Book Title: Buddhiprabha 1909 07 SrNo 04
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 5
________________ શ્રી ગુરૂબંધ. ( હક મુનિથી બુદ્ધિસાગર. ) (ધર્મગુરૂ) ધર્માચાર્યને વિનય. સમ્યક શુદ્ધધર્મને નિશ્ચય કરાવનારને ધર્માચાર્ય કહે છે, તે સંબંધી શાસ્ત્રમાં કહ્યું છે કે:-- ગાથા. जो जेण मुद्धपगम्पि ठाविभो संजण्ण गिहिणावा सो चेव तम्स जायइ धम्मगुरु धम्मदाणाओ ॥१॥ ભાવાર્થ:– કોઈ પણ સાધુ વા ગૃહથીએ જેને શુદ્ધ ધર્મમાર્ગમાં સ્થાપન કર્યો હોય તે તે સાધુ અગર ગૃહરથી બેધપામનારને ધર્મગુરૂ અર્થાત્ ધર્માચાર્ય કહેવાય છે, વંદિતાસુત્રમાં ધમ્માયરિએ વસાહૂઆ, ઈત્યાદિ. વાકયથી ધર્મગુરૂ (ધર્માચાર્ય) ને વંદન કર્યું છે. દેવસિક પ્રતિક્રમણુના આદ્યમાં પણ સગવાહ આદિ ચાર ખમાસમણમાં પ્રથમ ધમાચાર્યને વંદન કર્યું છે, તીર્થકર ગણુધરાદિકપણુ ગુરુ શબદથી ગ્રહણ થઈ શકે છે. પણ અતે જેણે ચાક્ષાત વિધમાનપણે સમ્યગ ધર્મ સમાનવી તેની શ્રદ્ધા કરાવી હોય તે ગુરૂ ધર્મગુરૂ વા ધર્માચાર્ય ગણાય છે. આ પ્રમાણે જોતાં દરેકને ધર્મગુરૂ દેવા જોઇએ, વા ધર્મગુરૂની જરૂર છે. ઉત્ર ભાગુ કરનાર ની પાસે કોઈ ભકજીવ ગયો અને તેને ઉખ્યત્ર ભાપીએ અસયશ્રદ્ધા કરાવી છે તે તેને ધર્માચાર્ય બની શકતો નથી. વીતરાગ શાસ્ત્રના અનુસાર ધર્મ શ્રદ્ધા કરાવનાર ધર્મગુરૂ ગણાય છે. ધર્મગુરૂને મોટામાં મોટો ઉપકાર જાવે કહ્યું છે કે, ધર્માચાર્યના ઉ. સમકિત દાયક ગુરૂતણે પગુવાર ન થાય, પકારની સીમા કડાકેડી કરે, કરતા કોટ ઉપાય. સમ્યક વિભાગનથી. પ્રદ શ્રીસદગુરૂને કાટાંકાટીભવ કરે તો પણ કેટી ઉપા થી કયુપકાર થઈ શકતો નથી, આ સંબંધી મદનરેખા મિતીનું દષ્ટાંત વિદ્યમાન છે. અન્યપણ અનેક દાંતે શાસ્ત્રમાં મોજુદ છે. અન્ય કઈ રથ વાંચતાથી સદા થાય તેથી પુરત બનાવનાર કંઈ ધમાચાર્ય (મયુર) શાસ્ત્રરીયા ગણ નથી, ને આમ હોય છે ત્યા સકરપદ

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36