________________
દીના ઉત્તર ભાગમાં અથવા તે પરભવમાં દુઃખ ભોગવવું પડશે” આ વિચારપર પૂર્ણ શ્રદ્ધા રાખી આ સિદ્ધાંતોને માનનાર એક પણ પગલું અન્યાય માંગ સુકતા નથી, પણ શાંત પળમાં જ્ઞાન સહિત બલા શુદ્ધ નિશ્ચય પ્રમાણે તે
છે, આ પ્રમાણે કોટીના પ્રસંગે પણ જે અચળ શ્રદ્ધા રાખે છે તેજ હો ના ન કહી શકાય; કહ્યું છે કે –
જાયું તો તેનું ખરું, મેહ નવિ લેપાય,
સુખદુઃખ આવે જીવને. હ શોક નહિ થાય. બી 1 મનુષ્યો સાથેના તેના વતનમાં પણ ઘણા કરાર આપણી દર એ પર છે. પિતાના સુખદુઃખમાં બળ પુરૂને તો તે નિમિત્ત માત્ર ગણે છે, પણ સુખદુઃખનું ખરું ઉપાદાન કારણ તો હું પોતે જ છું એમ વિચારે છે. તેથી બીજા મનુષ્ય ઉપર જરા પણ ય તે ધરતા નથી. આપણને આ નિયમમાં જોઈએ તેવી શ્રદ્ધા નથી, અને તેથી આપણે વર્તન કુતરાના જેનું દેખાય છે. કુતરો લાકડી મારનારને કરડવા નહિ, જતાં લાકડીને કરડવા hય છે, તેમ આપણે પણ આપણે કર્મને વાંક ને કોકતાં, તે કર્મને ભોગવવામાં સાધન ન થનાર બીજા પુરૂવાને માથે દેજ મુખીએ છીએ. ખરી રીતે આપ કોઈ બગાડનાર કે સુધારવાનું છે જ નહિ, કર્મ બીજાઓને સાધન તરીકે વાપરે છે. માટે કોઈ આપણું બગાડ અથવા આપણને નુકશાન કરે પારે આપણે વિચાર કરવો જોઈએ કે આપણે ખરે નુકશાન કરનાર તે આપણે અ મા છે, આપણે પૂર્વ ભવમાં બાંધવાં શુભ કે અંભ કૃપ આપણે ભોગવવાનાં છે. બા મનુષ્ય જેણે આપણને હેરાન કર્યા, તે તે વળ નિમિત્ત કારણ છે, માટે તે નિમિત્તે કારણરૂપ અન્ય પુરૂ સાથે ક્રોધ ફરી તે લાકડી મારનારને મુકી લાકડી કરડવા જનાર કુતરાના જેવું વર્તન છે.
બીજાના દવ તરફ પણ આ સિદ્ધાંતોને માનનાર તદન જુદીજ દૃષ્ટિથી એ છે. મનુષ્યો દમ કરે છે, તેનું ખરું કારણ અનાન છે. જ્યારે હું પોતે પણ અજ્ઞાન દશામાં હતું, અને એમના જેવી મારી સ્થિતિ હતી, ત્યારે હું પણ તેમના જેવાંજ હલકાં કુ કરતા હતા; તેઓ પણ તાન પામશે, દુઃખ સહન કરી કઇ અનુભવ મેળવશે, યારે સન્માગ વળશે. માટે તેઓને દાય નિદાને પાત્ર નથી, પણ દયાને પાત્ર છે. આ વિચાર લાવી તે સિ. ધાંતને માનનારે તેમના પર કરૂણ લાવે છે, તેમને જ્ઞાન આપી સન્માન વાજવા પ્રયન કરે છે. નિન્દાથી કેાઈ સુધર્યું નથી અને સુધારવાનું નથી, પધારવાના ઉત્તમ ઉપાય કરનારને હદયને પ્રેમ અને દા' ટાબવાને જ ! ઉ ન છે, એમ થિરી તેના પર તેમના પર પ્રેમ માં,