________________
કોઈ કરી શકે નહિ. પુસ્તક વાંચવાથી જે ઉપકાર થાય તો પુરત કતાં ઉપકારી ગણાય, પણ કંઈ ધર્માચાર્ય (ધર્મગુરૂ) ગણાય નહિ, પુસ્તકના રચનાર ધ મંગુરૂ કહેવાય એ લેખ નથી. સાક્ષાત વિઘામાન હેઇ સમકિત દેનાર હોય તેજ ધમાચાર્ય વા ધર્મગુરૂ ગણાય છે. માતપિતાના ઉપકાર કરતાં ધર્મ
ગુરૂનો ઉપકાર અનંતગણ વિશેષ હોય છે, માતપિતા માતપિતાદિના એક ભવમાં ઉપકારી થાય છે પણ ધમગુરૂ તે આત્માઉપકાર કરતાં નના દાતા હોય છે. મિયા બુદ્ધિના નાશ કરનારા હોય છે ધર્મગુરૂને ઉ. આ માનું પમામ સ્વરૂપ દર્શાવનારા હોય છે. જડ અને પકાર માટે છે. ચેતન વરતુનો ભેદ કરી આત્મવર્મની શુદ્ધ શ્રદ્ધા કરાવ
ના હોય છે. અનંત જન્મ જરા મૃત્યુના દુખથી મુકાવભાર હોય છે.
વિદ્યાગુરૂ કરતાં ધર્મગુરૂ અનંતગણુ ઉપકારી કહેવાય છે. વિદ્યાગુરૂ એક ભવના ઉપકારી હોય છે પણ ધર્મગુરૂ તો સદાના ઉપકારી બને છે. ધર્મગુર્ત ઉપકાથી આમાં સદાકાળની શાંતિ મેળવે છે. ધર્મગુરૂના ઉપકાર સમાન કોઇનો ઉપકાર નથી. સમ્યક વરૂપ ના દેનાર ધર્મગુરૂનો મહિમા વર્ણન કરી શકાય તેમ નથી, કોઈ કાળે પણ ધર્મગુરૂનો પ્રત્યુપકાર થઈ શકતો નથી. જનની જનકનો તે ઉપકાર ધર્મ દાનથી થઈ શકે છે. શ્રીધર્મગુરૂ તે ધર્મ પામેલા છે તેથી ઉપકાર તેમના પ્રત્યે કરી શકતો નથી. ઘર્મગુરૂની આવશ્યકતા
છે. ધર્મની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઇએ. ધમની ધર્મગુરૂની આ શ્રદ્ધા કરાવનાર ધર્મગુરૂની જરૂર પડે છે. દરેક મનુષ્યના વયતા, ધર્મગુરુ એક નથી હોતા, જગતમાં ધર્મગુરૂ કોણ છે, મને
કાનાથી મતની સંખ્યા શ્રદ્ધા થઈ, તે વિચારવાની જરૂર છે. ધર્માચાર્યના પૂર્વ અધથી આ ભવનમાં અપૂર્વ તેજ પ્રગટે છે. અત્તરની ચા ઉધડ છે, વન શિવ બનાવનાર ધર્મગુર છે. અનાદિકાળની
અશુદ્ધ પરિણતિથી આત્માને દૂર કરાવનાર શ્રીસદગુરૂ છે. ધર્મગુરૂના ઉપ- શ્રીધર્મગુરૂને ઉપદેશથી બાહ્ય જગતમાં ચેન પડતું નથી. દેશની અસર. બહિરામભાવ અને અન્તરામભાવ ભિન્ન ભિન્ન પરખાય
- છે. સપને સત્ય સમજે છે. હું અપૂવતાવ પાપે એવું ભાન થાય છે. આત્મામાં અપૂર્વ આનંદની ખુમારી પ્રગટે છે. અનાથપણું ટળે છે અને સનાથપણું પ્રગટે છે. અશુદ્ધતા ટાળવાને પ્રયત્ન કરે છે. રાષ્ટ્ર છિ ખીલે છે, દેવ છેબી દફને નાશ થાય છે. આમાં છે અમામા થઈ