજમાં જીતાય તેવા નથી તેને જીતવાના હાથીના કાનમાં મગતરા ' ની પેઠે નાબ્રુક શાંતીજ સમર્થ છે કે જે તન મન ધનને અને આત્માને અનંત સુખ આપી શકે છે.
'
પાદરા કાત્મક સુદ ૧૫ । કયલ વિસ્તરેણ, શાંતિ-શાંતિ-શાતિ. મણિલાલ માહનલાલ વકીલ
}
गृहस्थाश्रम शाथी उत्तम शोभी शके
(લેખક, શેઠ, જેશી’ગભાઈ પ્રેમાભાઇ સુ, કપડવણજ )
( અનુસંધાન અંક ૮ માના પાને ૨૫૪ થી )
એ.
તેજ પ્રમાણે પાંચમુ દરેક મનુષ્યે સ્વત્વ નીયમનુ પાલન કરવું એટલે કે પેાતાના વિચાર પ્રમાણે વર્તન હોવું ને એ પણ તેનુ મર્યાદામાં સ્થાપન થવુ તેઇએ. જો તે મર્યાદામાં સ્થાપન ન થાય તો દરેક કામ અત્યં વસ્થીત થઈ ય. જ્યારે દરેક કામ વ્યવસ્થાસર ન રહેતુ હાય તા પછી આપણા બધા વેપાર અટકી જાય માટે સત્યના નીયમે એટલે કે મર્યાદામાં આવવાની જરૂર છે. આ ઉપરથી આપણુને સત્યનું પ્રાબલ્ય સમજાણૅ પણ તે મર્યાદામાં હોય છે એટલે ભીન્ન ભીન્ન વ્યકતીને! સબંધ થાય છે તાપણુ અનર્થંકર પરીણામ આપતું નથી. હવે આ સ્થળે સહુજ શાસ્ત્રીય વિચાર કરવા આવશ્યક છે. વન પ્રયાસ ( Struggle for existencc )
Page #21
--------------------------------------------------------------------------
________________
ર૭પ
માં વ્યક્તિ વ્યક્તિને સંઘર્ષ થાય છે. પ્રતાપી વ્યકિત બીજને દાબી દઈ આગળ ચઢી આવે છે. આ ઉપરથી આ ગુણની જરૂર સંબંધમાં સહજ સ્પષ્ટ થાય છે કે જે મનુષ્યોમાં સજ્ય સ્થાપનનો નીયમ અને સ્વાસ્થયને ગુણ હતા નથી, તે મનુષ્ય આગળ તરી આવતા નથી. હવે આ ગુણની ગૃહસ્થાશ્રમમાં કેટલી અગત્યતા છે તે સહુજ સ્પષ્ટ થઈ જાય છે. વળી આ ઉપરથી થોડુંક વધુ વીવેચન કરી આથી વધારે અજવાળું પાડવા પ્રયત્ન કરીશ. કાલપીઅસેન જેવા વીજ્ઞાન વિ૬ પુરૂ એટલે સુધી લખે છે કે આજ કાલ રાજ્યવંશ આદિ વ્યક્તિકારાની ખીચડી રૂપે ઇતીહાસની રચના કરવામાં આવે છે તે સત્ય દૃષ્ટિથી જોતાં દધીત છે. પ્રજા પ્રજાના વહેવાર જીવન પ્રયાસના સિદ્ધાંત ને અવલંબી થાય છે, એવું સ્પષ્ટ વાંચનારના મનમાં ઠસાવવું જોઈએ. વિજ્ઞાન પદ્ધતિ પ્રમાણે તીહાસ રચવાથી પાર મુલક મેળવવાનાં કારણ કઢંગી રીતે બતાવવાં પડે છે. જેમાં એક પ્રસીદ્ધ કારણ કીબ્લીંગની પરી ભાષામાં “White man Barden” એ છે. આ પ્રમાણેના પ્રજા પ્રજા વચ્ચેના જીવન પ્રયાસના સંસ્કાર દરેક વ્યક્તિના મગજમાં હશી ગએલા હોય છે અને પ્રજા પિતાનું પ્રજા તરીકેનું કર્તવ્ય સારી રીતે સમજતી હોય છે અને તેથી જ તે પ્રજા વીજયી છે તે આપણે પણ હવે આપણું કર્તવ્ય સમજવાની જરૂર છે. આપો ગૃહસ્થાશ્રમ આપણે ઉત્તમ કરવા મથીએ છીએ. આપણે ઉત્તમ પ્રજા તરીકે ગણુવા મથીએ છીએ પણ જ્યાં સુધી આપણામાં આવા ખુણે આવ્યા નથી ત્યાં સુધી આપણે જય નથી. વેપાર, ઉદ્યોગમાં પણ આવા ગુણોની જરૂર છે. જે વેપારીનું વર્તન સારું હોય છે અને પ્રમાણીક હોય છે, અને વળી જેને પિતાના બળમાં વિશ્વાસ છે એજ વેપારી આગળ તરી આવી શકે છે. વળી ધનને પણ વધુ સંગ્રહ મેળવી શકે તેમ છે. દરેક વ્યકિત પિસે મેળવવાને ઇન્તજાર હેય છે પણ જે વ્યક્તિ બુદ્ધિ પૂર્વક પિતાનું કામ કરતી નથી તેજ પૈસે મેળવી રાકતી નથી અને સંપત્તિ વિના આ બાઘની ઉચાં સુખ પણ ભગવતી નથી વળી જેને આત્મીક સુખની અભીલાષા હોય છે, તેવાઓએ પણ આ ગુણ કેળવવાની અગત્યતા છે કારણ કે આવા ગુણે જ્યાં સુધી બહાર પ્રકાશી આવતા નથી ત્યાં સુધી આત્મા પિતાના મુળ સ્વરૂપે પ્રકાશી શકતો નથી. વળી ત્યાં સુધી મનુષ્યમાં સત્ય નીયમનો ગુણ હોય છે, ત્યાં સુધી તે મનુષ્ય ન્યાત લોકમાં દીપી નીકળે છે કારણ કે મર્યાદાની જરૂર હોય છે, એ તે સારી રીતે સમજતો હોય છે. વળી તેનામાં
Page #22
--------------------------------------------------------------------------
________________
ર૭૬
સાય સ્થાપન ગુણ હેવાથી બીજાને ઉત્તમ કાર્યો કરવાની ફરજ પાડી શકે છે, પણું પેલા ગુણને લઈ મર્યાદીત પણ થાય તો પછી તે મનુષ્ય લેખ્રિીયતા મેળવે તેમાં શી નવાઈ ? હવે જે ગૃહસ્થાશ્રમ દીપીકામાં લેક પ્રયતાની અગત્યતા છે તે કેવી રીતે પુરી પાડવી તે આ ઉપરથી સહજ સ્પષ્ટ થશે, હવે જે મનુષ્ય મહાન પુર્ણ થવાના છે તેમણે દરેક દેશની વ્યવસ્થા પણ જાણવી જોઈએ. આવી વ્યવસ્થા જાણવાને માટે ન્યૂસપેપર અને બીજી
