Page #1
--------------------------------------------------------------------------
________________
Reg. No. B. 876. શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક એડિ "ગના હિતાર્થ પ્રકટ થ તું',
ब्रह्मानन्दावधानके पटतरं शान्तिगृहद्योतकम् ॥ सत्यासत्यविवेकदं भवभय-भ्रान्तिव्यवच्छेदकम्।।
એકે ૪ થી
૧ લું'
( LIGHT OF REASON.)
જવ ૧ ૪ બદપ્રભા. ન.૨ ૫
ધ
मिथ्यामानिवर्तकं विजयतां स्याद्वादधर्मपदम्। लोक सूर्यसमप्रकाशकमिदं 'बुद्धिमभा' मासिकम्।।
પ્રકટ કત્તા,-અધ્યાત્મજ્ઞાન પ્રસારક મડળ.
વ્યવસ્થાપક, શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજ કે બાડગ;
- નાગારીસરાહુ-અમદાવાદ વાર્ષિક લવાજમ-પારટેજ સાથે રૂ. ૧-૪-૦,
સ્થાનિક ૧-૦ -2, અમદાવાદ સત્યવિજયે પ્રેસમાં ગીરધરલાલે હુકમચ' કે છાપ્યું.
Page #2
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમણિકા વિષય
પૃષ્ટ, વિષય ૧ પરમાત્મ સવરૂપમાં પ્રવેશે.. ... ટ૭ ૭ શ્રી સ્થાપના ચાર્યથી થતા ૨ શ્રી ગુરૂએલ.
. . . ૯૯ ફાયદા. . . . . . ૧૨ ૦ ૩ જ્ઞાન, શ્રદ્ધા અને વર્તન (ચારિત્ર).૧, ૦૫ ૮ માડી ગ પ્રકરણ.., . ૧૨ ૪ જીવદયા, ... . . ૧૧૦ ૮ અથ શ્રી સામુસાભાગ્ય કાવ્ય૫ વિશાળદદ્ધિ અને પાપકાર. ૧૧ ૩ ૪ ના ગુજરાતી ભાષાંતરના સે૬ એક કાર્ય અને અનેક લાભ. ૧૧ણ બંધમાં કેટલાક વિચાર, ૧૨૫
લેખકો અને ગ્રાહકોને સૂચના.”
૧. જૈનૌલીને અનુસરી લખેલા તત્ત્વબોધ, અધ્યાભાધ, યુગવિષય, અને જૈન સમાજની વ્યવહારિક ઉન્નતિ થાય તેવા વિષયોને આ માસિકમાં સ્થાન આપવામાં આવશે. માટે તૈખકાએ તેવાજ લેખે આ માસિકની ત:ત્રી ઉપર મોકલી આપવા. - ૨ કેાઈ પણ અંગત વિષય અથવા જેથી કામમાં કસંપ વધે તેવા કાર્ડ પણ લેખ આ માસિકમાં દાખલ કરવામાં આવશે નહિં.
ને કે જે માસમાં લેખ દાખલ કરવા હોય તે માસની ૧ લી તારીખ અ ગાઉ તે લેખ મળવા જોઇએ. - ૪. લેખે અથવા માસિકના લખાણ સંબંધી સધળા પત્રવ્યવહાર તત્રીના સરનામે કરવા. તત્રી “ બુદ્ધિપ્રભા ” રતન પિાળ, અમદાવાદ અમ શરનામું કરવું ?
૫, માસિકની વ્યવસ્થા સંબંધી અથવા લવાજમ સુધીનો પત્ર વ્ય
વહાર વ્યવસ્થાપકને નામે કરવા. વ્યવસ્થાપક ! બુદ્ધિપ્રભા એ નાગારી, સરાહ, અમદાવાદ, એમ સરનામું કરવું,
_ ૬. બાર્ડ"ગને નુકશાન ન થાય, તે માટે અગાઉથી ગ્રાહકો કરી આ માસિક પ્રકટ કર્યું છે. વળી જે લોકોને આવા કામને ઉત્તેજન આપનારા યે ગ્ય સદગૃહસ્થા ધારી આ માસિક મેકલાલ છે, તેઓએ અક રાખવાની ના મરજી હોય તો પ્રથમથી જ કાર્ડથી ના લખી જણાવવી.
પણ કેટલાક અંક રાખ્યા પછી ના લખી આ બાડિ "ગના હિતાર્થે ઝ, કટ થતા માસિકને નાહક નુકશાનમાં ન નાંખવું. ગ્રાહકની સંખ્યા વધે તેમાં વિશેષ સુધારા કરવામાં આવશે.
લી. અદચાત્મ જ્ઞાનપ્રસારકે મ ડલ.
Page #3
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા.
( The Light of Reason.)
ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिगृहद्योतकम् ।। सत्यासत्य विवेकदं भवभय-भ्रान्तिव्यवच्छेदकम् ॥ मिथ्यामार्गानिवर्तकं विजयतां स्याद्वादधर्मपदम् । એ મૃતકનારાપટું “ મા કારિજન છે.
વર્ષ ૧ લું.
તા. ૧૫ મી જુલાઈ સન ૧૯૦૯,
અંક ૪છે,
પરમાત્મ સ્વરૂપમાં પ્રવેશ
ઓધવજી સંદેશા કહેશે સ્વામને- એ રાગ. આત્મતિનાં સાધન વેગે સાધીએ, ગુરૂ ગમ લઈ ઉસાહે નરનાર, ખેદ ન કરીએ ષ ન ધરીએ કેઈપરે મિથ્યા બુદ્ધિ ટાળીને નિર્ધાર. આમોન્નતિ ૧ આતામ તે પરમાતમ બુદ્ધિ રાખીએ, ઉચભાવના ખીલવવી નિશદિન જે. આતમસમ લેખવવા જગના જીવને, સ્થિપગે અતરમાં લય લીન જે. આમેતિ ૨
Page #4
--------------------------------------------------------------------------
________________
આમપ્રેમની પછે જ્યાં ત્યાં પ્રેમના, દેષ દૃષ્ટિથી દેષ ન દેખે ભવ્યો, પશુ પંખીપર કેવલ દષ્ટિ દયાતણ દષ્ટિ મનુષ્ય પર તેવી એ કર્તવ્ય, આમેનતિ ૩ દેશી ગણીએ સહજીવ દોષી છે અષ્ટકમ લાગ્યાથી દેવી સર્વ, અશે અંશે દેવ ટળે નિર્દોષ, સમાજ સાચું લેશ ન રાખે ગર્વ છે. આમેનતિ આન્મ દૃષ્ટિથી દેજે સર્વ નિવારીએ, અમુક દેાષ પાપી એ દષ્ટિ નિવાર, દેવીને દેવી કહેવાથી શું મળ્યું, નિર્દોષી સત્તાએ આતમ ધારજો. આત્મતિ પ ઉચ્ચ દષ્ટિથી ઉચ્ચ થશે નિશ્ચય અહો, અહંવૃતિ ઈર્ષાદિક વારી દોષ,
જ્યાં જ્યાં સત્તાએ પરમાતમ ભાવના, ભાવી કરશે શુદ્ધ ધર્મને પિષ. આમેન્નતિ ૬ અશુભ વિચારે પ્રગટે તેહ નિવારીએ, તેથી થાશે ભવ્ય અહે ભગવાન, રાગ દ્વેષની વૃત્તિને ક્ષય સર્વયા, વીતરાગ પુરૂત્તમ શ્રી ગુણવાન જે. આભન્નતિ ૭ ઉચ્ચ નીચ થાવું પિતાના હાથમાં, સત્સંગમ પુણાલંબન હિતકાર, બુદ્ધિસાગર ઉચ્ચ ભાવના ભાવતાં, થાવે ચેતન સર્વ તીર્થ સિરદારજો. આતમ-નતિ ૮
૧
ના
Page #5
--------------------------------------------------------------------------
________________
શ્રી ગુરૂબંધ. ( હક મુનિથી બુદ્ધિસાગર. )
(ધર્મગુરૂ) ધર્માચાર્યને વિનય.
સમ્યક શુદ્ધધર્મને નિશ્ચય કરાવનારને ધર્માચાર્ય કહે છે, તે સંબંધી શાસ્ત્રમાં કહ્યું છે કે:--
ગાથા. जो जेण मुद्धपगम्पि ठाविभो संजण्ण गिहिणावा सो चेव तम्स जायइ धम्मगुरु धम्मदाणाओ ॥१॥
ભાવાર્થ:– કોઈ પણ સાધુ વા ગૃહથીએ જેને શુદ્ધ ધર્મમાર્ગમાં સ્થાપન કર્યો હોય તે તે સાધુ અગર ગૃહરથી બેધપામનારને ધર્મગુરૂ અર્થાત્ ધર્માચાર્ય કહેવાય છે, વંદિતાસુત્રમાં ધમ્માયરિએ વસાહૂઆ, ઈત્યાદિ. વાકયથી ધર્મગુરૂ (ધર્માચાર્ય) ને વંદન કર્યું છે. દેવસિક પ્રતિક્રમણુના આદ્યમાં પણ સગવાહ આદિ ચાર ખમાસમણમાં પ્રથમ ધમાચાર્યને વંદન કર્યું છે, તીર્થકર ગણુધરાદિકપણુ ગુરુ શબદથી ગ્રહણ થઈ શકે છે. પણ અતે જેણે ચાક્ષાત વિધમાનપણે સમ્યગ ધર્મ સમાનવી તેની શ્રદ્ધા કરાવી હોય તે ગુરૂ ધર્મગુરૂ વા ધર્માચાર્ય ગણાય છે. આ પ્રમાણે જોતાં દરેકને ધર્મગુરૂ દેવા જોઇએ, વા ધર્મગુરૂની જરૂર છે. ઉત્ર ભાગુ કરનાર ની પાસે કોઈ ભકજીવ ગયો અને તેને ઉખ્યત્ર ભાપીએ અસયશ્રદ્ધા કરાવી છે તે તેને ધર્માચાર્ય બની શકતો નથી. વીતરાગ શાસ્ત્રના અનુસાર ધર્મ શ્રદ્ધા કરાવનાર ધર્મગુરૂ ગણાય છે.
ધર્મગુરૂને મોટામાં મોટો ઉપકાર જાવે કહ્યું છે કે, ધર્માચાર્યના ઉ. સમકિત દાયક ગુરૂતણે પગુવાર ન થાય, પકારની સીમા કડાકેડી કરે, કરતા કોટ ઉપાય. સમ્યક વિભાગનથી.
પ્રદ શ્રીસદગુરૂને કાટાંકાટીભવ કરે તો પણ કેટી ઉપા
થી કયુપકાર થઈ શકતો નથી, આ સંબંધી મદનરેખા મિતીનું દષ્ટાંત વિદ્યમાન છે. અન્યપણ અનેક દાંતે શાસ્ત્રમાં મોજુદ છે. અન્ય કઈ રથ વાંચતાથી સદા થાય તેથી પુરત બનાવનાર કંઈ ધમાચાર્ય (મયુર) શાસ્ત્રરીયા ગણ નથી, ને આમ હોય છે ત્યા સકરપદ
Page #6
--------------------------------------------------------------------------
________________
કોઈ કરી શકે નહિ. પુસ્તક વાંચવાથી જે ઉપકાર થાય તો પુરત કતાં ઉપકારી ગણાય, પણ કંઈ ધર્માચાર્ય (ધર્મગુરૂ) ગણાય નહિ, પુસ્તકના રચનાર ધ મંગુરૂ કહેવાય એ લેખ નથી. સાક્ષાત વિઘામાન હેઇ સમકિત દેનાર હોય તેજ ધમાચાર્ય વા ધર્મગુરૂ ગણાય છે. માતપિતાના ઉપકાર કરતાં ધર્મ
ગુરૂનો ઉપકાર અનંતગણ વિશેષ હોય છે, માતપિતા માતપિતાદિના એક ભવમાં ઉપકારી થાય છે પણ ધમગુરૂ તે આત્માઉપકાર કરતાં નના દાતા હોય છે. મિયા બુદ્ધિના નાશ કરનારા હોય છે ધર્મગુરૂને ઉ. આ માનું પમામ સ્વરૂપ દર્શાવનારા હોય છે. જડ અને પકાર માટે છે. ચેતન વરતુનો ભેદ કરી આત્મવર્મની શુદ્ધ શ્રદ્ધા કરાવ
ના હોય છે. અનંત જન્મ જરા મૃત્યુના દુખથી મુકાવભાર હોય છે.
વિદ્યાગુરૂ કરતાં ધર્મગુરૂ અનંતગણુ ઉપકારી કહેવાય છે. વિદ્યાગુરૂ એક ભવના ઉપકારી હોય છે પણ ધર્મગુરૂ તો સદાના ઉપકારી બને છે. ધર્મગુર્ત ઉપકાથી આમાં સદાકાળની શાંતિ મેળવે છે. ધર્મગુરૂના ઉપકાર સમાન કોઇનો ઉપકાર નથી. સમ્યક વરૂપ ના દેનાર ધર્મગુરૂનો મહિમા વર્ણન કરી શકાય તેમ નથી, કોઈ કાળે પણ ધર્મગુરૂનો પ્રત્યુપકાર થઈ શકતો નથી. જનની જનકનો તે ઉપકાર ધર્મ દાનથી થઈ શકે છે. શ્રીધર્મગુરૂ તે ધર્મ પામેલા છે તેથી ઉપકાર તેમના પ્રત્યે કરી શકતો નથી. ઘર્મગુરૂની આવશ્યકતા
છે. ધર્મની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઇએ. ધમની ધર્મગુરૂની આ શ્રદ્ધા કરાવનાર ધર્મગુરૂની જરૂર પડે છે. દરેક મનુષ્યના વયતા, ધર્મગુરુ એક નથી હોતા, જગતમાં ધર્મગુરૂ કોણ છે, મને
કાનાથી મતની સંખ્યા શ્રદ્ધા થઈ, તે વિચારવાની જરૂર છે. ધર્માચાર્યના પૂર્વ અધથી આ ભવનમાં અપૂર્વ તેજ પ્રગટે છે. અત્તરની ચા ઉધડ છે, વન શિવ બનાવનાર ધર્મગુર છે. અનાદિકાળની
અશુદ્ધ પરિણતિથી આત્માને દૂર કરાવનાર શ્રીસદગુરૂ છે. ધર્મગુરૂના ઉપ- શ્રીધર્મગુરૂને ઉપદેશથી બાહ્ય જગતમાં ચેન પડતું નથી. દેશની અસર. બહિરામભાવ અને અન્તરામભાવ ભિન્ન ભિન્ન પરખાય
- છે. સપને સત્ય સમજે છે. હું અપૂવતાવ પાપે એવું ભાન થાય છે. આત્મામાં અપૂર્વ આનંદની ખુમારી પ્રગટે છે. અનાથપણું ટળે છે અને સનાથપણું પ્રગટે છે. અશુદ્ધતા ટાળવાને પ્રયત્ન કરે છે. રાષ્ટ્ર છિ ખીલે છે, દેવ છેબી દફને નાશ થાય છે. આમાં છે અમામા થઈ
Page #7
--------------------------------------------------------------------------
________________
ܐܪܐ
શકે એમ દનિય થાય છે. ઉચ્ચભાવ ઉપર અપૂર્વપ્રેમ પ્રગટે છે. ચારિત્ર મા હતીયનાં અસદાચરણોમાં ધર્મની બુદ્ધિ રહેતી નથી. અન્તરમાં ખરેખરી સ.નાદિહિં છે, એવી શ્રદ્દા થાય છે. આયિકભાવના યેાગે જગતનાં કાર્ય કરે છે, પણ તેમાં આમવદ્ધ ધારણુ કરતા નથી. સયંમ્બુદ્ધિ પ્રતિદિન ખીલે છે.
