________________
જાતની વસ્તુઓનું ખરું સ્વરૂપ સમજે છે. આમાં ચાલ્યા જાય છે, ત્યારે આ બધી વસ્તુઓ અહીં પડી રહે છે, તે આમાની સાથે મરણની પલી પાર જતી નથી; આમાની સાથે જનાર તેનાં શુભ કે અશુભ કામ અને વિચારે છે. આ વિચાર જ્યારે તેના મનમાં બરાબર ઉતરે છે, ત્યારે તે પુ. ૨ બાહ્ય વસ્તુઓની અનિયતા સમજે છે અને તેથી તે મળતાં બહુ હ પામતે નથી, તેમજ તેને વિણ થતાં અત્યંત શક ધર નથી; પણ સમભાવ જાળવી શકે છે. વળી આમાની નિ વિતા અને જડ વસ્તુની અનિવતા તે અનુભવે છે; આ નિપ અને અનિવ વસ્તુના મદનું (વડ ૪૧ સંબંધી) 1.ન તેજ સમ્યક અથવા સભ્ય જ્ઞાન નિશ્ચયનયથી છે.
સમ્યગ જ્ઞાન એજ અમજ્ઞાનનું પ્રથમ અને અગત્યનું પગથીયું છે. તે સ્થિતિએ આવેલો પુરૂ પાતાને ઉદયમાં આવેલાં સર્વ કર્મ કરવા છતાં પશુ અંતરથી ન્યારો રહે છે, તેનું મન સર્વદા અંતર્મુખવો છે, અને ત્યાં જ તે આમતત્વ શોધી કાટ છે, આ વિષય એટલા બધા ગહન છે કે તેના સંબંધમાં જેટલું લખવામાં આવે તેટલું ઓછું ગણી શકાય. સ્થળ સંકોચન ભયથી અત્ર આ પ્રસ્તુત લેખ સમાપ્ત કરીએ છીએ.
જીવદયા
( લેખક, રાફવાહ ફાઇન )
અમર આત્મા
પS પદાઓની સહનશીલતા વિચિત્ર છે. જેમની સાથે તે પ્રમ કરે છે અથવા જેમની સાથે તેમની મિત્રતા થાય છે, તેમના ત દાક્ત થાય છે. પશુઓમાં બુદ્ધિ પણ હોય છે. એમના સ્મરણશક્તિ વિચારશક્તિ અને પારખવાની શક્તિ પણ અદભૂત પ્રકારની માલુમ પડે છે. એ બાબતને જવનારી હારે વાતે બનેલી છે અને પુસ્તકમાં લખાયેલી છે. તે પશુઓએ બજાવેલાં કાપાથી તે પુસ્તક ભરેલાં છે. આવી બાબતને આ પુસ્તકમાં સમાવેશ થાય તે બહુ હળનું કારણ થાય, પણ આ નાના
જ (અનુવાદક. સત્સંગી બી. એ )