પડીઓ વગેરે વાંચવાની જરૂર છે. આજ કાલ યુરોપની પ્રજા વેપાર ઉદ્યોગમાં ઘણું જ આગળ વધેલી ગણાય છે માટે હું તમને તે પ્રજાની જ વ્યવસ્થાનું થઈક દીર્ધ દર્શન આપીશ. ત્યાંની પ્રજાના ગુણો તે ઉપર સહજ સ્પષ્ટ રીતે સમજાવી ચુક્યો છે તે પુન રૂક્તિ કરવાની જરૂર જણાતી નથી. આ વ્યવસ્થાથી ઘણજ આગળ તે લેકે વધેલ છે. વળી હવે તેઓ સ્વાશ્રય વાળા હોવાથી ન ન ઉદ્યાગ શોધી કાઢે છે. આપણે સહજ તપશીસું તે તરતજ સમજાશે કે તે એ કેટલા અવનવા ફેરફાર કર્યો છે. તેજ પ્રજાએ રેલવેની શોધ કરી પ્રજાને કેટલું સુખ કરી આપ્યું છે. તેજ પ્રજાએ સંચાની શોધમાં અવનવો ફેરફાર કરી આપી કેટલું સુખ કરી આપ્યું છે. તેજ શોધોથી મીકઉદ્યાગ કેટલી ચતીમાં આવી શકે છે. તે પ્રજાએ નવી નવી શોધ કરી કેટલો ફેરફાર કર્યો છે તે મામ વીગેરથી સહજ સ્પષ્ટ સમજાય તેમ છે. હવે તે લોકો વેપાર જોઈએ તે આપણે વેપારમાં કેટલા આગળ વધી શકીએ તેમ છીએ, આપણે સહજ તપાછી શું તે આપણને તરત જ સમજાશે કે આપણે વેપારમાં કેટલા પછાત છીએ. આપણે દેશ હજુ તે વેપાર ખીલવવાની શકતો ધરાવી શકતા નથી અને તેથી ધન પ્રાણી પણ ઘણી સારી રીતે થઇ શકતી નથી. માટે વેપાર કેમ ખીલવવા એ ઉપર દરેક વ્યક્તિ એ વિચાર કરવાની અગત્યતા છે. આ વેપાર ખીલવ ગૃહસ્થાશ્રમ ઉચ્ચ પ્રકારનો કરવા દરેક મનુષ્ય તેના ખચેની વ્યવસ્થા કેવા પ્રકારની રાખવી જોઈએ તેનો જરા વી. ચાર કરીશું. દરેક મનુષ્ય પિતાનું ખર્ચ પિતાની આવક ઉપર વીચાર કરી કરવાની જરૂર છે, જે મનુષ્ય આવક કરતાં વધુ ખર્ચ કરે છે, તેવાઓની તરતજ પડતી થાય છે. દરેક કામમાં ઘટતી કસુર રાખી વર્તવાની જરૂર છે. સારૂ સારૂ ખાવું અને સારું સારું પહેરવું એટલાથી જ કંઈ સારા માણ સનાં લક્ષણ અવતાં નથી પણ પિતાના પિતાને સદગ કરો તેમાં જ ગૃહસ્થાનાં લક્ષણો છે. આપણે પૈસા જ્યારે બીજાને ઉપયોગમાં ન
Page #23
--------------------------------------------------------------------------
________________
રાજ
આવી શકે ત્યારે આપણે શેકીઆ શા કામના ? હાલમાં આપણી કેમની હાલત તપાસીશું તે તરત જ સમજાશે કે આપણે ખરેખર જોતાં નામનાજ શેઠીઆએ છીએ કારણ કે જ્યારે આપણે બે ઘડાની ફાઈટીનમાં બેશી એશારામ ભેગવીએ છીએ ત્યારે આપણો સ્વામી ભાઈ ચીંથરે હાલ લુગડે અથડાય છે. માતે શેઠાઈ કે ગરીબાઈ. વળી જોઈએ તે આપણે કેટલા અભણ છીએ. મનુષ્યની ઉન્નતિ જ્ઞાન વીના નથી. અને તેનું જ્ઞાન આપણામાં જોઇએ તેટલું ખીલ્યું નથી. હવે જે મનુષ્ય અભણુ છે, તેવાઓને જ્ઞાન આપવાની જરૂર છે. તેવાઓને માટે નીશાળો, હાઈકુલ, કલેજે, બોડ ગે વિગેરે કાઢવાની અત્યંત અગત્યતા છે. નહી કે એશારામમાં ઉડાવવા હવે મુખ્ય પિાઈન્ટ ઉપર આપણે વિચાર કરીએ. આવા કારણોને લઈ દરેક મનુષ્ય પોતાના ખર્ચમાં ઘટતી કર કસર કરવાની જરૂર છે. કુલીન ઉદારતા બતાવવામાં હરકત નથી પણ જ્યાં પાઈ ખર્ચવાની જરૂર હોય ત્યાં પૈસે 2474 2124 21 22 zil? 161. “Money saved is-money got" એ પ્રમાણે દરેક મનુષ્ય વીચારવાનું છે. અગત્યનું ખર્ચ કરવું એમાં કોઈ જાતને બાધ નથી પણ બીજા ઉપયોગમાં પૈસા નાંખી દેવા નહી જોઈએ. એ સિદ્ધાંતને પણ લક્ષમાં રાખવાની દરેક બુદ્ધિમાન પુરુષની ફરજ છે. સારાં સારાં ઘરેણાંથી આપણે જેટલા શોભી શકીએ છીએ તે કરતાં લાખ ગણે ઉત્તમ દરજે આપણે આપણું ગુણેથી શેભી શકીએ છીએ. અગત્યતાના કામમાં જેટલી પિસા ખર્ચવાની જરૂર છે. તેટલી કંઈ બીજા ઉપયોગી ફસ નની ફીશી આરીમાં ખેંચાઈને પસા ખર્ચવાની જરૂર નથી. આજ કાલના ઘણા મનુ સિાને વ્યય કરતાં અચકાતા નથી અને તે વળી તેઓની દણી તાજ પુરી પાડવાને માટે જ વાપરે છે. હું પહેલેથી જ કહેતે
આ છું કે દરેક મનુષ્યને સણું થવાની અગત્યતા છે. જે વ્યકિતનું વતન ઉચ્છા હોય તે પૈસાનો આવો વ્યર્થ વ્યય થવા તરતજ અટકી શકે તેમ છે. આ ઉપરથી સહજ પણ થાય છે કે મનુષ્યો પૈસાનો વ્યર્થ વ્યય કેવી રીતે કરે છે. આથી વધુ કહે એટલું તે જણાવ્યાવીના છુટકે નથી કે જે મનુના હદયમાં ઉંચામાં ઉંચી નીતિની છાપ હોય છે તે તેવા મનુષ્યને પિતાને આવો વ્યર્થ વ્યય થતો અટકી શકે તેમ છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે પૈસાન વ્યર્થ વ્યય કરવાથી જેટલું સુખ મનુષ્ય પામે છે, તેના કરતાં ઓછા પિસાથી સદ ઉપયોગ કરે તે વધારે સુખ પ્રાપ્ત કરીશ કે છે. મારું એમ કહેવું નથી કે મનુષ્ય સુખો ન ભોગવવાં
Page #24
--------------------------------------------------------------------------
________________
૨૭૮
નેએ પશુ તેને મર્યાદીત પણે ભાગવવાં એમ ન કહેવાવું જોઇએ કે તેના પૈસાને થાય છે અને વળી આ બાહ્ય સુખા કરતાં પણ હુમ્બર દરજ્જે ઉત્તમ સુખા છે કે જે સદ્ વર્તનથીજ મળી શકે છે. માટે સદ્નની ખાસ અગત્યના છે પશુ દુનીયાનાં સુખો ભોગવવાને માટે પૈસાની જરૂર છે. તે સર્વે આ ઉપરથી સ્પષ્ટ થશે. આપણે પૈસાની પ્રામીકી રીતે કરવી તેને વિષે હવે જરા વિચાર કરશું. કાર્ય કરવા પાછળ ને આપણે મડયા રહીએ છીએ તે કામાં ફેંદી નીષ્ફળતા મળતી નથી. ફ્કત સતત પ્રયત્નની જરૂર હાય છે. એકવાર પાછા પડયા તા બીજી વાર અને બીજી વાર પાછા પડયા તે ત્રીજી વાર એમ બે પ્રયત્ન કરતા બંધ પડતા નથી તે। તે કામાં જલદી પાર પડાય છે. જે મનુષ્યા આવા દૃઢ આશ્ર. વાળા હૈય છે, તેઓ ને સર્વદા થીય૪ હોય છે વળી આ સિદ્ધાંત પણ દરેક મનુષ્ય લક્ષમાં રાખવા જેવું છે.