સમ્યક દાતા શ્રી મુનિવર્ગ વિશેષત: હાય છે, સાધ્વી પશુ ડાઇ શકે છે. શ્રેણિક રાજાને અનાથી મુનિએ ોધ કર્યાં હતા. મુનિવર્ગ ઉપદેશક હાય છે. ગામાગામ વિહાર કરીને તેઓ ધર્માવા
સાધુ તરીકે ધર્મગુરૂ હાય તેને વિનય.
કરે છે. અનેક વાને ધર્મની શ્રદ્ધા કરાવે છે, માટે મુખ્યરીત્યા સાધુ વિશેષત: ધર્મગુરૂએ ટાય છે તેમ જ ધર્માચાર્ય તરીકે સાધ્વીએ પણ હાય છે. તેથી જગતના વાની તેમના પ્રતિ અપૂર્વ પ્રીતિ ભક્તિ રહે છે. તે ખરેખર યોગ્ય છે. કેઇના ધર્મગુરૂ ( ધર્માચાર્ય) કાઇ હોય છેઅને કાઇના ઇ હાય છે, માયા, કોણે ભ્રાંતમાં આવી પડે, તાપણું તે બદલાતા નથી, વા તેમને ઉપકાર જતા રહેતા નથી. સમ્યક્ત્ત્વ દાનના દાવા ધર્મગુરૂ બદલાતા નથી. સ્ોંચાય ઉપર દેવસમાન ભાવના રાખવી જોઇએ. દેત કરતાં ધર્માંચા ઉતરતા છે, એવી ભાવના રાખવાથી ભક્તિ આદિ સદ્ગુ વિશેષતઃ ખાલી શકતા નથી. ચાય ઉપકારની અપેક્ષાએ દેવ સમાન છે. ધર્માંચા ન હૈાત તો દેવને કાણુ ઓળખી શકત. ઉપકારી વિશેષતઃ પૂજય છે, અેમ જાવવા માટે નમકાર મંત્રમાં સિ ્પદ પ્રથમ નહિં મુકતાં અરિહંતપદ પ્રથમ કર્યું છે. અરિહંત ભગવાને સિદ્ધને જણાવ્યા, માટે અપેક્ષાએ ઉપકારની વાત સમજવી એઇએ, મુનિરૂપ ધર્મગુરૂના ખરા અંત:કરજીયા વિનય કરવા અંગે. તેમને વંદન કરવું, તેમની આજ્ઞા માનવી, ચાર પ્રકારના આહાર માટે નિમ ંત્રણા કરવી. સંયમરૂપ યાત્રા પાળતાં તેમને જે જે મુશ્કેલીઓ પડે તે યથાયેગ્ય વિધિથી દૂર કરવી. ધ ગુરૂપ મુનિવરના ગુણાનું જ્યાં ત્યાં કીર્તન કરવું. તન મન વાણીથી વિશેષત: ભક્તિ કરવી. તેમની નિંદા કાઇ કરે તે સાંભળવી નહીં, ધર્મોચાના ઉપ કારને ત્રણ કાત્રમાં ભુલી શકાય તેમ નથી. ધર્માચાર્ય ( શ્રીધર્મગુરૂ ) આવતાં ઉભા થઇ સામા જવુ, નય ત્યારે કેટલાંક ડગલાં પાછળ જવુ, તેમની આગળ ડાપણું બતાવવું નહિં. અન્યસાધુએ કરતાં ધર્માચાર્ય (ધર્મગુરૂ ) મુનીશ્વર વિશેષત: શ્રદ્ધા ભક્તિથી આરાધન કરવા લાયક છે. કારણ કે અન્ય સાધુ ને કે ચારિત્ર પાળે છે, વાળ છે, સુ ધર્મગુરૂ કે જે ધર્માચાર્ય
Page #8
--------------------------------------------------------------------------
________________
મુનિવર છે તેમને સરખા ઉપકારી નથી. ધમાચાવનાં ઉપદેશેલા પુન પુનઃ સ્મરણ કરવાં, અને તે પ્રમાણે વર્તવા યથાશક્તિ પ્રાન કરે. ધમાં ચાર્યના ઉપકાર આગળ પ્રાણ પણ હિસાબમાં ન ગણવા. ધર્માચાર્યની આજ્ઞાનો કદી લેપ કરવો નહીં. અનંતકાલ પરિભ્રમણ કરતાં ધમના દર્શાવનાર ધર્મગુરૂ મળ્યા પછી અપ કાળમાં જીવ મુક્ત બને છે. ધર્માચાર્ય મુનિરાજનો જેટ વિનય કરવામાં આવે તેટલે ઓછા છે. દીક્ષા સુર મુનિરાજ કરતાં પણ ધર્મપ્રદ ધબયાય મુનીશ્વર ઉપકારની અપેક્ષાએ મોટામાં મોટા છે. ધર્માચાર્યના ઉપકારને અપલાપ પ્રાણ પડતાં પણ કરે નહી. ધમાચાર્ય કઈ બાબતની શિક્ષા આપે તે ગુસ્સે થવું નહિ. શ્રીધમાચાર્ય મુનિવર પ્રતિ દેવદષ્ટ કરવી નહીં. તેમનું અપમાન થાય તેવું વચન બોલવું નહિં. ધ. મગુરૂનું દશન કરવું. જેટલો ધમાંચા મુનિરાજ ઉપર અંતરથી વિનય રહે છે તે પ્રમાણે આમ ઉચ્ચ દશા પામતો જાય છે. આત્માની ઉચ્ચ દશાનો આધાર ધર્મગુરૂના વચનની શ્રદ્ધાપર રહેલો છે. જે ભવ્ય પુરૂ ધર્માચાર્યનો ચઢને ભાવે વિનય કરે છે અને આ ભવરૂ૫ રમતાની ખુમારીમાં મગ્ન રહે છે, તેમને નમસ્કાર થાઓ. અભાન થયા બાદ પરમાત્મવરૂપ આમામાં રહ્યું છે, જ્ઞાનદશન ચારિત્રથી પરમામસ્વરૂપે પ્રગટ થાય છે, એમ અનુભવમાં આવે છે.
કોઈ ભવ્ય જીવને સમ્યકત્વપ્રદ હસ્થ હોય તે શ્રી ધર્માચાર્ય ગણાય છે. તેથી પુરૂષ અગર મદન ખાની પ મી પણ કાઈ વના ધર્મ
ચાર્ય તરીકે પ્રસ્થા બોધ દેવામાં હોય છે. સવદાતા હસ્થ તરીકે ધર્મગુરુ ગૃહરથ કાઈના હોય છે અને તેવા દાંત કવચિ. ધર્મગુરૂ હોય ( જોવામાં આવે છે. ધર્મગુરુ ગ્રહ શાલ આધારે તેને વિનય. સમક્તિ પમાડવું હોય તો તે ધર્માચાર્ય ગણાય, અને તે પણ સાક્ષાત્ મળેલા હોય તો જ ગણાય, પણ સામાન્ય શ્રદ્ધા કરાવવામાં ધર્માચાર્ય ગ્રહસ્થ હોય નહિ. સામાન્ય બાધથતિ ઉપકારી સામાન્યત: ગણાય છે. આ ઉચ્ચ અધિકાર કોઈ વિરલા ગૃહર કોઈના પ્રતિ મેળવી શકે છે. કેટલાક ગૃહસ્થને ધર્મગુરુ માની સાધુ વર્ગને મળમાંથી નાશ કરવા કળાએ કરે છે, નિંદા કરે છે, તે હજી થ અધિકારી થયા નથી. ગૃહસ્થ સમક્તિની અપેક્ષા હોય છે પણ ચારિત્રની અપેક્ષાએ હોતા નથી, તેથી ચારિત્રની ઉચ્ચ કોટી ધારણ કરનાર મુનિવર્ગની દશાને ગૃહસ્થ પામેલા નથી, તેથી તે વિરતિની અપેક્ષાએ ગડસ્થ: ઉતર છે, ઉપકારની અપેક્ષાએ ચડના છે. એમ યથાર સમઝ ગ્રહ | | ધરખ્ય સમાન કરવું,
Page #9
--------------------------------------------------------------------------
________________
ધૃસ્થયુક
ચોથા અગર પાંચમા મુનવર્ગ તે ચાર્જરત્ર
તેમને ઉષકાર વારંવાર સ્મરણુ કહે. ગુરુસ્થાનકમાં વર્તનાર હોય છે. પણ ચાત્ર ધારક તરીકે પણ વિખ્યાત ગુરુ છે અને અનેક વેટના ધર્મગુપણું હોય છે. માટે તેમની આશાતના તથા અવિનય થાય નહિ તેમ લક્ષ રાખવુ. સમક્તિ દાતા કદાપિ કાજીના હાય તે! તેણે ગ્રન્થ ધર્મોર્યના યોગ્ય વિનય કરવે, પ્રણામ કરવા પણ સાધુના પાનાં ખમાસમાં દેવાં નહિ, સૌંકટમાં રહૃાય કરવી, તેમની નિંદા કરવી નહિ, તેમ કોઇ નિંદા કરે તે સાંભળવી નહિ. નિ દાકનારને સમળવી વાળ સમુક્તિપ્રદ ગૃહસ્થમાં જેજે ગુજ઼ા હાય તેની અનુમોદના કરવી. તેમના મન વચત કાયાથી વિનય સાચવવા. કોઇ ગૃહસ્થે કાઇ જવને કિંત પમાડવું પશ્ચાત્ સમકિત પામનાર સાધુ થાય તે ગૃહસ્થ સમકિતદાયકને વ્યવહારથી વદત કરે નહિં, પણ હૃદયના ભાગથી વંદન કરે.
થ શરીરાદિકથી કરે નહિં, કારણુ કે તે કટ્ટા ગુસ્થાનકે ચઢયો. સાધુ માર્ગ ધર્મના રાજમાર્ગ છે, માટે તેને લાપ થાય ન. શાસ્ત્રથી દેખ આવે નહિ તે પ્રમાણે વર્તે.
શ્રી મહાવીર સ્વામીએ વિધ સંઘમાં સાધુના વર્ષ પ્રથમ સુધ તતરીકે સ્થાપન કર્યો છે. સાધુવર્ગ રાન્તના પણ રાખ સાધુને વિનય. છે. શ્રી મહાવીર સ્વામી તાયકરને થયાં હાલ એ પુજાર ચારસને પાંત્રીસ વર્ષ થયાં, ત્યારથી સાધુ સાધ્વીને પ્રવાહ મખ'ડરીયા ચાલ્યે.. આવે છે. ગાતમસ્વામી, ભદ્રભાહુ, ઉમાસ્વાતિ, સિદ્ધસેન, રિભદ્ર, મલ્લવાદી, કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્ર, વિજય ઉપાધ્યાય વગેરે આચાયા, ઉપાધ્યાયે સર્વ સાધુએજ થયા છે. ધર્મના પ્રવર્તક સાધુ. આજ છે. યતિ, ભિક, શ્રમણ, માદજી વગેરે સાધુઓનાં અન્ય નામ છે. સાધુ વર્ગના સ્થાપનાર શ્રી કેવલી ભગવાન છે માટે તે વગ સદાકાળ વિજય કરો, શ્રી મહાવીર સ્વામીનું શાસન એકવીસ હજાર વર્ષ પર્યંત ચાલશે, તે પશુ સાધુઓના ઉપદેશથીજ ચાલશે. એ સુન્દર અને ચાર યુગ પ્રધાન થવાના છે, તે પશુ સાધુએજ શે. દુનિયાની સલ:હ શાંતિનું રક્ષણ પશુ સા ધુમ કરતા આવ્યા છે અને કરશે, લાખા વાને અન્યાયરૂપ ચેરી, અસત્ય, વ્યભિચાર રૂપ દેધમાંથી મુક્ત કરી રાજાના કરતાં પણ મોટી કરજ સાધુએ અાવે છે. અહિંસાદિ પંચમહાત્રત ધારણ કરે છે, ગામેગામ કરે છે, પૈસા પાસે રાખતા નથી, લેતા પણ નથી, દેખરહિત આહાર શ્રદ્ગુણુ કરે છે, ખરેખઃ પરમાર્થ—આ માત્ર આપનાર સાવર્ગ છે, ધર્મગુરુએ જે સાધુએ કહ્યુંવાય છે. તેમનાથીજ ખરી ઉન્નતિ થાય છે, અને તેજ સય સુધારા કરી શકે છે. નિસ્કર ફરવાથી સત્ય ઉપદેશ પણ તે આવે છે, તેમને વિનય કર
Page #10
--------------------------------------------------------------------------
________________
toy
વાથી આત્માતિ રિત થાય છે, આવા સાધુએની
દીક્ષા અંગીકાર પાસે જે દીક્ષા અંગીકાર કરે છે તેમણે મન વચન કરનારા શિખ્યાએ અને કાયાથી સદ્ગુરૂ વિનય કરવા. દીક્ષા લીધી એ સાધુરૂપ ધર્મગુરૂ ટલાથી કઇ આત્માત થઇ શકતી નથી. ગુરૂના ના કરવા જોઇતા શિષ્ય થયા બાદ આત્મતિના હેતુ અવલખવા વિનય. જોઇએ, ગુરૂને વિનય કરવામાં ખામી ન રાખવી તે
ાંએ. સુરૂ ઉં કે ઉભા થવુ, ગુરૂની વણી પ્રેમપૂર્વક સાંભળતી, ગુમડુારાજ દેધ કરે તો સમતા ધારણું કરવી, ગુરૂમહારાજના સામુ ન એલવુ, શ્રીસદ્ગુરૂની આજ્ઞાનુસાર સર્તન રાખવુ, ગુરુના સામું અપમાન થાય તેમ ખેલવું નહિ, ગુરૂની આજ્ઞા માન ભક્તિપૂર્વક વધાવી લેવી. ગુમડારાજની સારી રીતે ભક્તિ કરવી જોઇએ, ગુરૂભારાજના વિચારતી સાથે પેાતાના વિચાર મળતા ન આવે તે માધ્યસ્થતા ધારણ કરવી. અને જેમ સ્વપરનું હિત થાય તેમ પ્રવર્તવુ. દીક્ષા આપનાર મુનિશુની આદાર પા
ીધી ભક્તિ કરવી, ગુરૂની સલાહ પ્રમાણે દરેક કાર્ય કરવાં. ત્રણ કરેલાં ત્રામાં દેખ ન લાગે તેમ પ્રત્ત કી તએ, શિષ્ય થયા બાદ લે તરફી માન મળે કે લાઇ જવુ ાઈએ નર્ક, કેટલાક શિષ્યેતે પાતાના ગુરૂને હિસાબમાં ગણુતા નથી. મનમાં એમ સમજે છે કે ગુરૂમાં અમાર જેટલુ જ્ઞાન ન, આવી તેમતી કુમુદિથી વિનય સેવી શકતા નથી. કેટલાક અવિનય શિષ્યે ગરજ ટ્રાય ત્યાં સુધી ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તે છે. પત્ ગુરૂને હિસાબમાં ગણતા નથી, પણ સમજવું જોઈએ કે ગમે તેવી સ્થિતિમાં દીક્ષગુરૂ સદાકાળ મેટ હોય છે માટે ધર્મનુ મૂળ વિનય શ્રમજી તેનુ સે વન કરવુ. કેટલાકતે પ્રકૃતિ મળતી આવે ત્યાં સુધી મુતિગુરૂને માને છે પ ધત્ વળી ખીજા ગુરૂ પાસે માથું મુડાવે છે, આવી ચંચળ પ્રકૃતિથી દર સંકલ્પની સિદ્ધિ થતી નથી, અને વિનય પશુ હેત નથી, શ્રીસદ્ગુરૂની કૃપા પશુ મેળવી રકાતી નથી, પૂર્ણ વિનય વિના શ્રીસદ્ગુરૂજી અમરિક વિદ્યા એનુ દાન કરી રશકતા નથી, અવિનયથી સદ્દગુરૂના આશોક મેળવી શકા તે નથી- પૂર્વ સમયમાં શિખ્યા સદ્ગુરૃને દૃ સકલ્પપૂર્વક વિનય કરતા તા, તેથી તેએ અદ્ભૂત શક્તિએ મેળવી શકતા હતા, કેટલાક શિષ્યો ગુરૂ શિક્ષા આપે છે ત્યારે સામુ એટલે છે અને ત્યાંથી દૂર થઇ ગામાગામ ળી નિંદા કરી ગુરૂતી ફજેતી કરે છે તેમાં અંતે કેવા કાનની કૂતરીની પ માન પામી શકતા નથી, કેટલાક તેા ગુરૂને પણ્ તાથે રાખવા જેવી પ્રવૃતિ કરે છે, એમ કરવાથી આમ્મુન્નત થઈ શકતી નથી. ( ચાલુ )
Page #11
--------------------------------------------------------------------------
________________
', '
જ્ઞાન, શ્રદ્ધા અને વર્તન (ચારિત્ર.)
