________________
મુનિવર છે તેમને સરખા ઉપકારી નથી. ધમાચાવનાં ઉપદેશેલા પુન પુનઃ સ્મરણ કરવાં, અને તે પ્રમાણે વર્તવા યથાશક્તિ પ્રાન કરે. ધમાં ચાર્યના ઉપકાર આગળ પ્રાણ પણ હિસાબમાં ન ગણવા. ધર્માચાર્યની આજ્ઞાનો કદી લેપ કરવો નહીં. અનંતકાલ પરિભ્રમણ કરતાં ધમના દર્શાવનાર ધર્મગુરૂ મળ્યા પછી અપ કાળમાં જીવ મુક્ત બને છે. ધર્માચાર્ય મુનિરાજનો જેટ વિનય કરવામાં આવે તેટલે ઓછા છે. દીક્ષા સુર મુનિરાજ કરતાં પણ ધર્મપ્રદ ધબયાય મુનીશ્વર ઉપકારની અપેક્ષાએ મોટામાં મોટા છે. ધર્માચાર્યના ઉપકારને અપલાપ પ્રાણ પડતાં પણ કરે નહી. ધમાચાર્ય કઈ બાબતની શિક્ષા આપે તે ગુસ્સે થવું નહિ. શ્રીધમાચાર્ય મુનિવર પ્રતિ દેવદષ્ટ કરવી નહીં. તેમનું અપમાન થાય તેવું વચન બોલવું નહિં. ધ. મગુરૂનું દશન કરવું. જેટલો ધમાંચા મુનિરાજ ઉપર અંતરથી વિનય રહે છે તે પ્રમાણે આમ ઉચ્ચ દશા પામતો જાય છે. આત્માની ઉચ્ચ દશાનો આધાર ધર્મગુરૂના વચનની શ્રદ્ધાપર રહેલો છે. જે ભવ્ય પુરૂ ધર્માચાર્યનો ચઢને ભાવે વિનય કરે છે અને આ ભવરૂ૫ રમતાની ખુમારીમાં મગ્ન રહે છે, તેમને નમસ્કાર થાઓ. અભાન થયા બાદ પરમાત્મવરૂપ આમામાં રહ્યું છે, જ્ઞાનદશન ચારિત્રથી પરમામસ્વરૂપે પ્રગટ થાય છે, એમ અનુભવમાં આવે છે.
કોઈ ભવ્ય જીવને સમ્યકત્વપ્રદ હસ્થ હોય તે શ્રી ધર્માચાર્ય ગણાય છે. તેથી પુરૂષ અગર મદન ખાની પ મી પણ કાઈ વના ધર્મ
ચાર્ય તરીકે પ્રસ્થા બોધ દેવામાં હોય છે. સવદાતા હસ્થ તરીકે ધર્મગુરુ ગૃહરથ કાઈના હોય છે અને તેવા દાંત કવચિ. ધર્મગુરૂ હોય ( જોવામાં આવે છે. ધર્મગુરુ ગ્રહ શાલ આધારે તેને વિનય. સમક્તિ પમાડવું હોય તો તે ધર્માચાર્ય ગણાય, અને તે પણ સાક્ષાત્ મળેલા હોય તો જ ગણાય, પણ સામાન્ય શ્રદ્ધા કરાવવામાં ધર્માચાર્ય ગ્રહસ્થ હોય નહિ. સામાન્ય બાધથતિ ઉપકારી સામાન્યત: ગણાય છે. આ ઉચ્ચ અધિકાર કોઈ વિરલા ગૃહર કોઈના પ્રતિ મેળવી શકે છે. કેટલાક ગૃહસ્થને ધર્મગુરુ માની સાધુ વર્ગને મળમાંથી નાશ કરવા કળાએ કરે છે, નિંદા કરે છે, તે હજી થ અધિકારી થયા નથી. ગૃહસ્થ સમક્તિની અપેક્ષા હોય છે પણ ચારિત્રની અપેક્ષાએ હોતા નથી, તેથી ચારિત્રની ઉચ્ચ કોટી ધારણ કરનાર મુનિવર્ગની દશાને ગૃહસ્થ પામેલા નથી, તેથી તે વિરતિની અપેક્ષાએ ગડસ્થ: ઉતર છે, ઉપકારની અપેક્ષાએ ચડના છે. એમ યથાર સમઝ ગ્રહ | | ધરખ્ય સમાન કરવું,