જોઇએ અને લંકામાં વ્યય ધૈર્ વ્યાજ્મી રીતે
વેપાર ઉદ્યોગના કામમાં પણ આ સિદ્ધાંત ઘણા ઉપયોગી છે કારણ કે કામ કરતી વખતે કામની પાછળ મડયા રહેવું અને પછી એશારામ ભગવવા હાય તો તે પણ ભાગી શકાય છે. જો મનુષ્ય એકલા એશાશમ ભોગવવા માંડે છે તે તેની લક્ષ્મી ખુટ્યા વિના રહેતી નથી કારણ કે લક્ષ્મીને સ્વભાવ ચંચળ છે અને એકથી ખીજાના અને ખીજાથી ત્રીના હાથમાં તે હંમેશ કર્યાં કરે છે, એ ન્યાયે જે મનુષ્ય પાતાના વખત એશારામમાં ભાગવે છે તેની લક્ષ્મી તેમાં ને તેમાંજ ચાલી જાય છે અને ઉદ્યમ કરતા નથી એટલે તેના હાથમાં અન્ય સ્થળેથી લક્ષ્મી પાછી આવવાના સ ભવ નથી, આમ છે તો પછી લતાના પણ નારી છે એ સ્પષ્ટ છે. ઉપર કહી ગયો છું તેમ ધનનેજ ધન પ્રાપ્તીમાં યેજવાથી અનતઘણું ધન થાય છે. ધનના સદ્ ઉપયોગ કરવાથી તે ન ઉગી નીકળે છે. એટલે અન્ય જન્મમાં કામ આવે છે પણ જે મનુષ્યો ધનનો વ્યય ધ્યેય ફરે છે તેની કી દુ:ખી સ્થીતિ થાય છે તે સ વાંચક વૃંદ જાણતું જ હશે.
પ્રાપ્ત
સર્વ પ્રકારનાં સુખો મેળવવાને આપણે હકદાર છીએ. કુદરતના નીમ મમાં કાષ્ટ રાય કે રક નથી પણુ અને સરખાજ છે. કુદરતના નીયમને અનુસરીને વર્તવાથી ઉત્તમ ફલ પ્રાપ્ત થાય છે પણ જ્યારે તેને અનુસરીને વર્તન કરે ત્યારેજ દુ:ખી સ્થાંત આવે છે. પોતાને ના લાયક અને હલફ્રા માનવામાંજ કાઇ માટે! ગુણ સમાયેલા છે એવાજ મત ઘણુાને એસી
Page #25
--------------------------------------------------------------------------
________________
ગયે છે. રહેવાને સારા ઘર, પહેરવાને ઉત્તમ વસ્ત્ર, ખાવાને ઉત્તમ પિક શુદ્ધ અન અને એવી નાના વીધ વીધ દુનીયાનાં અન્ય સુખ ભોગવવાને આપણે સંસારીઓ હકદાર છીએ. આપણે તુરણ મનુષ્ય છીએ. આપણું નસીબમાં આ બધું કયાંથી હોય એવું માનવું એ ભુલ ભરેલ છે. આપણા કૃત્યથી કર્મનાં ફલ ભાગવનાર આપણેજ છીએ તેથી જ જે આપણું કર્તવ્ય ઉત્તમ પ્રકારનાં હોય છે તે જ આપણે આ વીધ વિધ પ્રકારનાં સં. સારીક સુખ ભોગવી શકીએ છીએ.
કેટલાક વળી વિરાગ અને સાદા ને ખોટા દળ ધારણ કરનાર હેય છે. ગુણ પણે ઉત્તમ વસ્તુઓની, ધનની તથા પદવીની તેઓ અત્યંત લાલસા રાખનાર હોય છે. બહારથી આ બધાની તેઓ નીંદા કરે છે. વળી બહીરથી ઘણુંજ સાદા રહે છે અને આ બધું કરવું તેને સદગુણ ગણે છે. પણ પિતેને હલકે તથા ના લાયક ગણવો એ કાદ સદગુણ નથી. તેથી ઉના નથી થતી પણ અવનની થાય છે. પિતાની યોગ્યતા પ્રમાણે વર્તવાની દરેક મનુષ્યને આવશ્યકતા છે તેથી ઉલટું જે કરે છે તેઓ ના લાયક મટી લાયક થઈ શકતા નથી. મનુબે પિતાને શા માટે ના લાયક ગણવો જોઈએ ?
મહાલયો માંહિ વાસ કરનાર રાજાઓનાં શરીર સુવર્ણનાં નથી અને વળી તેમના શરીરમાંથી કાંઈ અત્તરના ફુવારા છુટતા નથી. આપણું શરીર કાંઈ ચીમડાતાં નથી ને વળી કંઈ દુર્ગધ મય પણ નથી. અને અન્ય બન્નેનાં શરીર સરખાંજ છે માટે રાજાજ વિભવ ભોગવવાને લાયક છે અને આપણે નથી એ માનવું એ ભુલ ભરેલ છે, આપણે પણ જે પ્રયત્ન કરી લક્ષ્મી પ્રાપ્ત કરીએ તો તેજ વૈભવ અને વળી તેથી અધીક વૈભવ પણ ભોગવી શકીએ તેમ છીએ માટે આપણે આપણને ના લાયક વા છે માનવાની કંઈ જ જરૂર નથી. આ ઉપર નીચેના દષ્ટાંતથી તમને આથી પણ વધુ સ્પષ્ટ રીતે ખ્યાલ આપી શકાય તેમ છે.