(લેખક, સત્સ`ગી. બી. એ.)
Right knowledge leads to right belief, and right belief is the canse of right conduct.
.Anonymous, બારાચારિત્રનું કાગ ઇં
જ્ઞાન સનાને ટબ આપે છે, અને
નિકટ સબંધ છે; પ્રમ જ્ઞાન થાય થાય છે,
જ્યારે
આજના મથાળે લખેલા દ્રષ્ણુ શબ્દોને વા મનુષ્યને કાઇ પણુ આગતનું જ્ઞાન થાય અે; ત્યારે તે પર શ્રદ્ધા ગાર્ટ છે, અને જયારે પરિપૂર્ણ શ્રદ્ધા નમે છે, ત્યારે ત દનુષાર વન સભવે છે. આ રીતે વિચારતાં આપણે સમજી શકીએ છીએ. કે યાગ્ય ચારિત્રર્તનને પાયા સદૃદ્ધા છે, અને સહ્રદ્ધાને મળે ખાવાર સદ્દતાનપર રહેલા છે.
આપણે ચારે અર્બુએ ત્યારે દૃષ્ટિ વીએ છીએ, ત્યારે આપણે સ એદ નિકાળીએ છીએ કે લંકાનાં કાન એ તેવા પ્રકારનાં નથી; તે જાણી એને માટે માર્ગે દોરાતા તૈય એમ લાગે છે. આનું કારણ શું શું તેમને ધર્મના સિદ્ધાંતમાં શ્રદ્ધા નથી ? ગુ તેને શાસ્ત્રવચને ભાણુભૃત લાગે છે? ના, ના, તેમા નથી. તેમને શ્રદ્ધા ના ાય છે, પશુ શ્રદ્ધાના પમ કારણભુત સદ્દજ્ઞાન તેમનામાં જણાતું નથી. અમુક કુળ અથવા નાતિમાં આપણે જન્મ્યા છીએ, માટે અમુક ધર્મ આપણે માનવે નેઇએ, એમ હું ભાગે તેવામાં આવે છે, અને તેનુ પરિણામ એ આ વે છે કે કસોટીના પ્રસ ંગે, અણીના વખતે આ શ્રદ્દા ડગી જાય છે, અને ધર્મના સિદ્ધાંતમાં બિલકુલ શ્રદ્દા ન દુય તેવા પ્રકારનું વર્તન મનુષ્ય ચવે છે, પણ જો શ્રદ્ધાનુ કારણ સદ્દ્નાન હેાય તે તે શ્રદ્ધા જન્મ પણ તી નથી, અને તે જ્ઞાન પ્રમાણે તે વર્તી શકે છે. માટે આપણે જે જે માનીએ જે જે સ્વીકારીએ, તે સર્વનું પ્રથમ જ્ઞાન મેળવવા આપણે પ્રયત્ન કરવા જોઇએ, સ્માટલું ઉદ્દધાતરૂપે જાવી હવે કર્મ અને પુનર્જન્મના ટિયમાં જેને અચળ શ્રદ્ધા હાય તેનુ કેવા પ્રકારનુ ચારિત્ર-વર્તન ડાવુ જોઇએ, તે આપણે વિચારીશું. કર્મ અને પુર્જન્મના નિયમ ધર્મના નળ સિદ્ધાંત છે. સકળ તત્ત્વજ્ઞાનને પામ્યા આ ત્ર સિદ્ધનાપર ગાયલા છે.
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૬.
જ્યાં સુધી મનુષ્ય મુક્ત ન થાય, નિર્વાદશા ન પામે, યાં સુધી તે ફરી ફરી જન્મે છે, અને આ જન્મમાં તેની કેવી સ્થિતિ થશે, તેને કેવા સંજોગ મળશે, તેનું ચારિત્ર કેવા પ્રકારનું થશે, તેને શરીર વગેરે સામગ્રી કેવા પ્રકારની પ્રાપ્ત થશે, આ સર્વને આધાર પુનર્જન્મ અને કર્મને નિયમો છે ? આત્મા અમર છે, તે શરીર બદલે છે, પણ તે મરતે નથી, અને બીજા જન્મની તેની સ્થિતિને આધાર પૂર્વભવમાં કરેલાં કાર્યો, વિચારો અને ભારપર રહે છે. આમાં સવ સિદ્ધાંત સમાઈ જાય છે. આ સ્થળે પુનર્જ,
ન્મ અને કર્મના નિયમોની સતા પુરવાર કરવામાં આવતી નથી, પણ તે સિદ્ધાંતનું ટુંક સ્વરૂપજ દર્શાવવામાં આવ્યું છે. જે લોકે આ સિદ્ધાંતોને સભ્ય તરીકે કબુલ કરતા હોવ, તેમના જીવન પર આ સિદ્ધાંતને કવી અસર થવી જોઈએ, એ આ લેખમાં ચર્ચવાની અમારી ઇચ્છા છે.
જે મનુષ્યોને આ સિદ્ધાંત પર સંપૂર્ણ શ્રદ્ધા છે, તે મનુષ્યનું જીવનજ બદલાઈ જાય છે. તેને મન આ જીંદગી એજ સર્વસ્વ નથી. આ અંદગીને અનેક જીદગીઓની પરંપરામાંની એક તરીકે તેજ સ્વીકારે છે, અને તેથી જગન્માત્ર તરફ તે જુદી દૃષ્ટિથી નિહાળતાં શિખે છે. તે વસ્તુઓની ખરી કીમત આંકી શકે છે, અને તેથી કરીને સાંસારિક વરતુઓથી લોભાઈને તે આત્મહિત બગાડતો નથી. આમા અમર છે અને તે ત્રણે કાળમાં નાશ પામતું નથી અને સંસારની બધી જડ વસ્તુઓ કાંતે નાશ પામે છે, જુદા આકાર ધાર કરે છે, અથવા તેમને છેડીને ચાલ્યા જવું પડે છે, એમ તે બરાબર સમજે છે, અને તેથી નિત્ય અને અનિત્ય વરતુને મદ તેના - ણવામાં આવે છે. આ રીતે સમજનાર પુરા અનન્ય વરના લાભ માટે આત્માના નિત્યગુણોને મલિન કરતો નથી. તે જગતમાં પણ ન્યાય નીતિથી વર્તે છે. કર્યું છે કે –
राज्यदण्डभयात्पाप नाचरत्यधमो जनः ॥ परलोकभयादमध्यमः स्वभावादेवोत्तमः ॥
અધમ પુરૂષ રાજદંડના ભયથી, ભય પુરૂષ પરલોકના ભયથી, અને ઉતમ પુરૂષ સ્વભાવથીજ પાપ આચરતા નથી.
જે મનુષ્ય પુનર્જન્મને માને છે, તે કદાપિ કોઈને છેતરતો નથી, તે સારી પેં સમજે છે કે આવતા ભવમાં ને છેતરવાનું ફળ તેને ભાગવ પડશે. આ રીતે પાકને ભય તેને નીતિને માર્ગ વાળે છે. બીજને છેતરથી બીજી પણ એક મોટો ગેરલાભ થાય છે, તે દાખલો આપી આપણે સિદ્ધ કરીશ.
Page #13
--------------------------------------------------------------------------
________________
એક મજુર પાસે આપણે કોઈ કામ કરાવાયું; તેના બદલા તરીકે ચાર આના આપવાનું નક્કી કથા, તેણે તે કામ બરાબર , છતાં પૈસા આપતી વખતે આપણે લેભથી કે અન્યાયથી ચાર આનાને બદલે તેને સાડાત્રણ આના આપીએ, તે તેમાં ગેરલાભ કોને ? તે મજુરને તે માત્ર અધ આ નાનું નુકશાન થયું, પણ આ પણને તેથી જે ગેરલાભ થાય છે, તેને કદાપિ તમે વિચાર કર્યા છે ? ન કર્યો હોય તો અત્યારે જ કરે. આ રીતે અધ. મથી વર્તવાથી આપણામાંથી ધીમે ધીમે ન્યાયનું તત્ત્વ (Trincipal of justies ) નાશ પામતું જાય છે. અને અન્યાયથી વર્તવાની આપણને ખરાબ ટેવ પડે છે. આથી મન મલિન થાય છે, અને આ માના ગુણો જે આપણી શાશ્વત રિદ્ધિ છે તે પ્રકટ થઈ શક્તા નથી. શું આમરિદ્ધિના નાશ એ એછી હાનિ છે? જે મનુષ્ય આ રીતે બરાબર સજ્ઞાન મેળવે છે, તે કદાપિ આવું કાર્ય કરે નહિ. શ્રાવપણને મનુષ્ય યોગ્ય થાય, તે સારૂ જે પાંત્રીસ માબાનુસારીપણાના ગુણે વર્ણવવામાં આવ્યા છે, તેમાં પણ ન્યાય સંપન્ન વિભવને પ્રથમ પદ આપવામાં આવ્યું છે. આ જગતના કાર્યો કરવાને ધનની જરૂર છે, અને તે મેળવવા પ્રયન કરે, પણ ન્યાય નીતિથી તે પ્રાન થી જોઇએ.
કેટલીકવાર આ જગતમાં ધમ પુરાને માથે પડતું દુ:ખ જોઈ, તે મજ અધમ પુરધાને જગતમાં ફરી જતા જોઈ સારા પુરની પણ શ્રદ્ધા ડગી જાય છે. જે ધમીને માથે દુઃખ પડે, અને અધમાં સુખી થાય તે પછી ધમ કરવાથી લાભ શો ? આપણે પણ શા સારૂ આડે માર્ગ ને ચાલવું - ઇએ ? આપણે પણ અન્યાયથી ધન કેમ પેદા ન કરવું જોઈએ ? આવા આવા અશુભ વિચારે ઘણીવાર સારા પુરૂાના દિલને પણ લાવી નાખે છે, અને ઘણીવાર તેઓ પણ પામર મનુષ્યની માફક વેત છે, અને અન્યાયથી ચાલે છે. આ વખતે શ્રદ્ધાની ખરી કસોટી થાય છે. જે મનુ ય કર્મ અને પુનર્જન્મને નિયમ યથાર્થ સમજે છે તે આવા સમયે વિચારે છે કે “ધમાં મનુષ્યને માથે જે દુ:ખ પડે છે, તે આ ભવમાં કરેલાં સ કાર્યનું ફળ નથી પણ તેને પૂર્વભવનાં દુષ્કાનું પરિણામ છે, આ ભવમાં કરેલાં સારાં કાર્યનું ફળ તો આવતા ભવમાં તેને અવશ્ય મળશે.
વળી અધમ પુરૂષ કદાચ જગતમાં ફાવી જતો હોય તો તેણે આ ભાવમાં કરેલાં અશુભકાર્યનું તે બળ નથી, પણ પૂર્વભવનાં કઈ સારાં કૃત્યનું પરિણામ છે, અને આ ભવમાં કરેલાં અશુભ કૃપોને સારૂ જરૂર તેને આ
Page #14
--------------------------------------------------------------------------
________________
દીના ઉત્તર ભાગમાં અથવા તે પરભવમાં દુઃખ ભોગવવું પડશે” આ વિચારપર પૂર્ણ શ્રદ્ધા રાખી આ સિદ્ધાંતોને માનનાર એક પણ પગલું અન્યાય માંગ સુકતા નથી, પણ શાંત પળમાં જ્ઞાન સહિત બલા શુદ્ધ નિશ્ચય પ્રમાણે તે
છે, આ પ્રમાણે કોટીના પ્રસંગે પણ જે અચળ શ્રદ્ધા રાખે છે તેજ હો ના ન કહી શકાય; કહ્યું છે કે –
જાયું તો તેનું ખરું, મેહ નવિ લેપાય,
સુખદુઃખ આવે જીવને. હ શોક નહિ થાય. બી 1 મનુષ્યો સાથેના તેના વતનમાં પણ ઘણા કરાર આપણી દર એ પર છે. પિતાના સુખદુઃખમાં બળ પુરૂને તો તે નિમિત્ત માત્ર ગણે છે, પણ સુખદુઃખનું ખરું ઉપાદાન કારણ તો હું પોતે જ છું એમ વિચારે છે. તેથી બીજા મનુષ્ય ઉપર જરા પણ ય તે ધરતા નથી. આપણને આ નિયમમાં જોઈએ તેવી શ્રદ્ધા નથી, અને તેથી આપણે વર્તન કુતરાના જેનું દેખાય છે. કુતરો લાકડી મારનારને કરડવા નહિ, જતાં લાકડીને કરડવા hય છે, તેમ આપણે પણ આપણે કર્મને વાંક ને કોકતાં, તે કર્મને ભોગવવામાં સાધન ન થનાર બીજા પુરૂવાને માથે દેજ મુખીએ છીએ. ખરી રીતે આપ કોઈ બગાડનાર કે સુધારવાનું છે જ નહિ, કર્મ બીજાઓને સાધન તરીકે વાપરે છે. માટે કોઈ આપણું બગાડ અથવા આપણને નુકશાન કરે પારે આપણે વિચાર કરવો જોઈએ કે આપણે ખરે નુકશાન કરનાર તે આપણે અ મા છે, આપણે પૂર્વ ભવમાં બાંધવાં શુભ કે અંભ કૃપ આપણે ભોગવવાનાં છે. બા મનુષ્ય જેણે આપણને હેરાન કર્યા, તે તે વળ નિમિત્ત કારણ છે, માટે તે નિમિત્તે કારણરૂપ અન્ય પુરૂ સાથે ક્રોધ ફરી તે લાકડી મારનારને મુકી લાકડી કરડવા જનાર કુતરાના જેવું વર્તન છે.
