________________
ܐܪܐ
શકે એમ દનિય થાય છે. ઉચ્ચભાવ ઉપર અપૂર્વપ્રેમ પ્રગટે છે. ચારિત્ર મા હતીયનાં અસદાચરણોમાં ધર્મની બુદ્ધિ રહેતી નથી. અન્તરમાં ખરેખરી સ.નાદિહિં છે, એવી શ્રદ્દા થાય છે. આયિકભાવના યેાગે જગતનાં કાર્ય કરે છે, પણ તેમાં આમવદ્ધ ધારણુ કરતા નથી. સયંમ્બુદ્ધિ પ્રતિદિન ખીલે છે.
સમ્યક દાતા શ્રી મુનિવર્ગ વિશેષત: હાય છે, સાધ્વી પશુ ડાઇ શકે છે. શ્રેણિક રાજાને અનાથી મુનિએ ોધ કર્યાં હતા. મુનિવર્ગ ઉપદેશક હાય છે. ગામાગામ વિહાર કરીને તેઓ ધર્માવા
સાધુ તરીકે ધર્મગુરૂ હાય તેને વિનય.
કરે છે. અનેક વાને ધર્મની શ્રદ્ધા કરાવે છે, માટે મુખ્યરીત્યા સાધુ વિશેષત: ધર્મગુરૂએ ટાય છે તેમ જ ધર્માચાર્ય તરીકે સાધ્વીએ પણ હાય છે. તેથી જગતના વાની તેમના પ્રતિ અપૂર્વ પ્રીતિ ભક્તિ રહે છે. તે ખરેખર યોગ્ય છે. કેઇના ધર્મગુરૂ ( ધર્માચાર્ય) કાઇ હોય છેઅને કાઇના ઇ હાય છે, માયા, કોણે ભ્રાંતમાં આવી પડે, તાપણું તે બદલાતા નથી, વા તેમને ઉપકાર જતા રહેતા નથી. સમ્યક્ત્ત્વ દાનના દાવા ધર્મગુરૂ બદલાતા નથી. સ્ોંચાય ઉપર દેવસમાન ભાવના રાખવી જોઇએ. દેત કરતાં ધર્માંચા ઉતરતા છે, એવી ભાવના રાખવાથી ભક્તિ આદિ સદ્ગુ વિશેષતઃ ખાલી શકતા નથી. ચાય ઉપકારની અપેક્ષાએ દેવ સમાન છે. ધર્માંચા ન હૈાત તો દેવને કાણુ ઓળખી શકત. ઉપકારી વિશેષતઃ પૂજય છે, અેમ જાવવા માટે નમકાર મંત્રમાં સિ ્પદ પ્રથમ નહિં મુકતાં અરિહંતપદ પ્રથમ કર્યું છે. અરિહંત ભગવાને સિદ્ધને જણાવ્યા, માટે અપેક્ષાએ ઉપકારની વાત સમજવી એઇએ, મુનિરૂપ ધર્મગુરૂના ખરા અંત:કરજીયા વિનય કરવા અંગે. તેમને વંદન કરવું, તેમની આજ્ઞા માનવી, ચાર પ્રકારના આહાર માટે નિમ ંત્રણા કરવી. સંયમરૂપ યાત્રા પાળતાં તેમને જે જે મુશ્કેલીઓ પડે તે યથાયેગ્ય વિધિથી દૂર કરવી. ધ ગુરૂપ મુનિવરના ગુણાનું જ્યાં ત્યાં કીર્તન કરવું. તન મન વાણીથી વિશેષત: ભક્તિ કરવી. તેમની નિંદા કાઇ કરે તે સાંભળવી નહીં, ધર્મોચાના ઉપ કારને ત્રણ કાત્રમાં ભુલી શકાય તેમ નથી. ધર્માચાર્ય ( શ્રીધર્મગુરૂ ) આવતાં ઉભા થઇ સામા જવુ, નય ત્યારે કેટલાંક ડગલાં પાછળ જવુ, તેમની આગળ ડાપણું બતાવવું નહિં. અન્યસાધુએ કરતાં ધર્માચાર્ય (ધર્મગુરૂ ) મુનીશ્વર વિશેષત: શ્રદ્ધા ભક્તિથી આરાધન કરવા લાયક છે. કારણ કે અન્ય સાધુ ને કે ચારિત્ર પાળે છે, વાળ છે, સુ ધર્મગુરૂ કે જે ધર્માચાર્ય