એક દીવસે એક કુખ્ય સીપાઈ એક અગત્યને સંદેશો દરથી લઇ આ જે તેણે નેપલીયનને તે સંદેશો આપ્યો. તે જેવો ઘાડા ઉપરથી ઉતર્યો કે તરત જ તેને ધેડે અત્યંત થાકેલ હોવાથી ચકરી ખાઈ પડ્યો ને મરી ગ નેપલીયને જવાબ લખી ચીકી તેને આપી અને કહ્યું કે હે મિત્ર! આ ઘેડા ઉપર બેસ અને તાકીદે જઈ સંદેશ પહોંચાડ. પેલા સીપાઈએ જ... વાબ આ “નામદાર ! હું આવા ભવ્ય ઘોડા ઉપર બેસવાને લાયક નથી.” પછી તે નેપોલીયને કહ્યું કે જા ભાઈ જ લઈ જા એવી
Page #26
--------------------------------------------------------------------------
________________
કોઈ પણ વસ્તુ મુલ્યવાન નથી કે જેને માટે ફેન્ચને સીપાઈ લાયક ને હેય. નેપોલીયનના આ શોથી લશ્કરમાં ફરી તરતજ 6. ત્સાહ અને બળ આવ્યાં. એવી કોઈપણ વસ્તુ નથી કે જેને માટે આપણે લાયક નથી અને વળી આપણે સરદાર પણ લાયકાત વાળા ગણે છે એ વિચારે તેમને ત્યાર પછી કરેલ પરાક્રમ ને માટે નવું બળ પ્રકટાવ્યું. ને પિલીયન મનુષ્યને સ્વભાવ અને માનસ ના નીયમને સાદી રીતે જા
તે હતો અને તેજ અનુસાર તેને આવું કરવું પડયું કે જેથી તેના લક રમાં નવો ઉત્સાહ અને બળ પ્રગટે અને થયું પણ તેમજ. એ ન્યાય અને નુસારે જે તમે તમારૂ હીત ઈચ્છતા હો તો લાયક થવાની એક અલગાર પણ જરૂર નથી. આ ઉપરથી સિદ્ધ થાય છે કે આપણે સર્વ સુખના અધીકારી છીએ તે પછી ધનાદિ વૈભવ માટે પ્રયત્ન કરવાને અને જે રકું પાકું મળે તેમાં સંતોષ માની બેસી રહેવાને વિચાર આપણા જેવા વ્યવહારીક સુખના અભિલાષી અર્થે જરૂર નથી. તેવા વીચારતો જેને પોતાનું જીવન પારમથક સાધના માટે ગાળવાનું છે એવા ત્યાગીઓને માટે :-ગુરથા શ્રમી પુરુષોએ કમીએ તરફ ધિક્કાર બતાવવાની જરૂર નથી પણ અન્ય અન્ય
મ ભાવથી રહેવું જોઈએ. કારણ કે રથને એક પદ સારું નથી હોતું તો એક પદ રથ સારી રીતે ચાલી શકતા નથી તેમજ ગૃહસ્થાશ્રમમાં એક સાધન સારું હોય છે તેથી હસ્થાશ્રમ ઉચ્ચ થઈ શકે નહિ માટે બને સાધન સુધારી ગૃહસ્થાશ્રમ ઉચ્ચ કરવા જોઈએ તેજ કારણે અને અન્ય પ્રેમભાવથી વર્તન રાખવું જોઈએ કે જેથી કરી આનંદ અને સુખશાંતિમાં રહી શકાય તેમજ જીવન પણ ઉચ્ચ કરી શકાય.
ધન કાંઈ તમને દુઃખ આપતું નથી પણ તમારી છા એજ તમને દુઃખ આપે છે. તેમને સદવર્તન વદે છતા સુભ ઇચ્છાઓ પ્રકટાવી ધનને સદ્ ઉપયોગ કરે તો તમે અમર્યાદ સુખ મેળવી શકે, તેમ છે. સદવર્તનતે ગૃહસ્થાશ્રમમાં રહેલ મનુષ્યને પરમાર્થ સાધવાનાં સા. ધાનેરામાં અનુકુળતા કરી આપે છે એટલું જ નહિ, પણ માને આપનાર તવ જ્ઞાનના પણ હેતુ ભૂત થાય છે. તમે ત્યાગી છે તે ધન અનર્થ કરે છે એવું ભલે સ્વીકારો પણ અત્યારે તમારી વ્યવહાર દશામાં એ વિચાર હત કરતાં અહીત કરનાર થઈ પડશે.
( ચાલુ )
Page #27
--------------------------------------------------------------------------
________________
01
राज्याभिषेकनो मांगलिक प्रसंग. આ મહિનામાં સૌથી વધારે આકર્ષણ કરનારે અને આનંદજનક બનાવ બનવા પામ્યો છે અને તે માટે આખું હિંદ ખુશાલીમાં મ્હાલે છે, આપણ નામદાર શહેનશાહ પાંચમા ર્જ અને શહેનશાહબાનું મેરીને દિલ્હી ખાતે થયેલ રાજ્યાભિષેક છે. આ નામદાર મહારાજ જ્યારે પાટવી કુંવર તરીકે ૧૯૦૫ માં હિંદુસ્થાનમાં આવ્યા હતા, ત્યારે તેમણે આ દેશ પ્રતિ ઘણીજ દિલસાજીની લાગણી બતાવી હતી, અને તે ઈગ્લાંડના મહારજા જાતે હિંદમાં પધારે અને તેમને હિંદની પ્રાચીન રાજધાની દિલ્હીમાં રાજ્યાભિષેક થાય એ અપૂર્વ બનાવ છે. આવો બનાવ પૂર્વે કદાપિ બને નથી, અને તે બનાવથી હિંદના લાકે જે રાજભકિત માટે પ્રસિદ્ધ છે, તેમ ના મનમાં કાંઈક અદભુત ભક્તિ જાગૃત થઇ છે.
રાજા એ દૈવી પુરૂષ છે એમ દરેક ધર્મગ્રન્થમાં લખેલું છે. અમે જૈન પ્રતિક્રમણ કરતી વખતે શાંતિ બાલીએ છીએ,અને ઇચ્છીએ છીએ કે
श्री श्रमण संघस्य शान्तिर्भवतु श्री जनपदानां शान्तिर्भवतु श्री राजाधिपानां शान्तिर्भवतु श्री राजसन्निवेशानां शान्तिर्भवतु श्री गोष्ठीकानां शान्तिर्भवतु श्री पौरमुख्यानां शान्तिर्भवतु શ્રી કનક રાવતુ
श्री ब्रह्मलोकस्य शान्तिर्भवतु અર્થ:-શ્રી શ્રમણ સંઘને શાતિ હે ! શ્રી આર્યાવર્તને શારિત છે !
શ્રી રાજાધિરાજને શક્તિ હોરાજ્યના અમલદારોને શાન્તિ ! રાજકુટુબીઓને શાન્તિ હો નગરના મુખ્ય જનોને શાન્તિ છે ! નગરના લોકોને શાન્તિ હા તત્વજ્ઞાનીઓને શાનિત હો !
રાજાના શુભ આગમનથી સર્વત્ર શાંતિ ફેલાયેલી છે, અને તે શાંતિ હવે કાયમ રહેશે એમ આપણે ઈચ્છીશું.
જૈન કેમ એ વ્યાપારી કેમ છે, અને જયારે રાજયમાં સલાહ શાન્તિ હેય ત્યારેજ વ્યાપાર ઉદ્યોગની વૃદ્ધિ થઈ શકે. બ્રિટીશ રાજ્યમાં આપણને
Page #28
--------------------------------------------------------------------------
________________
૨૮૨
જે અનેક લાભ મળ્યા છે, તેમાં મુખ્ય આ જાત માલની સલામતી છે. પ્રથમ જ્યારે જ્યાં ત્યાં લાએ ચાન્નતી હતી, અને લેાકેાના જાન માલને અહુ ભય રહેતા હતા, ત્યારે હવે સધળા શાતમાં રહી શકે છે, અને દૂરના દેશા સાથે વ્યાપાર કરી શકે છે. સ કાઇ પાત પોતાની મરજી માફક ધર્મ પાળી શકે છે; આ બાબત પણ જૈન જેવા રાન્તિપ્રિય ધર્મને બહુ લાભકારક છે. આપણે પરમાત્મા પાસે પ્રાથના કરીશું કે તે નામદાર શહે નશાહ પાંચમાં જ્યા અને મહારાષ્ણુી ગેરીનુ રાજ્ય અમારા પર ચિરકાળ રહે, અને તે નામદારેને લાંબુ આયુષ્ય, વધારે આબાદી અને સુયશ ો, અને તેમના રાજ્યની શિતળ ગયા નીચે સર્વનું કલ્યાણ થાઓ.