બીજાના દવ તરફ પણ આ સિદ્ધાંતોને માનનાર તદન જુદીજ દૃષ્ટિથી એ છે. મનુષ્યો દમ કરે છે, તેનું ખરું કારણ અનાન છે. જ્યારે હું પોતે પણ અજ્ઞાન દશામાં હતું, અને એમના જેવી મારી સ્થિતિ હતી, ત્યારે હું પણ તેમના જેવાંજ હલકાં કુ કરતા હતા; તેઓ પણ તાન પામશે, દુઃખ સહન કરી કઇ અનુભવ મેળવશે, યારે સન્માગ વળશે. માટે તેઓને દાય નિદાને પાત્ર નથી, પણ દયાને પાત્ર છે. આ વિચાર લાવી તે સિ. ધાંતને માનનારે તેમના પર કરૂણ લાવે છે, તેમને જ્ઞાન આપી સન્માન વાજવા પ્રયન કરે છે. નિન્દાથી કેાઈ સુધર્યું નથી અને સુધારવાનું નથી, પધારવાના ઉત્તમ ઉપાય કરનારને હદયને પ્રેમ અને દા' ટાબવાને જ ! ઉ ન છે, એમ થિરી તેના પર તેમના પર પ્રેમ માં,
Page #15
--------------------------------------------------------------------------
________________
તમને સુધારવાને ઉત્તમ જ્ઞાન આપે છે, પણ તેમની રતિમા પંણું નિદા કરતો નથી.
તે બરાબર સમજે છે કે આત્મા ત્રણે કાળમાં શાશ્વત છે, તે કદાપિ મરતો નથી જેમ મનુષ્ય જીર્ણ વસ્ત્રનો ત્યાગ કરી નવાં શરીર ધારણું કરે છે, તેમ આમા છ દેહને ત્યાગ કરી નવાં દેહ ધારણ કરે છે. શરીર બદલાય; પણ આભારે તેને તે રહે છે. જેને આપણે મરણ કરીએ છીએ તેથી આત્માનો નાશ થતો નથી. આત્મા ત્રણે કાળમાં અખંડિત રહે છે. જ્યારે આ વિચાર યથાર્થરીતે તેના મનમાં હસે છે, ત્યારે તે સમજે છે કે આ જીદગી એ જ સર્વસ્વ નથી; આ શરીર તથા ઈન્દ્રિયોને તે આ -મજ્ઞાન મેળવવાના સાધનન ગણે છે, અને તેથી તેમનું લાલન પાલન કરવામાં જ તેની જિંદગીનું સાર્થક રહેલું નથી; એમ તે સમજે છે.
પુનર્જન્મનો સિદ્ધાંત માણસને આશા આપે છે કે આપણું ભવિ. ખ્ય આપણા હાથમાં છે, હાલ આપણી પૂર્વકૃત કર્મોને લીધે ગમે તેવી સ્થિતિ થયેલી હોય, તોપણ આપણું ભવિષ્ય આપણે આપણી ઈચ્છાનુસાર બાંધી શકીશું; હાલની સ્થિતિને આધાર આપણાં પૂર્વકૃત કપર રહેલા છે, તે આપણી ભવિષ્યની સ્થિતિને આધાર આપણાં હાલનાં કૃપો પર છે. વની આ સિદ્ધાંત આપને જણાવે છે કે આપણી હાલમાં ગમે તેવી ખરાબ સ્થિતિ હોય તેપણું જરા પણ ગભરાવું નહિ. આપણી હાલની સ્થિતિના બાંધનાર આપશજ છીએ, અને તેથી તે સુધારવી તે પણ આપણું જ કામ છે. વળી આ જીદગી એ એકજ ઈદગી નથી. આપણે પ્રથમ સાધ્ય શં છે, પ્રાપ્ત કરવા યોગ્ય વસ્તુ શી છે, તેને યથાર્થ ખ્યાલ લાવવું જોઈએ, અને તે સાધ્ય વસ્તુ મેળવવાને થોગ્ય સાધનો આશ્રય લેવો જોઈએ, જે રાધ્યવહુ લક્ષમાં રાખી યોગ્ય સાધનો આપણે સવીશું તો જરૂર આપણે સાતી સમાપમાં આવતા જઈશું. આ ભવમાં કદાચ આપણે પૂર્ણતાએ ન પહોંચાએ તે તેથી ડરવું નહિ. આમાના જે જે સદમણે તથા શક્તિઓ ખોલે છે, તે હમેંશન વારતે ખીલે છે, તે સદગુણો તથા શક્તિઓ સાથે આખા ફરીથી જન્મ લે છે, અને જ્યાંથી અભ્યાસ છોડ્યો હતો ત્યાંથી પ્રારંભ કરે છે. આ પ્રમાણે સાધ્યને લક્ષમાં રાખી કામ કરનાર ઉત્તરોત્તર વૃદ્ધિ પામી પોતાનું સાધ્ય સાધી શકે છે. આમાની શક્તિ અનંત છે, અને તથી અમારે કાંઈ પણ અસાધ્ય નથી.
વળી આમાને વિકાળમાં કાર્ય કનયથી નિત્ય માનનાર પુરૂષ તથા
Page #16
--------------------------------------------------------------------------
________________
જાતની વસ્તુઓનું ખરું સ્વરૂપ સમજે છે. આમાં ચાલ્યા જાય છે, ત્યારે આ બધી વસ્તુઓ અહીં પડી રહે છે, તે આમાની સાથે મરણની પલી પાર જતી નથી; આમાની સાથે જનાર તેનાં શુભ કે અશુભ કામ અને વિચારે છે. આ વિચાર જ્યારે તેના મનમાં બરાબર ઉતરે છે, ત્યારે તે પુ. ૨ બાહ્ય વસ્તુઓની અનિયતા સમજે છે અને તેથી તે મળતાં બહુ હ પામતે નથી, તેમજ તેને વિણ થતાં અત્યંત શક ધર નથી; પણ સમભાવ જાળવી શકે છે. વળી આમાની નિ વિતા અને જડ વસ્તુની અનિવતા તે અનુભવે છે; આ નિપ અને અનિવ વસ્તુના મદનું (વડ ૪૧ સંબંધી) 1.ન તેજ સમ્યક અથવા સભ્ય જ્ઞાન નિશ્ચયનયથી છે.
સમ્યગ જ્ઞાન એજ અમજ્ઞાનનું પ્રથમ અને અગત્યનું પગથીયું છે. તે સ્થિતિએ આવેલો પુરૂ પાતાને ઉદયમાં આવેલાં સર્વ કર્મ કરવા છતાં પશુ અંતરથી ન્યારો રહે છે, તેનું મન સર્વદા અંતર્મુખવો છે, અને ત્યાં જ તે આમતત્વ શોધી કાટ છે, આ વિષય એટલા બધા ગહન છે કે તેના સંબંધમાં જેટલું લખવામાં આવે તેટલું ઓછું ગણી શકાય. સ્થળ સંકોચન ભયથી અત્ર આ પ્રસ્તુત લેખ સમાપ્ત કરીએ છીએ.
જીવદયા
( લેખક, રાફવાહ ફાઇન )
અમર આત્મા
પS પદાઓની સહનશીલતા વિચિત્ર છે. જેમની સાથે તે પ્રમ કરે છે અથવા જેમની સાથે તેમની મિત્રતા થાય છે, તેમના ત દાક્ત થાય છે. પશુઓમાં બુદ્ધિ પણ હોય છે. એમના સ્મરણશક્તિ વિચારશક્તિ અને પારખવાની શક્તિ પણ અદભૂત પ્રકારની માલુમ પડે છે. એ બાબતને જવનારી હારે વાતે બનેલી છે અને પુસ્તકમાં લખાયેલી છે. તે પશુઓએ બજાવેલાં કાપાથી તે પુસ્તક ભરેલાં છે. આવી બાબતને આ પુસ્તકમાં સમાવેશ થાય તે બહુ હળનું કારણ થાય, પણ આ નાના
જ (અનુવાદક. સત્સંગી બી. એ )
Page #17
--------------------------------------------------------------------------
________________
પુસ્તકમાં સ્થળસંકોચને લીધે અમે તે વર્ણવી શકતા નથી. ઘણીવાર પશુએએ-મુખ્યત્વે કરીને કુતરાઓએ–પિતાના મિત્ર માલિક અથવા કોઈ ભુલા પડેલા મુસાફરના પ્રાણ બચાવવાને અથવા આવતા ભયની ચેતવણી આપવાને પિતાની જાતને ભયમાં નાખેલી છે. મેં થોડા દિવસ ઉપરજ એક દેનિક ૫ત્રમાં આ પ્રમાણે સમાચાર જોયા હતા કે રીઝલંડના એક પર્વત પર બેરી નામના કુતરાનું સમારક ચિન્હ બનાવવાનું છે. જે કુતરાએ પોતાની જિંદગીમાં ચાલીશ માણસના જીવ બચાવ્યા હતા તે પ્રસિદ્ધ સેંટબર્નાને ફતરો હતો.
- પશુઓની ભક્તિ અને પિતાને પ્રાણ ત્યાગ કરીને પણ કરેલી સેવા નિમિત્તે રસ્થાપન કરવામાં આવેલા બીન મારકથંભ રોપવામાં આવેલા છે, તેની મને ખબર છે. કેટલાક મનુષ્પોની જીવનયાત્રામાં પશુઓએ પિતાના પ્રાણ આપીને એવા પ્રકારની સેવા બજાવી છે કે તે મનુષ્ય જન્મપત તે પ્રાણીને ઉપકાર માને છે, અને તેનું વારંવાર ઉમરણ કરે છે; અને પરોપકારને વાતે પિતાના પ્રાણુને ભેગ આપનાર પશુને વાસ્તે આંખ માંથી આંસુ પાડે છે. એ આંસુ તે પશુઓની ઉદારતાના શું ઉચ્ચ સ્મારક નથી ? અને જ્યારે આપણે તે પશુઓ ઉપર નજર કરીએ છીએ, અને
જ્યારે તે પશુઓના ભાવ તેમની આંખેદાર પ્રકાશિત થાય છે, જ્યારે આ પણે તેમનામાં પ્રેમ, ભય, વિશ્વાસ, મરી, વગેરે ગુણે જોઈએ છીએ, અથવા જયારે તેની સાલ પુછની આંખ તરફ નિહાળીએ છીએ, ત્યારે પશે અને માણુઓની વચ્ચે મોટું અંતર છે, એમ માનનારાઓથી આપણે તદન જુદા પડીએ છીએ, કારણ કે કેટલીક વાર તે આપણું કરતાં પણ વધારે ઉચ્ચ પ્રકારનું અને પ્રમાણિક જીવન બતાવે છે. તેમની અને આપણી વચ્ચે ભારે અંતર છે, એમ માનવામાં આપણે મટી ભુલ કરીએ છીએ. મનુષ્ય અને પગ વચ્ચે રહેલું અંતર આપણે મિત્રતા અને પ્રેમના બળ વડે તોડી નાખવું જોઈએ. એથી તેઓ મનુષ્યપણાને લાયક થતા જશે અને આપણે વધારે ઉચ્ચ સ્થિતિને યોગ્ય થતા જઈશું. મારે અંગત અભિપ્રાય એવો છે કે પિતાના સ્વભાવને અનુકુળ વતવાને દરેક પ્રાણ પ્રયાસ કરી રહ્યું છે. અને પોતાની હાલની સ્થિતિ કરતાં વધારે ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરવા પણ મળે છે. માણસ પણ એવા પ્રકારને પ્રયત્ન કરે છે, અને જેમ માણસ કેટલીકવાર પોતાના પ્રયાસમાં સફળ નીવડે છે, તેમ પરા પણ નીવડે એ સંભવિત છે. તે પણ આપણી માફક પોતાની ઉન્નતિ કર
Page #18
--------------------------------------------------------------------------
________________
૧ ૧૨
વાને સદા પ્રયાસ કરે છે, અને તેઓ પણ આપણી પિં ઉચગતિ પ્રાપ્ત કરવાને નિર્મિત થયેલા છે. જે આપણે સઘળાને આત્મા છે, તે તે પશુઓનો પણું છે. કોઈ પણું પશુ વિના પ્રોજન અથવા અલ્પકાળને વચ્ચે ઉત્પન્ન થયેલું નથી. જો આમા હોય પછી તે માણસ હોય કે પશુનો હેય, તે તે અમર છે. તે આમાં કદાપિ નાશ પામતું નથી. જોકે તે શ• રીર અથવા રૂપ બદલાય અને તેને સ્થાને તે કરતાં વધારે સુંદર નવું ૨૫ અ. થયા શરીર તે ધારણ કરે, છતાં આપા વિનાશ પામતો નથી; કારણ કે તે તે અજર અને અમર છે.
આપણી બેદરકારીથી પશુઓ ઉપર ત્રાસ ગુજરે છે, અને તેમને દુ:ખ પડે છે, તેના બન્યા તેટલા ઉદાહરણ આ પુસ્તકમાં આપેલા છે, વળી આ પુસ્તકમાં એ પણ ખુલ્લી રીતે સમજાવવામાં આવેલું છે કે જયારે ત્યારે આપણે પશુઓ વિરુદ્ધ કાર્ય કરીએ છીએ, ત્યારે અવશ્ય આપણને તેનું ફળ મળ્યા વિના રહેતું નથી.
આ નિયમ અચળ અને અનિવાર્ય છે. આપણે કરેલા કાર્યનું ફળ આપણેજ ભાગવવું પડે છે. માટે બાળપણથી બાળકોને આ પશુઓના શત્રુ થ. વાને અને નાશ કરનાર થવાને બદલે, તેમના મિત્ર, રક્ષક અને સંભાળ રાખનાર થવાને બાધ આપ જરૂર છે.
