Book Title: Buddhiprabha 1909 07 SrNo 04
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 18
________________ ૧ ૧૨ વાને સદા પ્રયાસ કરે છે, અને તેઓ પણ આપણી પિં ઉચગતિ પ્રાપ્ત કરવાને નિર્મિત થયેલા છે. જે આપણે સઘળાને આત્મા છે, તે તે પશુઓનો પણું છે. કોઈ પણું પશુ વિના પ્રોજન અથવા અલ્પકાળને વચ્ચે ઉત્પન્ન થયેલું નથી. જો આમા હોય પછી તે માણસ હોય કે પશુનો હેય, તે તે અમર છે. તે આમાં કદાપિ નાશ પામતું નથી. જોકે તે શ• રીર અથવા રૂપ બદલાય અને તેને સ્થાને તે કરતાં વધારે સુંદર નવું ૨૫ અ. થયા શરીર તે ધારણ કરે, છતાં આપા વિનાશ પામતો નથી; કારણ કે તે તે અજર અને અમર છે. આપણી બેદરકારીથી પશુઓ ઉપર ત્રાસ ગુજરે છે, અને તેમને દુ:ખ પડે છે, તેના બન્યા તેટલા ઉદાહરણ આ પુસ્તકમાં આપેલા છે, વળી આ પુસ્તકમાં એ પણ ખુલ્લી રીતે સમજાવવામાં આવેલું છે કે જયારે ત્યારે આપણે પશુઓ વિરુદ્ધ કાર્ય કરીએ છીએ, ત્યારે અવશ્ય આપણને તેનું ફળ મળ્યા વિના રહેતું નથી. આ નિયમ અચળ અને અનિવાર્ય છે. આપણે કરેલા કાર્યનું ફળ આપણેજ ભાગવવું પડે છે. માટે બાળપણથી બાળકોને આ પશુઓના શત્રુ થ. વાને અને નાશ કરનાર થવાને બદલે, તેમના મિત્ર, રક્ષક અને સંભાળ રાખનાર થવાને બાધ આપ જરૂર છે. પશુઓ તરફ સારા પ્રિય અને મીઠાસવાય શબ્દ વાપરવાને બાળકે ના પશુધી શિખવવું નઈએ. કેવળ મા જ નહિ પણ માયાનું વિચારે રાખવાનો તેઓને માધ આપવો જોઈએ. કેટલાક પ્રાણીઓ બહુજ લગ વાળા હોય છે અને આપણે ધારી શકીએ તે કરતાં વધારે પ્રમાણમાં છે. એને આપણે વિચારો અને લાગણીઓની અસર થાય છે. અને કેટલાંક પ્રાણીઓને તે માણસ કરતાં પણ વધારે અસર થાય છે. અને જેવી રીતે આપણે રસ્તામાં ચાલતા હોઈએ છીએ, અને તેવામાં કોઈ આપણે રહી મળે છે તે આપણે તેને વાતે જરાવાર રસ્તામાં ઉભા રહીએ છીએ, અને તેને પ્રણામ કરીએ છીએ, અને તેને સૈમ કુશળના સમાચાર પૂછીએ છીએ: તે પછી છેડા વગેરે પ્રાણીઓ સાથે તેવા પ્રકારનું વર્તન રાખવામાં શી હેરકતા આવે છે, તે અમારાથી સમજાતું નથી. ભલે ને તે છે આપણા - દે બરાબર ન સમજે, પણ તે શબ્દોમાં રહેલા ભાવ તો તરત જ તેના સ. મજવામાં આવે છે. અને જે ભાવ-તે શબ્દોમાં રહેલા વિચારો તેના જ વામાં આવે તો પછી દે તે સમજે છે ન સમજે તેમાં શું થયું ?

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36