Odbuddies F
''
कर्त्तव्यशील जीवन.
( લેખક. ભાગીલાલ મગનલાલ શાહ જી, ગાાવી, ) 1 slept & dreamt that life was beauty, I awoke & found that life was duty.
(Smiles.)
23
મનુષ્યજીવનના આધાર ઉદ્યોગ થા સગ્રાત્ત પર છે. મનુષ્યના શરીરની રચના જેવાથી માલુમ પડે છે કે તે એક યુત્રરૂપે છે. ધારાવાસની, આહારના પદાર્થોનું પાચન થઇ રક્તરૂપે પરિણમવાની, રક્ત પ્રસરખુની, અને ખાન પાન, ચક્ષત વલન આદિની સ્વાભાવિક તેમજ અસ્વાભાવિક ક્રિયા શરીરયંત્રના યિાસક્ત કતના પરિણામરૂપ છે, શરીર સાથે મન પણ તેટલું જ ક્રિયાસક્ત અને પ્રવૃત્તિમય છે. તે શરીર યંત્રના નિયામકપે છે. તેના દરેક વ્યાપારનુ તેલન કરી તેને કાર્ય પ્રવાહમાં નંડે છે. આ પ્રમાણે મનુષ્યના રારીર અને મનની રચના પ્રતિ લક્ષ્ય પતાં મનુષ્યજીવન સપ્રવૃત્તિમાં રહેવા નિર્માયેલુ સ્પષ્ટ થાય છે. મન તેમજ શરીર સપ્રવૃત્તિ રૂપી ખારાક વિન! શીળુ થાય છે. જેમ ઉદ્યાગ, મહેનત —માદિ વિના શરીર ક્ષીણુ થાય છે, અગર મેદ વધવાથી અશક્ત બને છે, તેમ મન પણ જ્ઞાન, ધ્યાન વા અધ્યયન વિના ક્ષીણ થઇ ગ્લાનિ પામે છે અને સફીટ રહે છે. ! પૃથી ધર્મમાં વાપરવુ ાગ્ય છે. મનની શક્તિએ પૈકી તેને પ્રવૃત્તિમય રહેવાને પ્રેરે છે. “Nature abhores vacuum, “કુદરત અવકાશને ધીક્કારે છે.
સિદ્ધ થાય છે કે
મનુષ્યજીવનમાં મન સ્ત્ર વા ક્રિયા રાક્તિ
Page #29
--------------------------------------------------------------------------
________________
૨૮૩
જે મગજ ખાલી હોય તે તેમાં નકામા ભૂત ભવિષ્યના સારા નરસા વિચારે (તર્ક વિતર્ક) થયાં કરે છે, અને નવી સૃષ્ટિની અને સુખ દુઃખની શ્રેણીની સ્થાપના થતી જાય છે. આળસ એ અનીતિનું મૂળ છે, સપ્રવૃત્તિ વા ઉદ્યોગ મનુષ્યના મનને તેને સાધ્ય વિષયમાં જોડી તેમાં તેની વૃત્તિને દઢ કરે છે..
"Oh mortal man, who livest here by toil, o not complain of this thy bard estate; That like an einmet thou nust ever inoil, Is a sal sentence of an ancient cate; And certes therc is it reason great, Fyr, though sometimes it makes thee weep & wail, And curse thy stars & carly drudge & late; Withouten that would come an hoavier bale, Loose lise unruly passions & disease pale.
(Thomson.) પરિશ્રમવડે એકિ જીવન ગાળનાર, હેનશ્વર મનુષ્ય પ્રાણી! તું તારી. દુઃખી સ્થિતિ વિશે એમ બબડતો ને, કે કીડીની માફક તારે નિરંતર સપ્ત વૈતરું કરવાનું છે પરંતુ તે માટે ખરેખર કોઈ મહત્વનું કારણ છે; કારણ કે જોકે કઈ કઈ વખતે તારે રૂદન કરવું પડે, તારા અપગ્રહેને શ્રાપ દેવા પડે, અને સવારથી રાત્રી સુધી સખ વૈતરું કરવું પડે તે પણ તે સિવાય અસંયમી જીવન, નિરંકુશ પાશવત્તિઓ અને વ્યાધિને સંચય થાય છે.
નિરોગી મનુ આળસુ અને સુરત રહેવાથી દુરાચાર અને વિધ્ય વાસના તરફ જલદી ફસાય છે, તેનું કર્તવ્ય-બળ નષ્ટ થાય છે, સહનશિલતા આદિ શક્તિઓ નાશ પામે છે, અને કમશ: તે પણ અધ:પતન પામે છે. અભ્યાસકે વ્યાપાર ઉદાસથી કંટાળી નાપાસ થયેલા અને ઇન્દ્રિયવિષયો તેજક વાર્તાલાપમાં કે ઉત્તેજક નવલકથાના વાચનમાં મચા રહેલા, યુવકના જીવનને જે કત્તવ્યને પાસ બેઠેલો હોય, તેમનામાં કર્તવ્યની લાગણી ઉ૫ જ થઈ હોય, તે કેટલા દુર્ગુણ અને દુરાચાર નાશ પામવાનો સંભવ છે. ઉકત દુર્ગાદિના નાશના નિમિત્ત જ ઉગી અને કર્તવ્યશિલ જીવન ખાસ ઉપયોગી છે. કર્તવ્યના ભાવિનાના ઘણું યુવકનાં જીવન વ્યર્થ ગયે.
Page #30
--------------------------------------------------------------------------
________________
૨૮૪
લાં આપણે જોયાં છે ? મનુષ્યના વિકાસમાં અગત્યનો ભાગ બજાવનાર કર્ત વ્યની લાગણીનું બળ વિશેષ છે. મનુષ્યની બુદ્ધિ આદિ દરેક વ્યક્તિઓના વિકાસમાં શુભેચ્છા શક્તિ અગત્યનો ભાગ બજાવે છે. એકતિ પ્રારબ્ધવાદપર આધાર રાખી બેસી રહેનારાઓના લીધે જ આ હિંદ ભૂમિ અવનતી પામી છે.
સદ્ધિયાસકત જીવન મનુષ્ય જાતિની ઉત્ક્રાંતિમાં સબળ સાધન છે. પૃથ્વી પર નામાંકિત થયેલા શિણ અને મહાત્ પુરૂષે ઉત્કટ ક્રિયાશક્તિ છે કેતવ્યની લાગણીના લીધેજ પ્રસિદ્ધ થયેલા હોય છે, અને ઉચ્ચપદ પાસ કર્યું હોય છે.
આપણી જાત, કુટુંબ, જ્ઞાતિસમૂહ, ગામ, દેશ ધર્મ પ્રત્યે આપણું શું કર્તવ્ય છે, તેનું ખાસ ભાન હોવાનું આવશ્યક છે. કર્તવ્ય શુન્ય, નિરૂધમી, આળસુ અને મછલા યુવકનું જીવન ફકત ઉi ગુણની ખામીને લીધે કેવું ઉન્માર્ગે દેરાયેલું હોઈ આત્મિક અવનતિએ પહોંચેલું હોય છે?