પશુઓ તરફ સારા પ્રિય અને મીઠાસવાય શબ્દ વાપરવાને બાળકે ના પશુધી શિખવવું નઈએ. કેવળ મા જ નહિ પણ માયાનું વિચારે રાખવાનો તેઓને માધ આપવો જોઈએ. કેટલાક પ્રાણીઓ બહુજ લગ
વાળા હોય છે અને આપણે ધારી શકીએ તે કરતાં વધારે પ્રમાણમાં છે. એને આપણે વિચારો અને લાગણીઓની અસર થાય છે. અને કેટલાંક પ્રાણીઓને તે માણસ કરતાં પણ વધારે અસર થાય છે. અને જેવી રીતે આપણે રસ્તામાં ચાલતા હોઈએ છીએ, અને તેવામાં કોઈ આપણે રહી મળે છે તે આપણે તેને વાતે જરાવાર રસ્તામાં ઉભા રહીએ છીએ, અને તેને પ્રણામ કરીએ છીએ, અને તેને સૈમ કુશળના સમાચાર પૂછીએ છીએ: તે પછી છેડા વગેરે પ્રાણીઓ સાથે તેવા પ્રકારનું વર્તન રાખવામાં શી હેરકતા આવે છે, તે અમારાથી સમજાતું નથી. ભલે ને તે છે આપણા -
દે બરાબર ન સમજે, પણ તે શબ્દોમાં રહેલા ભાવ તો તરત જ તેના સ. મજવામાં આવે છે. અને જે ભાવ-તે શબ્દોમાં રહેલા વિચારો તેના જ વામાં આવે તો પછી દે તે સમજે છે ન સમજે તેમાં શું થયું ?
Page #19
--------------------------------------------------------------------------
________________
માટે પ્રાણીઓ સાથે માયાળુ પણે વર્તવાને, પ્રાણીઓને મિત્ર થવાને આછાને ઉપદેશ આપવો જોઈએ. જે પ્રાણીને હેરાન કરવામાં આવતું હોય, તેને દુરૂપયોગ થતો હોય, અથવા તેની તરફ કરતા વાપરવામાં આવતી હોય તે વખતે તે બાળકને તે હેરાનગતિ, દુરૂપયોગ અને કરતાની સામે થવાને શિખવવું જોઈએ. જ્યારે માણસ થાકી જાય છે, અથવા માણસને સખ્ત કામ કરવાનું હોય છે, ત્યારે આપણે તેને મીઠાશભર્યા શબ્દોથી ઉત્તેજન આપીએ છીએ, પણ તેને મારતા નથી, કારણ કે મારવાથી તે કદાપિ કામ કરી શતે નથી, તેજ રીતે ઘોડા અથવા બળદની સાથે વર્તવું જરૂરનું છે. જે ડે કે બળદ થાકી ગયો હોય, અથવા તેના પર વધારે ભાર લાદવામાં આબે હોય તે તેજ રીતે મીઠા શબ્દોથી તેને ઉત્તેજિત કરવા જોઈએ, પણ ચાબુક મારવી જોઈએ નહિ. ઇંડાઓને તથા બળદોને એવી ટેવ પાડવી જોઈએ કે ઉત્તેજિત શાથી કામ કરવા લાગી જાય. ચાબુક મારવાથી તેને માર ખાવાની ટેવ પડી જાય છે, અને તે ચાબુકવિના કદાપિ કામ કરી શ. કતો નથી. અને ધીમે ધીમે એ નંદાર બની જાય છે કે ચાબુકની પણ કાંઈ અસર થતી નથી. હાલમાં સેંકડે નવાણું ટકા ચાબુક વાપરવામાં આવે છે. આમ કરવું તે બીન જરૂરી છે, એટલું જ નહિ પણ નિરર્થક છે.
અમેરીકાને એક મુસાફર રૂશયાના રહેવાશી પરમ ભક કાઉન્ટ ટેલિસ્ટોય સાથે સવારી કરતા હતા. તેણે કહયું કે તે કદાપિ ચાબુકનો ઉપયોગ કરતા ન હતા અને જ્યારે તેને કારણ પુછ્યું ત્યારે ટેલિસ્ટોયે જણાવ્યું કે મારા ધાડાની સાથે હું વાત કરું છું પણ હું ઘેડાને કદાપિ મારતે નથી આપણે આ પરોપકારી દયાળ પુરૂષના દાત ઉપરથી લંડ લેઈ તે પ્રમાણે વર્તતાં શીખવું જોઈએ.
વિશાળ દષ્ટિ અને પરોપકાર,
( લેખક. Patience. )
આપણી દષ્ટિ બહુ સાંકડી થઈ ગયેલી છે, અને તેથી આપણે ઘણીવાર આપણને ન દે તેવા સંજોગોમાં આવી પડીએ છીએ તે સમયે આપણે
Page #20
--------------------------------------------------------------------------
________________
૧ ૧૪
જીવનવ્યવહાર જેવી ઉત્તમ રીતે ચલાવો જોઈએ, તેવી રીતે આપણે ચલવી શક્તા નથી. આપણે સીધી યા આડકતરી રીતે અનેક પુરાના સંબંધમાં પ્રાતઃકાળથી તે રાત્રિ સુધીમાં આવીએ છીએ, પણ તેમની સ્થિતિને ખ્યાલ બાંધવા, તેમનું ભલું કરવા, તેમને જ્ઞાન આપવા, અથવા તેમની પાસેથી નાન મેળવવા આપણે સમર્થ થતા નથી. આનું કારણ શોધવાને આપણે દર જવું પડે તેમ નથી. તેનું કારણ આપણી સંકુચિત દૃષ્ટિ છે. આપણુમાંના ઘણાખરા પુરી આપણી જાતને તમાં જુદી જ ગણીએ છીએ. દરેક બનાવ આપણને વ્યક્તિ તરીકે શી અસર કરશે, એ તરફ આપા વિશેષ લક્ષ દરવાય છે; આ એક પ્રકારની સ્વાર્થતા છે. મનુષ્ય જાતિની એક મોટી સાંકળ છે; તે સાંકળના એકેડાર ૫ હું છું, (અથવા રા. . નરસિંહરાવના શબદ પ્રમાણે જનસમુદાયર૫ વિશાળ સિંધુને હું બુદ્દભુદ છું) એમ આપણે આપણી જાતને ગણતા નથી, પણ આપણે જ સમગ્ર સાંકળરૂપ આપણી જાતને માનીએ છીએ. જો કે વસ્તુત: દરેક આંકડા સંપૂર્ણ છે, પણ જે બીજા એકેડાની તે સાંકડી બનેલી છે, તેમના સિવાય એક પટેલે અંડે નિરર્થક છે, અને જનસમાજને નિરોગી છે.
માટે જે આપણે પિતાને એક માટી સાંકળરૂપ ગણીશું, એક મહાન સમાજના અંગભૂત ગણીશું તે આપણને આપણી ખરી રિથતિને ખ્યાલ આવશે.
જે આવી વિશાળ દૃષ્ટિ રાખી આપણે જગત ભણી નજર કરીશું તો જગત આપણને કાંઈ જ પ્રકારનું શાસશે. પ્રથમ તો ઘણું પુરૂવાના ધ્યાનમાં નહિ આવલી એક બાબત આપણ નજરે પડશે, અને તે બાબત બીજા મનુષ્યોને અસર કરવાની આપણામાં શક્તિ છે, એવું આપણને જ્ઞાન થશે.
આ એક મોટી અને અદ્ભુત શક્તિ છે. કેટલેક અંશે આપણે આ શક્તિનો ઉપગ કરીએ છીએ. તેની અસર આજ મારાં પરિણામવાળી છે, અને તેનું ફળ ઘણીવાર ચિરસ્થાયી અને બહુજ અગત્યનું હોય છે.
જાણતાં અથવા અજાણતાં આપણે આપણા માનવબંધુઓને અસર કરીએ છીએ, અને તેઓ આપણને અસર કરે છે. જુવાન પુરૂવાને સારા સિબતીએ ધી કરવાની જરૂર ઘણીવાર જણાવવામાં આવે છે, કારણ કે સમાગમની-સારા પુરૂષોની રસોબતની એવી તો સજડ છાપ પડે છે કે તે યુવકનું વર્તનચારિત્ર ઘણું ઉંચ પ્રકારનું થઈ જાય છે.
Page #21
--------------------------------------------------------------------------
________________
કેવળ જુવાનીમાં જ નહિ પણ અંદગીની દરેક ક્ષણ બહારની વસ્તુઓ સંબંધમાં આવતા મનુષ્ય, મળલા પ્રસંગો, વચલાં પુસ્તક વગર આપણું પર અસર કરે છે. અનિટ અને ખરાબ અસર દૂર કરવાને જેટલું આપણે તત્પર રહેવાનું છે, તેટલાજ સારી અને દેટ અસર મેળવવાનો પ્રયત્ન કરવાને છે, તેને વારતે સાસમાગમ જેવું ઉત્તમ સાધન એક પણ નથી. સત્યમાગમના લાભ વર્ણવી શકાય તેમ નથી, તો પણ બીભતૃહરિ કવિને શ્લોક આ સંબંધમાં યાદ આવે છે કે –
जाइयं धियो हरति सिञ्चति वाचि सत्यं मान्नोन्नति दिशति पापमपा करोति । चेत: ग्रमादयति दिक्षुःतनोति कीर्ति
सत्संगति कथय किं न करोति पुंसाम ॥ અર્થ–સસંગ બુદ્ધિની જડતાને દૂર કરે છે, વાણીમાં સત્ય સિંધ છે, માન અને ઉન્નતિનો માર્ગ બતાવે છે, પાપને કહાવે છે, ચિત્તને નિમન કરે છે. અને સઘળી દિશામાં કાતિને ફેલાવે છે. તે મિત્ર ! સરસંગથી મનુષ્યનું કયું શ્રેય સધાતું નથી, તે તું કહે.
આપણા સમાગમમાં આવતા મનુષ્યો પર સારી અસરને પ્રકાશ પાડવો તે પણ કાંઈ ઓછું અગત્યનું નથી. કારણ કે આપણે યાદ રાખવું જોઈએ કે સારી જગ્યામાં અને સારા સ્થળે રોપેલું નાનું બીજ પણ, ધાએ સારું ફળ આપે છે. કેટલીકવાર તો આપણે તે બીજ 'યું હતું એ વાત આપણે વિસરી ગયા હોઈએ છીએ, છતાં આપણે રોપેલા બીજને સારૂં ફળ મળ્યું છે, એ »ાણનું કાંઈ ઓછું આનંદજનક અને સંતોષકારક નથી. અત્ર નાનું બીજ કહેવામાં આવ્યું છે, તેનો આશય એજ છે કે બહારથી દેખાતી નાની બાબતોમાંથી પણ ઘણીવાર માટે અને અજાયબી પમાડે તેવું પરિણામ આવે છે.
કેઇ પણ મારું કે આગેવાની ભલે કામ કરવાને આપણે અશકા છીએ, એ વિચાર આપણને નિરસાહી બનાવે છે અને તેથી આપણા હાલના કાવમાં પણ આપણે ઉત્સાહથી ભાગ લઈ શક્તા નથી. આપણામાં રહેલી કાર્ય કરવાની શક્તિ પ્રથમ દર્શને આપણને એવી નવવી અને તુછ ભાસે છે કે કાંઈ પણ કામ નજ કરવું એજ બહેતર છે, એવો વિચાર કરવાને આપણે દેરવાઈએ છીએ. આવા વિચાર કરવા તે માટામાં મોટી ભૂલ છે જે આપણે જરા
Page #22
--------------------------------------------------------------------------
________________
શાંત મનથી વિચારીશું તે આપણને લાગશે કે આપણા જીવનવ્યવહાર નાના નાના બનાવો બનેલો છે; અને કુદરતનો એવો નિયમ છે કે જે મનુષ્ય નાની બાબતે વફાદારીથી અને અનન્ય નિદાથી કરે છે, તે માટાં કાર્યને સારું કંક વખતમાં લાયક અધિકારી બને છે. પરિણમનો વિચાર કરવો એ આપણું કામ નથી. આપણે તે યથાશક્તિ યથામતિ શુભ કાર્યમાં બીજ વાવવાનું છે, ત્યાં આપણી ખમદારીને અંત આવે છે. જેને આપણે સામાન્ય કાર્યો તરીકે ગણીએ છીએ, તે કાર્યોમાં પણ બીજાનું ભલું કરવાની સત્તા રહેલી છે, અને તેવાં કાર્યો બીજની જીંદગીપર અસર કરવાનું સામર્થ્ય ધરાવે છે, એ વાત એક ક્ષણભર પણ વિસરવી જોઈએ નહિ.
યોગ્ય સમયે બાલાયલા દવાના કે લાલુના એક શબ્દથી બીજા મનબને નિરાશાથી બચતો શું તમે નથી જોયો ? શું તેવા શબ્દથી તેનું આખું જીવન બદલાતું તમે નથી નિહાળ્યું ? જો આવું શ દનું માહા " તમારા સમજવામાં ન આવવું હોય તે આજથી તે શિખવાને આરંભ કરો. એક કવિ લખે છે કે:--
Words may ofter; uvotho it sutten Guild a joy or Halit parin They are treasures, Yiokliny pleasures
It is wicked to retain. શબ્દો ઘણીવાર મનુષ્યોને દિલાસા આપે છે, અને શાંત કરે છે, આ નંદને વધારે છે, દુ:ખને દૂર કરે છે; શબદ એ આનંદ આપનારા ખનના છે, માટે તેવા શબ્દોને ભરી રાખવા, એટલે કે બીજાના કલ્યાણ સારૂ તેને ઉપયોગ ન કર, એ એક પ્રકારનું ઘાતકીપણ છે, (યોગ્યતા જાણીને ન કરે તે.) વખતસર નહિ બોલાયેલા યોગ્ય શબ્દને લીધે ઘણાક પુરૂષની અંદગી નિષ્ફળ ગયેલી જોવામાં આવે છે; આપણે જે બરાબર વિચાર કરીએ, અને બીજાને અસર કરતાની આપણી શક્તિ છે એવો ખ્યાલ લાવીએ તે અનેક પુરૂને દુઃખમય સ્થિતિમાં આવી પડતાં બચાવી શકીએ, અને જેઓ દુઃખમાં પડેલા હોય તેને આપણે પ્રીતિભર્યા અને દવા શબ્દોથી ઉદ્ધાર કરી શકીએ.
બીજાને સહાય આપવામાં દરેક વખતે કેવળ રૂપીઆ, આના કે પાઈ અથવા તો લાગવગનીજ જરૂર પડતી નથી, ઘણાક પુર ધનના અભાવથી નહિ પણ ખરા જીગરના પ્રમના અભાવથી દુ:ખે માલુમ પડે છે, આપણે
Page #23
--------------------------------------------------------------------------
________________
૧પ
બીજા તરફ દિલસા રાખીએ છીએ, અથવા પ્રેમ ધરાવીએ છીએ, એ વિ. ચારને લીધે, ઘણું પુરૂષા જેઓ અંદગીથી કંટાળી ગયા હોય, એ નિરાશ થયા હોય, અથવા ગુંચવણમાં કે શંકામાં બી ગયા હોય, તેમને ઉત્તેજન મળશે, અને તમારી મદદ માગતા આવશે.
આ અંદગી નભાવવાના, હાલના સમયમાં ગુજરાન મેળવવાના આ દારૂણ યુદ્ધમાં ઘણું બહેશ મનુબે પણ નિષ્ફળ નિવડે છે, અને નાસીપાસ બને છે. તેવામાંના એકને પણ ઉત્તજનને એક શબ્દ કહી તેની નિરાશાની સ્થિતિમાંથી બહાર લાવી શકીએ, અને તે શબ્દને લીધે ફરીથી તે એકવાર પ્રયત્ન કરવાને દોરવાય તો આ ઉત્તેજનાને શબ્દ એ પણ એક પ્રકારની મદદ છે.
(ચાલુ)
એક કાર્ય અને અનેક લાભ.
( લેખક. મધુકર ).
શાનદાન જેવું ઉત્તમ દાન બીજું એક પણું નથી, એતો ચોકસ રીતે સિદ્ધ થઈ ચૂક્યું છે. અન્નદાનથી પ્રાણીને ક્ષણિક સંત થાય છે, પણું જ્ઞાનદાનથી તે આ જીદગી સુધરે છે, એટલું જ નહિ. પણ પરભવ પણ સુધરી જાય છે. અનંત ભવ રખડવાનું બંધ થઈ જાય છે. “ જ્ઞાની શ્વાસોશ્વાસમાં, કરે કમને નાશ” એ વાક્યજ જ્ઞાનનું મહત્વ બતાવવાને પુરતું છે. હાલતે હું મારા ધારેલ સ્થાને જવા ઉચિત ધારું છું આ ધારેલ સ્થાન તે કર્યું ! તેને ઉત્તર આ લેખ વાંચતાં વાંચતાં મળી જશે.
અન્નદાનથી જીવિત રહે, જ્ઞાનદાનથી જ્ઞાની થવાય અને ભવ સુધરે અને ખરે અભયદાન આ'યું ગણાય; આ સવે લાભ જમાનાને અનુકુળ રીતે અપાય એવી એક લેજના વિષે હું બોલવા માગું છું, અને તેજ ધારેલ સ્થાન છે.
હું ઇચ્છું છું કે આ જેન કેમ તેની પૂર્વ સંમૃદ્ધિ મેળવવા થોડા સમયમાં ભાગ્ય શાળી થાય, અનેક ખટ પટોમાં, સંસારની ધમાલમાં અને હાડમારીમાં ગૃહસ્થા પિતાના પુત્રને જોઈએ તેવા પ્રકારની કેલવણી આપી શકતા નથી. અને પુત્ર સલ પિતાઓ પ્રમનું સ્થાન કે સમય ન વિચારતાં “ મારો પુત્ર, મારે પુત્ર એમ
Page #24
--------------------------------------------------------------------------
________________
કરી તે ને અજાણું રાખી અથવા યા ઘણું ભણાવી તેની આખી જીંદગી રદ કરી નાખે છે. આ કારણથીજ હિંદની બીજી પ્રજાની સાથે જેની હલકી સ્થિતિ આવેલી છે, હિંદમાં “પુરા ” નહી પણ “મરદાલે ” બન્યા છે. “અરવી” નહિ પણ “રાંકડાઓ” દેખાય છે. આ સંબંધમાં ખેદમાં સમય પસાર કરવા કરતાં કયા ધોરણે કામ કરવાથી આપણી નહોજલાલી થાય તે બાબત ઉપર વિચાર ચલાવીશું.
કહેતાં આનંદ થાય છે કે આ અભિલાષા સવાશે નહિ પણ લિંક અંશે પૂરી પાડવાને “ શ્રી બાગએ નામની સંસ્થાઓ કાન્ફરન્સથી થયેલી જાતિના ફળરૂપે સ્થપાવા માંડી છે, શ્રીમંતોની ઉદારતાએ તેએને ટકાવી છે, પણ કહેવું જોઈએ કે હજુ ૨૪ કલાકની નિદ્રામાંથી એ કલાકનીજ નિદાને તેઓએ ત્યાગ કર્યો છે.
માજશેખ અને સ્વાથી ખાલી વાહવાહની પછવાડ જે ધ્યાન અપા. ય છે, તેના પ્રમાણમાં આવાં ઉમદા કાર્યોતરફ મદદ આપવાનું વલણ બલકે નહિ જેવું છે, સેંકડ દશ ટકા પણ જણાતું નથી.
સામાન્ય અને સર્વ ઊપયોગી શિક્ષણની સર્વને માટે જરૂર છે.
જરૂરની બાબત તરફ દરેકની સ્વાભાવિક પ્રીતિ હોય છે, વગર જફરની ઘણી બાબતોને બન્ને વિદ્યાર્થીને શિર મુકવામાં આવે છે ત્યારે જારના શિક્ષણને નહિ જેવો ભાવ શિખવાય છે. આ વિષયની ચર્ચા કરવાનું કામ કેળવાયેલા અનુભવીઓને આપી, હું એટલું જ જણાવીશ કે આવા પ્રકારને સુધારો બાકિંગ જેવી સંસ્થાએથી થઈ શકે. પણ તેને માટે શ્રીમંતોએ અને વિદ્વાનોએ ધન, મન અને તનથી મદદ કરવી ઘટ છે
આ બધી બાબતોમાં આપણે શું કરવાનું છે. ઉભી થયેલી માએિ કવા કપમાં ચલાવવી તે સંબંધી વિદ્વાને અથવા પુના કોન્ફરન્સ તરફથી સ્થ પાયેલું એજયુકેશનલ બેડ પોતાના અભિપ્રાય જણાવશે. પ્રાચીન કાળમાં વિદ્યાગુરૂઓને પાં ગરીબને પુત્ર છે કે શ્રીમાન પુત્ર , રાજકુમાર હે કે રંક પુત્રજ હા, અથવા ગમે તેવી સ્થિતિવાળો હોય તો પણ તે સર્વે સાથ ભણતા. આનું સારું પરિણુમ એ આવતું કે હાલની માફક શ્રીમંત વર્ગ પિતાની લક્ષ્મીથી કલાઈ જઈ વિદ્વાને વર્ગથી અતર રહેતો ન હતો. રાજકુમાર પણ સમદષ્ટિવાન અને પ્રતાપ્રેમી થતા અને તે સાથે પ્રજાના ગુણ દેવ બરાબર રીતે તેમને જાણવામાં આવતા, રાજાઓ શનિ રાખી શકતા
Page #25
--------------------------------------------------------------------------
________________
અને પ્રજા પ્રેમ કરી શકતા. હાલ તે બાબતનો વિચાર ન કરતાં આપણું સામાજીક સ્થિતિતરફ દષ્ટિ દેરવીએ.
ગૃહસ્થો-શ્રાવકો–શ્રીમંત તેમ જ ગરીબ વર્ગ-એક બીજા તરફ વધારે પ્રેમ દષ્ટિથી જોતાં શિખે, તે માટે આવી સંસ્થાઓમાં તેમને સાથે અભ્યાસ કરાવવો એ અતિ જરૂરી બાબત છે. બોડગે કેવળ સામાન્ય કે મદદની જરૂર પડે તેવી સ્થિતિવાળા માટે જ છે, એ ખ્યાલ દૂર કરી એમ જાવવાની જરૂર છે કે તે સર્વને માટે છે. ધનવાનને પૈસા લઈ તેમાં રાખવા, સામાન્યને મફત રાખવા અને ગરીબને મદદ કરીને રાખવા પણ સને એક રથ રાખવામાં બહુજ લાભ જણાય છે.
વ્હાલા શ્રીમાન ! વિદ્યાર્થીઓને મદદની જરૂર ન હય, સ્વાશ્રયી થાય, ત્યારે તમે તમારા ધનને ગમે તે ઉપયોગ કરે, પણ તેવી સ્થીતિ ન હોય, ત્યાં સુધી તમારા માંથી આવાં કાર્યો માટે મદદ કરવાને માગણી કરવા અમારો હક છે. કેમકે જેનબંધુઓની ચઢતી અને સારી સંખ્યાની વૃદ્ધિ ઉપરજ જેનોમની કહે કે ધર્મની કીતિને આધાર છે. યાદ રાખવું જરૂરનું છે કે તેઓ વિના ગગનમાં “વા ઉડાવતાં મંદીર, તીર્થો, સાચવવાં પણ ભારે જશે. અને તે વિચારનારને ખાત્રી થશે.
આપણુ બંધુઓ અજ્ઞાન રહી ચુકેશવાળી સ્થીતિમાં પિતાને મનુષ્યભવ નીરર્થક ગુમાવે, તેના જવાબદાર કામના આગેવાને, નાયકેજ, હેવા જોઈએ; આ બધે વિચાર કરતાં બોડી ગરમી સંસ્થાઓ પરમ ઉપગારી જણાય છે, જે સાથે હાલની સ્થિતિ કરતાં ઘણું સુધારાની જગ્યા છે, એમ પણ કહેવું જરૂરનું જણાવે છે, અને આશા રાખીશું કે, મુંબાઈ અને રાજનગર જેવા સ્થલ માં, મદદની ખામી વિનાની એક ની પણ ઘણી બેડિ ગ એજ આ શા અને ઇચ્છા.
છે શ્રીમાને જ મદદ કરી શકે? આ બાબત વિચારતાં અલબત શ્રીમાને તરફની વધારે મદદની જરૂર જાણાય છે. પણ સામાન્ય બંધુઓ પણ વાર્ષિક ૧૦–૨૦ રૂપીઆની મદદ આપે તે ૨૦૦ જણની તેની મદદે ૨૦૦૦-કે ૪૦૦૦ મળી શકે. તેથી પણ એછી મદદ આપી શકનારા જે પ્રમાણમાં તયાર રહે તે પ્રમાણમાં સંસ્થા કામ કરી શકશે. હાલ આટલી સુચના બસ થશે.
Page #26
--------------------------------------------------------------------------
________________
ર
શ્રી સ્થાપનાચાર્યથી થતા ફાયદા,
(લેખ--મુનિ શ્રીબુદ્ધિસાગર) સાધુ અને સાધ્વી દરેક સ્થાપનાચાર્ય રાખે છે. ગુરૂ વિરહમિ ઠવણ ગુરના વિરહમાં સ્થાપનાચાર્ય રાખવા જોઈએ. ચંદનની જાતિ સમુદ્રમાં થાય છે. હાલ એડનની પાસેથી નીકળે છે. ચંદનકના આવર્ત બે પ્રકારના હોય છે. વામઆવર્ત અને દક્ષિણુવર્ણ, તેમાં વામાવર્તવાળા તો ધણું દેખવામાં આવે છે. દક્ષિણાવર્તવાળાનો મહિમા ઘણે બતાવ્યા છે અને તે કવચિત્ મળી આવે છે. વામાવર્તચંદનક મળવી મુનિવર્ગ તેને પ્રતિષમાં મુકે છે. સ્થાપનાચાર્યની મંત્રથી પ્રતિષ્ઠા કરવામાં આવે છે. અને તેથી તેની અંદર રથાપના બુદ્ધિના રસ્યને ચમકાર રહે છે. રથાપનાચાર્ય રાખવાની પરંપરા ઘણી જૂની છે. અનુગારસુત્રના મૂળપાઠથી સ્થાપનાચાર્ય રામ ખવાની સિદ્ધિ થાય છે માટીના પૂતળામાં દેણની બુદ્ધિ ધ ધારણ કરી દે શુની તન્મયપણે પૂજા કરનાર ભિલને જેમ વિદ્યાની સિદ્ધિ થઈ તેમ શ્રી સદગુરૂની ચંદન આદિમાં સ્થાપના કરી ધમક્રિયા કરવાથી પણ તેવા પ્રકારનું ઉત્તમફળ થઈ શકે છે. અને તે સંબંધી પૂર્વાચાર્યોમાં ભદ્રબાહુ સ્વામીએ
સ્થાપના કુલક કલ્પ બનાવ્યો છે. તેમાં સારું વિવેચન કર્યું છે. તેમજ એ. કળોને આઠ ગ્રંથ બનાવનાર પ્રભાવકતા શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજીએ રથાપનાની સઝાય સ્ત્રી છે. તે નીચે મુજબ છે.
સજજાય. પૂર્વ નવમાથી ઉધરી, જિમ ભાખે શ્રી ભદ્રબાહુ. થાપનાં ક૯૫ અમે કહે, તિમ સાંભળજે સવિહરે. તિમ પરમગુરુ વયણુડે ચિત્ત દીજે રે, મન તે શિવ સુરલતા ફલ
લીજે રે. ટેક લાલ વરણુ જેહ થાપના, માંહે રેખા શામ તે જોઈ છે. આયુજ્ઞાન બહુ સુખ દિયે, તેતે નીલકંઠ સમ હોય. તિમ પિત્તવરણ જે થાપના, માંહે દીસે બિંદુ તે રે, તેહ ખાલી પાઈયે, સાવિગ વિલયને છેતરે. સ. 3, શ્વેતવરણ જે થાપના, મહે પીતબિંદુ તસ ય રે; નયનરોગ શટે ટલે, પીતાં ટળે શલ શરીર. પી. ૪.
Page #27
--------------------------------------------------------------------------
________________
નીલ વરણુ જે થાપના, માંહે પતબિંદુ તે સરેરે તેહ પખાલી પાઈએ, હાય અહિવિષને ઉતારે. હેય ૫ ટળે વિશુચિકારેગ જે, ગૃતલાભ દિયે ધૃતવન્નરે; રક્ત વરણુ પાસે રહ્ય, મેહે માનવી કેશ મનરે. મેહે ૬. શુદ્ધ તજે થાપના માંહે દિસે રાતી રેખરે; દંડ થકી વિષ ઉતરે, વળી સિજે કાર્ય અશેષરે, વ. ૭. અધરક્ત જે થાપના, વળી અર્ધરક્ત પરિપુર, તેહ પખાલી છાંટિયે, હરે અશિગને કુણરે. હું જખુ વણે જે થાપના, માંહે સર્વ વર્ણના બિંદુરે; સર્વ સિદ્ધિ તેથી હવે, હે નરનારીના વૃજરે. મે ૯ જાતિ પુષ્પ સમ થાપના, સતવંશ વધારે. તેહરે; મયુરપિચ્છ થાપના, વાંછિત દિયે નવિ સંદેહ રે. વાં ૧૦. સિદ્ધિ કરે ભય અ૫ હરે, પારદ સમ બિંદુ તે ચામરે; મૂષક સમ જે થાપના, તે ટાળે અહિવિષ ડામરે. તે ૧૧ એક આવર્તે બલ દીયે, બિહ આવર્ત સુખ ભંગરે ત્રિહ આવર્ત માન વે, ચિહ આવર્ત નહિ રંગરે. ચિ ૧૨. પંચ આવર્ત ભય હરે, છ આવર્ત થૈ ગરે; સાત આવર્ત સુખ કરે, વળી ટાળે બઘળા રોગરે, વ ૧૨, વિષમાવર્ત સુખ ભલું, સમ આવર્ત ફલહીનરે; ધમીનાશ હોય એહથી, એમ ભાખે તત્ત્વ પ્રવીણરે, ઈમ ૧૪, જે વસ્તુમાં થાપીએ. દક્ષિણ આવર્ત તેહરે, તે અખુટ સઘલું હૈયે, કહે વાચક જશ ગુણ ગેહરે. કહે. ૧૫.