રે મનુષ્ય ! તું વિચાર કર કે જ્યારે તારું શરીર તેમજ મન આળસથી ક્ષય પામે છે, ત્યારે જે કુટુંબ, જ્ઞાતિ અને પ્રજાવર્ગ આદિ સાથે વ્યવહાર સંકલનામાં તું જેડા છે તે પણ ઘટિકાયંત્રની માફક એક ચક્ર શિથિલ પડતાં કેવાં શિથિલ થઈ જશે, કુટુંબ, જ્ઞાતિ બધે પ્રજા વર્ગ સર્વની ઉત્ક્રાંતિનો આધાર ખરેખર તારી ઉન્નતિને અવલંબીને રહેલો છે. સમાજ રૂપી યંત્રનું વ્યક્તિ એક ચક છે; અને જેમ એકાદ ચક નબળું પડતાં બીજાની ગતિને અવરોધ થાય છે, તેમ તંદ્રા આદિને લીધે તે પિતાના રક્ષણ માટે અન્ય વ્યક્તિના બળનો અનુત્પાદક રીતે વ્યય કરે છે. આ પ્રમાણે તેના બળને નિરર્થક ક્ષય થતાં પિતાના રક્ષણ માટે પણ તે પુરત બળ વાન રહી શકતા નથી. આથી સહજ સિદ્ધ થાય છે કે નિરૂઘમી, કર્તવ્યશૂન્ય મનુષ્ય પોતાને અને અન્ય સર્વેને બોજારૂપ થઈ પડે છે. તેનું જીવન નિરસ, શુષ્ક અને કંટાળા ભરેલું થઈ પડે છે. તેના જીવનમાં વાસ્તવિક આનંદ અલ્પાંશે પણ હેત નથી. કર્તવ્યના યથાર્થ જ્ઞાનવિના તે મિયા ભ્રમમાં તણુઈ સરલ અને સહેલા અને સહેલા લાગતા મેહક ક્ષક આનંદના વિષયમાં ફસાય છે; જ્યારે આખરે તેની બેદરકારીને પાપરૂપ પોટલે તેને વહે પડે છે. તેના અવાસ્તવિક આનંદ અને વસ્તુના બાહ્ય સ્વરૂપને ક્ષણિક ચળકાટ સહજમાં નાશ પામે છે. કશુન્ય જીવનને માઠાં ફળ રૂપ “તંગી” ની ચિંતા તેના હૃદયમાં ખડી થાય છે. તે તેને નિરંતર ચિતાના પાસથી કહે છે અને કર્તવ્યઅભિમુખ થવા પ્રેરે છે.
Page #31
--------------------------------------------------------------------------
________________
૨૮૫
રે માનવ પ્રાણિ! આ પ્રમાણે સ્થિતિ અનુરૂપ શુદ્ધ કર્તવ્ય, નિયા કર્મ, જ્ઞાન, ધ્યાન, પ્રભુ ભજન, વ્યાવહારિક રોજગાર અને સ્વપર ઉભયના કલ્યાણ રૂપ કાર્ય ક્રમ આદિના સેવન વિના મનુષ્યજીવન વૃથા છે. રેગ્ય પુરૂષાર્થ વિનાનું જીવન અધમ જીવન છે. પ્રત્ જમાનો કર્તવ્ય-ઉદ્યોગને જમાન છે. ઉદ્યોગની ભરતી ચઢેલી છે. અને તેમાં રે માનવપ્રાણી છે તું સુસ્તી રાખી પિતાને તારવા પત્નશિલ નહિ થાય તો ભરતીની રેલમાં ડૂબી જવાને પ્રસંગ આવશે. ઉદ્યોગની ધૂન મચેલી છે. તું તારી સાંપ્રત સ્થિતિ ને ભૂતકાળની સ્થિતિને વિચાર કર. ધાર્મિક સાહિત્યજ્ઞાન જે પ્રાચીન કાળમાં અતિ ગૌરવ વાળું હતું અને જેથી પુરૂષની સહનશ્ચિલતાની ખરી કસોટી થતી હતી તેથી પણ હાલ તું અજ્ઞાત છે. તારી વ્યાવહારિક સ્થિતિ તારા પૂર્વજોની સ્થિતિ સાથે સરખાવતાં સુખરૂપ કે શેઠ નથી. આ સર્વનું કારણ તારી અભિરૂચીમાં ભેદ એ મુખ્ય છે. પ્રથમના લોકો સહનશીલ કર્તવ્યપરાયણ અને ઉદ્યાગી હતા. તેઓ સંયમી, દ્રઢ સંકલ્પવાન, અને સખ્ત મહેનતુ હતા. પરંતુ હાલત વિભવના સાધનનું કીડીઆરૂં ઉભરાયું છે. સાધનો દિન પ્રતિદિન વધતાં જાય છે, અને તેમને પ્રાપ્ત કરવાની નિર્બળતા પણ તે સાથે દિન પ્રતિ દિન તેટલી જ વૃદ્ધિગત થતી જપ છે. પરિણામે ઉકત પદાર્થોનું પ્રબળ આકર્ષણ અને તેમને પ્રાપ્ત કરવાને અગ્ય સ્થિતિએ બન્ને વચ્ચે તુમુલ યુદ્ધ થાય છે. પરંતુ ઉદ્યાગી છવન ગાળવાને ન દેવાય અસહનશીલ તું તેમાં ફાવી શકતો નથી. તારું જીવન વિચિત્ર થઈ પડેલું છે, અને તેથીજ મનુષ્યજીવન જે જન્મ સાર્થકની અનુપમ સંધી છે, તેને પણ યથેચ્છ લાભ તું લઈ શકતા નથી.
કાળી થાકીને પોતાનું જીવન શુષ્ક અને દુઃખરૂપ પુરું કરવાને ઉદેશ રાખી તું યત્ન કરે છે. અન્યને બોજારૂપ થઇ પડવાથી જ્યાં ત્યાં તારે અનાદર અસત્કાર બકે અપમાન થાય છે. બીજાને આનંદને બદલે કલેશનું કારણ તું થઈ પડે છે. કર્તવ્ય ભાન એ આ જમાનાની વાસ્તવિક કુંચી અને કુટુંબ જ્ઞાતિ અને પ્રજા વર્ગ સર્વેના ઉદયનું સાધન છે. રે માનવ ! જો તું સ્વ અને પર, જ્ઞાતિ અને અન્ય જનેને, દેશ અને વિદેશને, અને સ્વલ્પમાં પ્રાણી માત્રને ઉદય ઈચ્છતો હોય તે કર્તવ્યશીલ જીવન ગાળ ! જીવન એ એક પુરસદ નહિ પણ અનુપમ સંધી છે. (ચાલુ)
Page #32
--------------------------------------------------------------------------
________________
૨૮૬
दयानुं दान के देवकुमार.
(ગતાંકથી ચાલુ) દેવકુમાર. ! શું આ સ્વરૂપાને પ્રપંચ શું આ વાત ! મારાથી પણ ગુ. ” આમ પ્રિયકુમારે કહી દેવકુમારને વધારે શંકિત કર્યો.