શ્રીભદબાહુસ્વામી નવમાપૂર્વમાંથી ઉદ્ધરીને સ્થાપનાનું માહા" કહે છે. શ્રીભદ્રબાહુ સ્વામી શ્રુતકેવલી છે. અને તેમનાં વચન પ્રમાણીક ગણાય છે, સ્થાપના જે લાલવર્ણવાળી હોય છે તો તે બહુ સુખ આપે છે. લાલ વર્ણ સ્થાપનામાં સ્વામરેખાઓ હોય છે, તે તે આયુષ્ય જ્ઞાન અને બહુ સુખ દેનારી થાય છે, પીળાવણની થાપના હોય અને તેની અંદર તબિંદુ હોય છે એવી સ્થાપનાને જલથી પખાલ કરી પાવામાં આવે છે તો સર્વ રોગને નાશ કરનારી થાય છે, તે એટલે વળાવવાળી સ્થાપના હોય છે અને તેમાં
Page #28
--------------------------------------------------------------------------
________________
૧૨૨
પીળાબદુ હોય છે તે તે સ્થાપનાના જળછંટકાવથી ચક્ષુના રાગ ઢળે છે, સારી ચક્ષુએ અને છેઃ અને તેને પખાલ કરી પીતાં ઋવિગેરે રેગા પશુ ટળે છે. નીલવર્ણવાળી સ્થાપના હાય અને તેની અંદર પોબિંદુએ પડ્યા હાય છે તે! તેવી સ્થાપનાને પખાલી પીવાથી પવિના નારા થાય છે. શ્રુતવર્ણવાળી સ્થાપનાથી ઘી વગેરેને લાભ થાય છે. લાલવવાળી સ્થાપનાથી મનુષ્યાનાં મન માહુ પામે છે એવા, સ્થાપનામાં ગુણ રહ્યું છે. યુવતસ્થા પનામાં રાતીરેખા હોય છે તે તેનાથી સડવિષે ઉતરે છે. અને સ'પૂર્ણકાર્યની સિદ્ધિ થાય છે. અર્ધરક્તસ્થાપના પખાલી જા ! આંખે છાંટવામાં આવે છે તે આંખના રામે નાશ પામે છે અને તેથી કેરેણના પણુ નાશ થાય છે. જાંબુઆના વર્ણવાળી સ્થાપના હોય અને તેની અંદર સર્વ પ્રકારના બિંદુ હાય છે તે સર્વકાર્યની સિદ્ધિ શાય છે. અને તેવી સ્થાપના જેની પાસે હૈય છે તેના ઉપર સર્વના બહુ થાય છે. સર્વલેાક વશ થાય છે. ાઈનાં પુષ્પસ માન સ્થાપના હોય છે તે તે સુતવંશની વૃદ્ધિ કરે છે. અને મયુરના પિચ્છ. સમાન સ્થાપના હોય છે તે વાંછિતફળને આપે છે, એમાં જરામાત્રપણું સદેડ નથી. જે સમાન પાદસમાન હાય છે અને તેની અંદર કાળાંબિંદુ પડેલ હાય છે તે સર્વકાર્યની સિદ્ધિ કરે છે અને ભયને! નાશ કરે છે. જે સ્થાપના કસમાન હોય છે તે સર્પનાં વિધ ટાળે છે. એક ગ્માવતની સ્થાપના રાખવા થી બળની પુષ્ટિ થાય છે, જે આવાથી સુખના લગ થાય છે. ત્રણ આવ ધ્રુવાળા સ્થાપનાથાય રાખવાથી જ્યાં ાય ત્યાં માન મળે છે. ચાર આવા વાળા સ્થાપનાચાર્યશ્રી રંગ રહેતે નથી. પાંચ વધવાળા સ્થાપનાચાર્ય ભયને નાશ કરે છે. છ આવર્તવાળા સ્થાપનાચાર્ય રાગ થવામાં નિમિત્ત કારણુરૂપે થાય છે. સાત આવૃતથી સુખ મળે છે અને સઘળા રેગ ટાળે છે. એક ત્રણ પાંચ સાતઆદિ આ વિશ્વમ આવત કહેવાય છે, વિષમાવર્તસ્થાપન:ચાર્યથી અત્યંત સુખ થાય છે. સમ આવર્ત એ ચાર છ આ આદિ કહેવાય છે તેથી ક્ બની હીનતા થાય છે. દક્ષિણાવર્ત સ્થાપનાચાર્ય તે કાઇક કાણે હોય છે તે સ્થાપનાચાર્ય જે વસ્તુમાં થાપન કરવામાં આવે છે તે વસ્તુ અખૂટ થાય છે એમ શ્રી શેવજય ઉપાધ્યાય કહે છે. સ્થા પનાચા ને ગુરૂતરીકે માનવામાં આવે છે, અને એવી ગુરૂબુદ્ધિથી ચાપતાચાર્ય સમક્ષ સર્વ ક્રિયાએ થઇ શકે છે. સ્થાપનાચાર્યની સમક્ષ કરેલી ક્રિયાએ પ્રતિમાની પૈં આત્મસન્મુખ કરી શકે છે. સ્થાપનાથાર્યના મુખ્ય ઉદેશ જાણવામાં આવે તો પ્રમત્ત દશાથી આમાના ચાવ કરી શકાય છે,
Page #29
--------------------------------------------------------------------------
________________
થાપનાચાર્યમાં પૂજ્ય બુદ્ધિ હોવાથી લાભનીજ પ્રાપ્તિ થાય છે. જે લોકોએ રથા૫નાચારો સમક્ષ ક્રિયા કરી ધર્મને લાભ લીધો છે, તેની સ્થાપનાચાવનું મહત્વ જાણી શકે છે, સ્થાપનાચાર્યથી લાભ થવાનો સંભવ છે, પણ હાનિ થવાનો સંભવ નથી, સ્થાપનાચાર્યથી હદયની શુદ્ધિ થાય છે. રથાપનાચાયના મુખ્ય ઉદેશથી શુન્ય જેવાને સ્થાપનાચાર્યથી જોઈએ તેવા લાભ મળી શકે નહીં એ સ્વાભાવિક છે. સ્થાપનાચાર્યનું નામ લેઈ જે લોકો સ્થાપનાચાયને માને છે તે ઉત્તરોત્તર ઉન્નતિ માર્ગમાં પ્રવેશ કરે છે. શ્રદ્ધાળુ કે સ્થાપનાચાર્ય દ્વારા ભક્તિ માર્ગમાં પ્રવેશ કરે છે, સકળ ક્રિયાનું મૂળ શ્રદ્ધા છે. શ્રદ્ધાથી મન ધર્મક્રિયામાં સંશયરહિતપણે પ્રવેશ કરે છે, સ્થાપનાચાથી વિશેષ અન્ય ફાયદાઓ પણ થાય છે, સ્થાપનાચાર્ય નિમિત કારણ છે, ઉદાન કારણની શુદ્ધિ થવામાં સ્થાપનાચાર્યરૂપ નિમિત્ત કારણની જરૂરીયાત છે, સાધુઓ અને સાધ્વીઓ સવારમાં અને ત્રણ વાગ્યાના આશરે એમ બે વખત સ્થાપનાચાર્યની પ્રતિલેખના કરે છે, તેથી જ્ઞાન દર્શન ચારિત્રની શુદ્ધતા થાય છે, સ્થાપનાચાર્ય સંબંધી વિશે હકીકત ગુરૂ ગમથી જાણવી જોઈએ. શાંતિઃ શાંતિઃ શાંતિઃ
ડગ પ્રકરણ. ----- બહેન ચંપા હિરાચંદ બા વિદ્યાર્થીઓને માટે કરીએ લા
વવા સાર આપ્યા. ૧૦–૦-~ઇ શેઠ, ચીમનલાલ નગીનદાસ. તથા શે. અંબાલાલ સારાભાઈ
બા. વીસ વરસ સુધી ખરચખાતે દર વરસે. રૂપીઆ સે સે
આપવા કહેલા તે પૈકી ત્રીજા વરસના આયા. ૬-૧૨--૦ શા. જગાભાઇ ભગુભાઈની મા જમનાબાઈએ બા. વિદ્યાર્થી
એને માટે કેરીઓ લાવવા સારે આથા. છે. વેપાર ઉત્તેજક મીલ તરફથી. હા. સેલલ્લુભાય આપેલા ૨. નની યાદી
નંગ,
૧૧) પીતલની કથરોટી, ૨૩) પીપલની થાળીઓ.
૨) પોતાનાં પાલાં. ૧) લેવાની કડાછે.
Page #30
--------------------------------------------------------------------------
________________
૧૫) પાતળનાં છાલા. 3) ઘીની ટાયલા. ૧) ત્રાંબાનું છીબુ.
૯) લેવાની તવીએ. ૧) પીતલનું છીછું.
૧) લેટાને કરે. 1) કમંડલ.
૧૦) લેટાના તાવતા તથા કછી. ૨) પાતલના લાટા.
કુલ નંગ ૭૮.
ચાપડીએ. ૧) પત્ર વ્યવહારને ચાપડી ગામ કેરવાડાવાળા શેઠ વમલચંદ મલુકચંદે આપી.
આ શિવાય શા લલુભાઈ ઈચ્છાચંદે ઉકાળેલા પાણી ઉપર ઢાંકવાનાં છાબડાં નંગ ૬) તથા શેડ. સુરજમલ ચેલાજીની વિધવા બાઈ, રતને ચુરમાના લાડવા વિદ્યાર્થીઓને જમવાને માટે આવ્યા હતા.
બાઈ કેશર ધામીક સ્કેલરશીપ:–માસ એથલ તથા જુનની માસિક ધાર્મિક પરીક્ષામાં નીચેના વિદ્યાર્થીઓને નીચે મુજબ કાલરશીપ આપવામાં આવી છે.
વર્ગ વ. મહેતા મગનલાલ માધવજી. શા. મણીલાલ ઉજમણી.
૦-- -૧૦-૦
વર્ગ વ. શા. મદનલાલ વાડીલાલ. શા. છેટાલાલ કેવલચંદ.
૦–૮– 0
વર્ગ ૩, શા. અમીચંદ કાલીદાસ. રા. પિપટલાલ
હકમચંદ.
-
-
-
-
-
Page #31
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી સોમાભાગ્ય કાવ્યના ગુજરાતી ભાષાંતરના સંબંધમાં કેટલાક વિચાર,
( લેખક. ૨, રા. શાહ ગીરધરલાલ હીરાભાઈ. )
(અંક બીનાના પાને ૬૪ થી અનુસંધાન) (સુચના–અંક બીજાને પાને ૬૨ મે “મુંડ” ને બદલે “યું વાંચવું)
સર્ગ નવ-(પાને-૧૨૫થી પાને ૧૭૬ સુધી કાળ ૧૧૦ ) ગામ સુંદર સુરિ દેવ કુળ પાટક શ્રી નગરમાં વિહાર કરતા કરતા આવ્યા. ત્યાં વછરાજનો દીકરે વીસળ શેઠ રહેતો હતો. તે માટે ધનવાન હવે એને ઘણું રાજાઓ સાથે સંબંધ હશે. તેની સ્ત્રીનું નામ ખીમાણે હતું. એ બાઈ ગુણ વાન હતી. અને જૈન સિદ્ધાંતની જાણનારી હતી. વિસલ અને ખીમાઈને બે દીકરા ધીર અને ચંપક નામે હતા. સામસુંદર સૂરિએ વિશાળ રાજને ઉ. પાધ્યાય પદવી આપી ત્યારે તેના માટે એક વીસલ શેઠે કર્યો. ચીત્રકુટમાં વિસલ શેઠ શ્રી પ્રયાસ પ્રભુનું ભવ્ય દેહરૂ કરાવ્યું. અને તેમાં સામસુંદર સરિના હાથે પ્રતિષ્ઠા કરાવી. વીસલ શેઠ સ્વગ ગયા પછી તેમની સ્ત્રી ખીમાઈને પિતાના નવીન પ્રાસાદમાં એક પ્રતિમા પધરાવવાનું મન થયું. તેથી તેણે ચંપને વાત કરી. ચંપક ત્રાળું આંગળીના માપવાળી અને પમ પ્રતિમા ઘડાવી.
તેનું નામ “મને રથ ક૫મ” પાડયું અને દેહરામાં બે સગીઆ સાથે તે પ્રતિમા સ્થાપના કરી. પછી ખમાઈ અને ચંપની વિનંતી ઉપરથી, સામ સુંદર એિ, તે પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. અને જિન કાતિવાચકને અરિ પદવી આપી. વળી ઘણુઓને પંડિત પદવી આપી.
એવું માલુમ પડે છે કે માટી ભારેવ બીબને તખત ઉપર પ્રતિટા કરતાં પહેલાં, પાછળ જરાક જગ્યા રાખી શુભ દિવસે પધરાવી મુકતા અને પછી પ્રતિષ્ટા કરવાના સમયે બીબને જલદીથી ખસેડી દેઈ આસન ઉપર બાબર પધરાવતા,
હાલના સમયમાં અંજન કલાકાને જે એઇવ કહેવાય છે તેને પ્રતિ. ને એછવ કહેતા અને હાલ જેને પ્રતિષ્ઠાને ઓચ્છવ આપણે કહીએ છીએ તે પ્રભુ પધરાવવાના આછા બરોબર છે, એમ પૂર્વ કહેવાતું.
Page #32
--------------------------------------------------------------------------
________________
અને કેટલાકને દિક્ષા આપી તે અવસરે ચંપક મોટા નવ નવા ઓચ્છ કર્યા. વળી બીમાઈ અને તેના પુત્રએ પાંચમનું ઉઝવણું કર્યું અને ચંપકે સમીત ઉચયું તેમાં તેમણે અઢળક ધન વાવ. પછી ધરણ શેર ની વિનંતી ઉપરથી, સામસુંદર સૂરિ રાપુર નગરમાં આવ્યા ત્યાં એ શેઠની ૮૪ થાંભલાવાળી મોટી પિષધશાલામાં ઉતર્યા. એકવાર તેમણે ઉપદેશ દીધા કે જિન પ્રતિભા અને જિન દેરાસર કરાવવાથી ઘણું નુકૃત થાય છે. તે ઉપરથી ધરણુ શે. રાણપુરમાં મોટું વિશાળ અને ભવ્ય દેહરં રીખવદેવ સ્વામીનું ચેમુખજીનું કરાવ્યું. તેમાં પ્રતિષ્ઠા રામસુંદર રિએ કરી. એ અવસરે મોટા મેટા એ છ ધરણુ શેઠે કર્યા હતા. એ ધરણે પ્રથમ ગુરુરાજના સંધ માં ચંધ લેઈ જઈને (સિદ્ધાચળજી વિગેરેની) જાત્રા કરી હતી. સામદેવ વાચકને રાણપુરમાં સામસુંદર મૂરિએ આચાર્ય પદ આપ્યું તેનો એછવ પણ ધરણે કર્યો હતો
મુરગિરિના રહેનાર મહાદેવ શેઠે દેવળ પાટક નગરમાં આવી સામસુંદરએરિને આગ્રહ કર્યાથી તેમણે રત્નસંખર મુનીને વાચક (ઉiધ્યાય ) પદ આપ્યું તેને એકવ એ શું કર્યું, તેમાં ઘણું ધન વાવવું હતું.
ચિત્રકુટમાં કીર્તિ સ્તંભના પાસે ગુણરાજના પુવબાળ ભમતી વાળું ઉંચું દેહરૂ કરાવ્યું તેમાં સામસુંદર રિએ જિન પ્રતિમાની પ્રતિષ્ટા કરાવી.
વળી કપિલપાટક પુરમાં એમણે વીજ હરિના કરાવેલા દેહરામાં શાંતિનાથજીની પ્રતિષ્ઠા કરાવી.
અમદાવાદમાં પાતશાહને માનકરી સમરસિંહ નામ શાહુકાર રોની વાણીઆમાં સઉથી માટે તે તે સામસુંદર અરિના ઉપદેશ સાંભળી સિદ્ધાચળ જાત્રાએ ગયા. અને ત્યાંથી ગીરનારજી ગયો. ત્યાં જાત્રા કરી ત્રણ કલ્યાણકનું નેમિનાથ પ્રભુનું દેહરે, જે વસ્તુપાળ મંત્રીનું કરાયેલું અરણ થએલું છે તેને ઉદ્ધાર કર્યો. અને સામસુંદર યુરિના આદેશથી જિનકાર્તિરિએ તેમાં પ્રતિષ્ઠા કરાવી.
| દર બેદરનામના નગરમાં પુર્ણહિ કેડારી નામે પાદશાહને માનકરી શેઠ હતો. તેણે સેમસુંદરરિના ઉપદેશથી ગીરનાર ઉપર મા ઉચુ દેહરે કરાવ્યું. તેમાં પણ જિન કીર્તિ અરિએ, સામગુંદર અરિના આ દેશથી પ્રતિષ્ઠા કરાવી.
ગંધારના લાબા શેડ ગીરનાર ઉપર ચામુખજીનું , કરાવ્યું તેમાં સોમદેવરિએ પ્રતિષ્ઠા કરી.
Page #33
--------------------------------------------------------------------------
________________
૧૨)
“જિંગ નગરના બુટ નામના શેઠે અસંખ્ય પીતળની વાવટાની પ્રતિમાઓ ભરાવી, તેમની પ્રતિષ્ટા સમ ગુરૂએ કરી.
પત્તન નગરના શ્રીનાથ શેઠે પાલીતાણું અને જુનાગઢનો સંઘ કાદાડે ત્યારે એમસુંદર સુરિ તેમની જોડે જાત્રા કરવા ગયા.
સંઘપતિ શ્રી વછ વિગેરે પાંચ ભાઈઓ અણહિલપુર પાટણના રહેવાશીઓ હતા. તેઓ સામ ગુરૂના રાગી હતા. તેમણે જૈન ધર્મની ઉમતી કરી હળી.
પાદશાહનો માનકરી કાલાક નામે સોનાના વેપારી હતા. તેને શ્રી ગુરૂએ બુઝ હતોતેણે જાત્રા, આચાર્ય પદ, અને પ્રતિષ્ઠાના મેટા ઓછો કર્યા હતા.
ખંભાતના લખમસિંહ નીવાણુઓને પણ સેમસુંદર કરિને પ્રતાપ હતો. તેણે પણ કલાક જેવા એ કર્યા હતા.
ઘોઘાના વતૃપતિ ને પણ સમ સુંદર સૂરિને પ્રતાપ હતો તેણે ઘણું છો અને જાત્રાઓમાં ધન વાવેલું હતું પચ વારક નામે દેશનો મહુણસિંહ શેઠ અન્ય ધમાં હતો. તેને પ્રતિબંધ કરીને એક સુંદર સૂરિએ જૈન ધર્મ કે હતો. તેણે મેટું જિનાલય કરાવ્યું, તેમાં સેમસુંદર અરિના આદેશથી શીલભદ્ર એ મોટા એછવ સાથે પ્રતિષ્ઠા કરી હતી.
ગેમર દરરિ સંવત ૧૪૦૯ માં સ્વર્ગ ગયા. સી દશમાં -(પાને ૧૬ થી ૧૮ સુધી કાવ્ય છે ). સોમ બંદર સૂરિના પાટે મુનિ સુંદર અરિ થયા. હીણી નામના નગર માં કોઈ જાતનો ઉપદ્રવ હતો તે તેમણે મટાડવાથી તે નગરના રાજાએ શકાર કરવો બંધ કર્યો. અને બધા દેશમાં અમારી પ્રવર્તાવી વળી દેવફળ પાટક નગરમાં મારામારીનો ઉપદ્રવ તેમના રચેલા સંતિકર સ્તોત્રથી નાશ થયો. એમના પછી જયચંદ્ર અરિ થયા તે મેટા વિદ્વાન હતા તેથી તેમને “ કૃhવાગ દેવતા ” કહેતા.
વળી સામસુંદર સૂરિના ગચ્છમાં બાળ જાણવા જોગ થએલ તે ની ચે પ્રમાણે છે:---
૧ “સોમ ગુરૂ” ભાષાંતરમાં છે તે ઉપરથી સોમસુંદર કે સોમદેવ રર ચમજવા તે નકી થઈ શકતું નથી.
૨ બામસુંદર અ કિ બામદેવ અરિ સમજવા તે નથી થઈ શકતું નથી.
Page #34
--------------------------------------------------------------------------
________________
૧ર
(૧–૨) ભુગન સુંદર કુરિ અને જિનસુંદર સૂર મેટા વિદ્વાન હતા. (૩) જિનકીર્ત્તિ સર પાતાના ભક્તાની પીડા નાશ કરવામાં ચતુર હતા અને માહા ગુણુવાન હતા.
(૪) પત્તનાત્તમ નગરમાં ગાવિંદ નામે સાહુકાર હતા. સર્િપદવી ચ્યાપ વાના આવામાં તેણે ઘણું ધન ખચ્યું હતું.
(૫) રત્નશેખર નામે પ્રખ્યાત મુનિ હતા. તેમણે દક્ષિણના મદ ભરેલા વાદીઓને જીત્યા હતા હતા. દેવરના માહાદેવ નામે વેપારીએ, એ રત્ન શેખરને આચાર્યપદ મળ્યુ ત્યારે એછવ કર્યાં હતા.
(૬) ગુણાદય નદી સુરિને જ્યારે આચાર્યપદ મળ્યુ ત્યારે લક્ષ નામે સધતિએ એછવ કર્યાં હતા.
(૭) લક્ષ્મી સાગર સૂરિએ કર્ણ દુર્ગના રાનની સભામાં અન્ય મતનું ખંડન કર્યું હતું. વળી એ સૃશ્મિ, સામદાસ રાજાના માનકરી સુષ્ઠુ શેઠની ભરાવેલી પીતળની પ્રતિમાઓની પ્રતિષ્ટા કરી હતી; અને એ જષ્ણુને વાચક પદીએ આપેલી તે અવસરે દક્ષિણમાં ચલાટપલ્લી નગરના માહાદેવ શું એછત્ર કર્યો હતેા. વળી એ રિએ વૈશાદાર શ્રાવકાના ખેતેર જિનાલયામાં તેટલીજ ચાવીશીના ખીમાની પ્રતિષ્ટા કરી હતી અને શુભ રત્ન વાયકને તેમણે મ્યુરિપદવી આપી હતી. તે વખતે લાખ દ્રવ્યને ખરચ યે હતે.
(૮) માળવાના રાજાના માનકરી દો. ત્રણ લાખ દ્રવ્ય ખરી! આ ચા પદના આછવ કર્યો હતા.
(૯) સામદેવ સૂરિની તારીક કવી શ્રેણી કરે છે. મેવાડને કુંભકર્ણ રાજા સામદેવ સૂરિની કાવ્યકળાથી હર્ષ પામ્યા હતા. જુનાગઢને મંડલીક રાજા એ સુરીની સમસ્યા પુરવાની કળાથી ચકિત થયા હતા. ચાંપાનેરના રાન્ન જયસિદ્ધ આ સરીની દેશના કળાથી રજીત થયા હતા.
Page #35
--------------------------------------------------------------------------
________________
લવાજમની પહાંચ. ભાઈચંદ વાલજી. કાલીદાસ વ્રજલાલ. ત્રીભોવનદાસ મગનલાલ, અમૃતલાલ લાલચંદે હોરાચંદ કેકલક્ષાઈ- સવલાલ મોહનલાલ. સૂણીલાલ મગનલાલ. છગનલાલ બહેચરદાસ. હેમચંદુ મલુકચ'દ. સેમતીરતનસુરી જૈનલાયબ્રેરી,જેસંગભાઈ છોટાલાલ. લક્ષ્મીચંદ ગગલભાઈ, જુઠાભાઈ રામચંદ. વીરચંદ દેવચ6. પ્રેમચંદ રતનચંદ. ગુલાબચંદ નગીનદાસ. રતનચ દ મલેચિદ. મણીલાલ પ્રેમચંદ બાલાભાઈ છગનલાલ. માનચંદ હરીભાઈ, ભાઈચું ખુલચંદ મણીલાલ સાંકળચંદ. પ્રેમચંદ પાયાભાઈ. ભુરાભાઈ ઉત્તમદાસ. ખરીદીયા મોતીલાલ. રતનચંદ જૈલશા. લલ્લુભાઈ મનાદાસ વસ્મલચ'દ મલુકચંદ. નરોત્તમદાસ હરજીવન. ચુનીલાલ પાનાચંદ. ખુબચંદ ભગવાન. ખેમચંદ ત્રીકમલાલ. લાલભાઈ મુલચંદ. ગટાભાઈ ઉમેદચંદ. અમૃતલાલ કાલીદાસ. ગાકળભાઈ ઉમેદભાઈ. વિમળભાઈ છગનલાલ. ફતેહુચ'દ પ્રમચંદ. જેસ ગભાઈ સાંકળચંદ. ધનજીભાઈ નથુભાઈ. પદમશી રાયચંદ. મણીલાલ ભગુભાઈ. અમૃતલાલ પુંજાભાઈ ઉમ ભાઈ હડીશ'ગ.. કાલીદાસ ગુલાબચ દ. પોપટલાલ રાયચંદ. ' ડાહ્યાભાઈ મગનલાલ. માહુલાલ ગીરધર. કાલીદાસ બહેચરદાસ. મગનલાલ છગનલાલ. જેઠાભાઈ ગુલાબુચક્ર. રતનચદ લલુભાઈ. છગનલાલ અમથાસા.. પુરશોત્તમભાઈ મગનલાલ. મગનલાલ કરમચંદ.. | માહસુખભાઈ નરશીલાલ. મણીલાલ રતનચંદ. સાંકળચંદ છગનલાલ. માણેકચંદ મોતીચંદ્ર. ડાહ્યાભાઈ તલકચંદ મુલચંદ નાથાભાઈ. મુલચંદ મોતીચંદ. માતીલાલ ચતુરદાસ. રણછોડદાસ ઝવેરચંદ. કાલીદાસ રતનચંદ. ચતુરભાઈ છગનલાલ. મોતીલાલ ગીરધર. ભાગીલાલ ભાઇલાલ, લાલચ દે, જુવાનમલજી, મોતીલાલ રવચંદ. તારાચંદ મોતીચંદ. ચીમનલાલ ટેકચંદ. કાલીદાસ મગનલાલ. નગીનદાસ ધરમચંદ. મુલચંદ ઘેલુભાઇ, છવષ્ણુભાઈ હીરાચંદ. હરખચંદ કેશવજી.. છોટાલાલ લીલાચંદ. કેશવલાલ બહેચરદાસ. હીરાલાલ સજાણુજી. જુહારમલજી સહુસમલજ. જીવણલાલ હરીપ્રસાદ.' - બળવંતરાય પ્રમોદરાય. રણછોડદાસ ગોરધનદાસ શ’કરલાલ છોટાલાલ. ચતુરભે જ વિરચંદ.. વાડીલાલે નથુભાઈ, છોટાલાલ રતનચંદ.
| સામચંદ મારો કર્યા. કાલીદાસ ડાહ્યાભાઈ નગીનદાસ ઝવેરચંદ. ભીમજી કાલીદાસ. મથુરશી ચતુરશી. વાડીલાલ ખેડીદાસ. બાલાભાઈ મંગલશી. લાલભાઈ કરમચંદ. મગનલાલ લાલજી. ગોકળદાસ રણછોડ. હીરાચંદ કશળચંદ. ચુનીલાલ કેશવલાલે. વાડીલાલ સાંકળચંદ દુલભભાઈ કલ્યાણું.
બાકીના આવતા અ’કમાં
Page #36
--------------------------------------------------------------------------
________________ લવાજમ:—કેટલાક ગ્રહ કાનાં લવાજમ આવી ગયાં છે, બીજાઓએ મનીઓર્ડરથી રૂ. ૧-૪–માકલાવી આપવા. જેના પૈસા 10 મી અરજી સુધીમાં નહિ આવે તેને અગષ્ટ અંકે વી. પી. થી મોકલવામાં આવશે. આ કામ બોર્ડિંગના હિતાર્થનું છે, માટે કોઈપણુ ગ્રાહકે તે વી. પી. પાછું કાઢવુ નહિ. - લી. વ્યવસ્થાપક, બુદ્ધિ પ્રભા, ગુરૂદન. યાને સતસુવર્ણમય કુંચીઓ.. લેખક:-દોશી મણિલાલ નભુભાઇ. બી. એ. આ પુસ્તકમાં નીતિ અને તત્ત્વજ્ઞાનને. શા સુ'બંધ છે, તે બતાવવામાં આવેલુ" છે, અને દાન, શીલ, ક્ષમા, વૈરાગ્ય, વીર્ય, ધ્યાન અને જ્ઞાન; એ સાત સંગાપર દૃષ્ટાન્ડ સાથે આર્ય પ્રજાને માન્ય સિદ્ધાંત પ્રમાણે વિવેચન કરવામાં આવેલું છે, તે ઉપર વિદ્વાનો તરફથી સારા અભિપ્રાય મવાલા છે. ટૂંક મુદતમાં બે હજાર નકલો ખપી ગયેલી છે. હાલમાં તેનું હિંદી ભાષામાં ભાષાંતર છપાય છે, કીમત 0-6-6 ( પોસ્ટેજ સાથે ). તા. કે, આ માસિકના ગ્રાહકોને પાસ્ટેજ સાથે 0-4-6 એ મળી શકશે.. મળવાનું ઠેકાણ", બુદ્ધિપ્રભા?” એફીસ, અમદાવાદ. ઝવેરી લલુભાઈ રાયચંદ હામફાર ઇન્કયુરેબલપાપર્સ, અમદાવાદ - જે લાકડાના રાણ કાઈપણ રીતે મટી શકે તેમ ન હોય, તેવા અસાધ્ય રાગવાળા ગરીગાને મદદ કરવાને ઉપર જણાવેલી ઈમ્પીટાલ તા. 13 જાનેવારી સને 180 8 ના રાજ અંમદાવાદના મહેરઆને કલેકટર સાહેબુને હાથે ખેલવામાં આવી છે. તેને જે કંઈ મદ આપવામાં આવશે તે આભીર સાથે સ્વીકારવામાં આવશે. મદદની રકમ નીચેને શારનામે મોકલી આપવી. દ૬ બુદ્ધિપ્રભા " એફીસ, નાગારીશાહ, અમદાવાઉં