તું અત્યારે ચાલ્યા જા પ્રિયકુમાર ! આથી બીજું કંઈ વધારે કહેવા હું માગતા નથી. ” દેવકુમારે વગર વિચાર્યું મિત્રી ઉપર પાણી ફેરવ્યું ને સ્વરૂપાની તથા નલિકાની ધારણુ બર આવી.
પ્રિયકુમાર સમો પણ સમય વિચારી બહાર નીકળી ગયો. જેથી દેવકુમારને તેના વર્તન વિષે વધારે શક પડી જેને મખo તરફથી અનુમોદન મળ્યું.
હા બાથી જુઓને પ્રાણરક્ષણની ખાતર માણસ કેવાં અસાય વચન કહાડે છે? ” ગજરજીએ સમય સાધી ટપો માર્યો..
ગુજરછ ? જે અત્યારે હું સ્વતંત્ર હેત તે તને કયારેય રવધામ પહોંચાડી દેત.” મયલ બેલ્યો એમ છે તો લે બાથી સ્વધામ પહોંચાડે તેના પહેલાં હુંજ તને સ્વધામ પહોંચાડે એમ કી ગજરજી કમ્મરમાંથી તરવાર, ઢાડી મયલસિંહ તરફ ધસ્યો. “ કેમ હજી સત્ય બેલિવું છે ! ” ગજરછએ. પુન: પૂછ્યું,
“શુ...સત્ય ” બીકના માર્યા બિચારા મયલની જીભ બંધ થઇગઈ.
કેમ પાપી ? આખર સત્યનોજ જ્ય. બાકી કુમારથીને કહાડનાર પણ આજ દષ્ટ, સમજયાને આ ચાંડાલને વધારે વખત જીવવા દેવો એ સુલભ નથી. બજરજી -એ લાગ સાંધી મીઠું મરચું ભભરાવ્યું.
મસી માફકરે. એ ? વિતદાતા માફ કરી ખરેખર પાપી હ નથી પણ આ ચંડાલ છે.” રડતાં રડનાં મયલ છે . વાચક ! જો અશુભ વાછતાના સેવકની આ દશe ને તેના ઉદ્ગાર,
બાલી ! હજી પણ આ દુષ્ટ પિતાના સ્વભાવને ત્યાગ કર નથી, મયલ ! હવે તું આ દુનીયામાં દાણાજ થોડા વખતને મહેમાન છે” ગજરજીએ કહ્યું.
જયમાલાનું હદય મયલની સ્થિતિ જોઈ અ થયું. તેણે ગજરજીને કહ્યું. “ ગજરછ ? હવે આ પાપીને તેના પાપને પૂરે પૂરે બદલો મળ્યો છે કિંઈ પણ સાહસ કરવાની જરૂર નથી. ”
બાકીની આજ્ઞા.” ગજરજી નમ્રતાપૂર્વક બોલ્યો. આથી મયલસિં. હનું હદય શાંત થયું.
Page #33
--------------------------------------------------------------------------
________________
२८७
પ્રકરણ ૫ મું. न कश्चि इण्ड कोपानामात्ममीयो नाम मृभुजाम् ! होतारयपि जुह्वान समष्टो दहति पावकः ।।
વરિ. રમશાનમાં મધ્યરાત્રી સ્મૃતિ હે ભૂતડકા, મગની ચેષ્ટાઓ, પાણીનું કુંડાળુ વડાના બટકા, તથા મંત્ર સાધનારને જે જે ક્રિયા જરૂરની તે તમામ ક્રિયા જોઈ તેને અંતઃકરણમાં ખાત્રી થઈક અવશ્ય દેવકુમાર સિવાય આ કે બીજું નહિ, રે છે તેને ઘેરી લીધા. બે આસપાસના માણસોએ ન વાર્યો છે તે તે જરૂર મંત્રાધક મુખજીને ભૂમી કરી નાંખત. પરંતુ અફસ કે સ્વપાએ ના પાડી સુતી. એકદમ તે ત્યાંથી તુરત ચાલે છે. ને આવી પથારીમાં પડી રહી, આમતેમ આળેટી, દેવકુમારને શી રિક્ષા કરવી તે વિચારમાં આખી રાત્રી વ્યતિત કરી.
સવાર થયું રાજા નિત્યનિયમથી પરવાર્યો. ૮ વાગે કચેરી ભરણી સિંહાસનની જમણી બાજુએ પાટવી કુમાર-દેવકુમાર, વેદ પ્રધાન લક્ષપાલ, રાપરહિત ગુડર વગેરેની એક હતી. જ્યારે ડાબી તરફ સિન્ય રક્ષક માલસિંહ, કોટવાલ ગજર, ખજાનચી વગેરે રાજ્યસેવાનું સ્થલ હતું. બરાબર સમયે પતિ પ્રભૂતસિંહ કચેરીમાં આવ્યો. તેની આકૃતિ, તેનું વર્તન તેનું ચાલવું, હથિઓની સ્થિતિ વગેરે ઉપસ્થી ઘણાએ જાણ્યું કે આજ કંઈ નવાજુની છે. જે માનીનતા ખરી પડી.
નાચમુજરો બંધ રહ્યો. રાજાએ અત્યાર સુધી બનેલી–એલી ને સાંભળેલી –સર્વ હક્કીકત કહી સંભળાવી. દેવકુમારને તે આશ્ચર્ય સાથે કંઈક જુદું જ ભાન થયું. તેને હણવારમાં પ્રજી ઉપર તે ક્ષણવારમાં સ્વરૂપા ઉપર તે ક્ષણવારમાં પ્રિયકુમારને જયમાલા ઉપર શા થવા લાગી. તેને સત્યાસત્યનું ભાન રહ્યું નહિ ને અંતઃકરણમાં વિદ્વતા વધી. તેનું ચિત ચકલે ચડયું. હૃદયમાં કારી ઘા વા. પિતાના કાર્ય, ઉપર પસ્તાયો ને અવિચારને ધિક્ષકારવા લાગ્યો. થાણમાં મખજી યાદ આવે તે ક્ષણમાં જયમાલા તે ક્ષણમાં સ્વરૂપા યાદ આવે. તેની આ સ્થિતિ હાઈ પ્રજાજનમાંના ઘણાને પ્રભતસંહનાં વચન સ લાગ્યાં.
કહે, આવા નિલજ, રાજ્યભી ને પિતૃધાતક પુત્રનો મારે શોખ ૫ છે. તેના કરતાં તે આ દુનીઆમાં ન હોય એ વધારે સારું છે. પ્રભ તસિંહે કહ્યું.
Page #34
--------------------------------------------------------------------------
________________
૨૮
, સ્વામી ! આપનું એ કથન વ્યાજબી છે પણ તે સંબંધી હજી પૂરેપૂરી તપાસ કર્યા સિવાય ને કુમારથીના વિચાર જાણ્યા સિવાય કોઈ પણ બાબતને પૂર્ણ નિશ્ચય કરી બેસે એ અયોગ્ય છે. જે એમ મંત્રપ્રયોગથી રાજગાદિ મળતી હતી તે બધાય રાજા થઈ બેસતાપ્રધાને કહ્યું.
એ તે હું પણ જાણું છું કે એમ રાજ્યસન મળતાં નથી, પણું દેવ કુમારે એવી દુષ્ટ વાચ્છના ફલીભૂત કરવા પ્રયત્ન કર્યો એ તો ખરી વાતને ?
તેમ છતાંય આપે નજરે–પાસે ઈ--કુમારશ્રીને જોયા છે ? ” પ્રધાને પૂછયું.
નજરે જોયા જેવું જ છે. વળી માજી મંત્રવાદી સાથે હતો. જે આપને શડકા રહેતી હોય તે મખજીને પૂછવાથી ખાત્રી થશે.” રાજાએ કહ્યું.
( આથી દેવકુમારને મખજી વિષે વહેમ ટ. )
કંઈ નહિ. મખજીને બેલાવવાની જરૂર નથી. પિતાશ્રી જે કહે છે તે સત્ય છે. ” દેવકુમારે કહ્યું.
જેવું પ્રધાનજી ! સાંભળ્યાં કુંવરનાં વચન.” તપણું હજી ધીરજ ધરવાની જરૂર છે. ”
“ નહિ. હવે કંઈ ધીરજની જરૂર નથી. આપણે મખને શિક્ષા કરશું ને કુંવરને તેના કૃત્યનું ફલ આપીશું તેને લાભ કંઈજ નહિ, કન કદિતનતા નહિ છોડે તે કરતાં તેઓને આ દુનીખામાંથી નિકાલ કરે એ વધારે સારું છે. ', રાજાએ કહ્યું.
નહિ નહિ ! એ શું બોલ્યા એમ બને ?”
* સચિવ! જેટલે આપણે વિલંબ લગાડી શું તેટલી આપણા છાને હાની છે. અત્યારે તે મહારા કહ્યા પ્રમાણે વર્તવું પડશે. ” રા
ત્યારે શું આપ કેવશ્રીને તથા મખને દેહાંત દળ શિક્ષા કરવા ધારે છે ?”
“ બીજું ?”
“ જે ત્યારે આપની એવી ઈચ્છા છે તે કુંવરશ્રીને તથા મખને છેડે સમય પૂર્ણ બંદોબસ્તમાં કેદ રાખી તેમનું વર્તન જેવું ને પછી જે
ગ્ય લાગે તે મૂળ વિચાર અમલમાં મૂકે.” પ્રધાને સલાહ આપી. (ચાલુ)
Page #35
--------------------------------------------------------------------------
________________
ગુજ્ય મુનિ મહારાજ શ્રી બુદ્ધિસાગરજીને વિહાર.
માગસર વદ ૩ ને શુક્રવારના રાજ સવારમાં પૂજ્ય મુનિ મહારાજ શ્રી બુદ્ધિસાગરજીએ મુંબાઇથી ગુજરાત તરફ઼ે વિહાર કર્યાં છે. વિહાર વખતે ઘણા સગૃહસ્થા તથા બાઇ વિરશાસન જયના આન ંદિત ઉદ્ગારે। કાઢતા દેઠ ભાયખલા સુધી ધામધુમ સાથે વળાવા ગયા હતા. મહારાજશ્રીના અત્રે નિવાસ દરમીઆન તેઓશ્રી પાતાના ગુરૂની આજ્ઞાનુ સાર કોઇપણુ જાતની ખટપટમાં નહી પડતાં શ્રેતા જનને નૈતિક, સામાજીક, ધાર્મિક બાબતાનાં અવર્ણનીય અને અસરકારક વ્યાખ્યાના દ્વારા ભાષણા આપતા હતા તેમ પેાતાના અમુલ્ય વખતનેા ઉપયાગ પુસ્તક રચનામાં કે કાઇ ધરમ પરત્વે ઉન્નતિની બાબતમાં વ્યતિત કરતા હતા. બેશક એટલું તે ખરૂજ છે કે પરોપકારાય સતર્તાવિશ્રુતયઃ સંત પુછ્યાની લક્ષ્મી એ પારકાના ભલા માટે જ છે તે અસરશઃ ખરૂ છે. આવા વિદ્વાન મુનિરાને જ્યાં જ્યાં ખિરાજે છે ત્યાં ત્યાં સદા શાંતિ અને આન ંદજ પ્રસરી રહે છે અને ધર્મના
ઉઘાત થાય છે.
આ વિદ્વાન મુનિરાજે છ સાત વર્ષમાં કાંઇ નહિ . તે ૨૦-૨૫ પુસ્તકા લખી અનેક જીવા ઉપર ઉપકાર કર્યાં છે. “ હાથક કણને આરશીની જરૂર નથી ” તેમ આ મુનિરાજની વિદ્વતા સંબધી કઇ વધુ ખેલવાની જરૂર રહેતી નથી. તેઓશ્રીનાં પુસ્તકા ઉપરથીજ તેની દૈવી નિરમળ અધ્યાત્મ વૃત્તિ ! કેવી જ્ઞાનની ગૈારવતા, જૈન ધર્માંન્તિના અર્થે કેવી તીવ્ર લાગણી અને પુરૂષાથી આગળ વધવાની કેવી ઉત્કંઠા વિગેરે આદર્શની પેઠે બતાવી આપે છે. છેવટ તેઓશ્રીના વિહાર દરેક રીતે સુખ શાંતિમાં પસાર થા અને ગુજરાતના પાટનગર રાજનગરમાં થેાડા દિવસમાં પધારા એવું અમ્મા અમારા જીગરથી ઇચ્છીએ છીએ અને તે બદલ પરમાત્મા પ્રત્યે અભ્યર્થના કરીએ છીએ. ૐ શ્રી ગુરુ:
Page #36
--------------------------------------------------------------------------
________________ માડીંગ પ્રકરણ. આ માસમાં આવેલી મદદ 20 0 0-00 બાઈ ગજરી શા. નથુભાઈ ખેમચંદની વિધવા અારતના તેમના પિત્રાઈઓની સંમતિથી હા. શા. મોતીલાલ નગીનદાસ. અમદાવાદ, 50--0 ઝવેરી બાપાલાલ નહાલચંદ. અમદાવાદ. 1-12-0 શ્રી. જૈન વેતાંબર માડીંગ સહાયક મંડલ તરફથી હ. વકીલ વેલચંદભાઈ ઉમેદચંદ. અમદાવાદ 6 50--0 -0 શ્રી મુંબાઈના માતીનાકાંટા તરફથી હો. શેઠ હિરાચંદભાઈ નેમચંદભાઈ. મુંબાઈ. - 150-00 બા. દર મહીને કાયમ રૂ. 150) પ્રમાણે આપવા કહેલા તે કાતંગ માસના 50 0-0-0 બા. દુષ્કાળના સબએ ખાસ મદદ તરીકે આપવા કહેલા તે. 650-7-0 2656-12-0 રાજ્યાભિષેકની ખુશાલી. આપણા નામદાર સાવ ભૌમ મહારાજા શ્રી પાંચમા ન્યાજ અને મહારાણીશ્રી મેરીના ગઈ તા. 12 ના રોજ દિલ્હી માં રાજ્યાભિષેક થયા તેની ખુશાલીમાં બેડીંગમાં પ્રભુ પ્રાર્થના કરવામાં આવી હતી અને નામદાર મહારાજા તથા મહારાણીનું દીર્ધાયુ ઇચછવામાં આવ્યું હતું. બાડીંગના મકાનોને વજા તથા તારણોથી શણગારવામાં આવ્યાં હતાં તથા રાત્રે રોશની કરવામાં આવી હતી અને તે દિવસે આ માંગલિક પ્રસંગની ખુશાલીમાં માડીંગના વિદ્યાર્થીઓને મીજબાની આપવામાં આવી હતી.