SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ધૃસ્થયુક ચોથા અગર પાંચમા મુનવર્ગ તે ચાર્જરત્ર તેમને ઉષકાર વારંવાર સ્મરણુ કહે. ગુરુસ્થાનકમાં વર્તનાર હોય છે. પણ ચાત્ર ધારક તરીકે પણ વિખ્યાત ગુરુ છે અને અનેક વેટના ધર્મગુપણું હોય છે. માટે તેમની આશાતના તથા અવિનય થાય નહિ તેમ લક્ષ રાખવુ. સમક્તિ દાતા કદાપિ કાજીના હાય તે! તેણે ગ્રન્થ ધર્મોર્યના યોગ્ય વિનય કરવે, પ્રણામ કરવા પણ સાધુના પાનાં ખમાસમાં દેવાં નહિ, સૌંકટમાં રહૃાય કરવી, તેમની નિંદા કરવી નહિ, તેમ કોઇ નિંદા કરે તે સાંભળવી નહિ. નિ દાકનારને સમળવી વાળ સમુક્તિપ્રદ ગૃહસ્થમાં જેજે ગુજ઼ા હાય તેની અનુમોદના કરવી. તેમના મન વચત કાયાથી વિનય સાચવવા. કોઇ ગૃહસ્થે કાઇ જવને કિંત પમાડવું પશ્ચાત્ સમકિત પામનાર સાધુ થાય તે ગૃહસ્થ સમકિતદાયકને વ્યવહારથી વદત કરે નહિં, પણ હૃદયના ભાગથી વંદન કરે. થ શરીરાદિકથી કરે નહિં, કારણુ કે તે કટ્ટા ગુસ્થાનકે ચઢયો. સાધુ માર્ગ ધર્મના રાજમાર્ગ છે, માટે તેને લાપ થાય ન. શાસ્ત્રથી દેખ આવે નહિ તે પ્રમાણે વર્તે. શ્રી મહાવીર સ્વામીએ વિધ સંઘમાં સાધુના વર્ષ પ્રથમ સુધ તતરીકે સ્થાપન કર્યો છે. સાધુવર્ગ રાન્તના પણ રાખ સાધુને વિનય. છે. શ્રી મહાવીર સ્વામી તાયકરને થયાં હાલ એ પુજાર ચારસને પાંત્રીસ વર્ષ થયાં, ત્યારથી સાધુ સાધ્વીને પ્રવાહ મખ'ડરીયા ચાલ્યે.. આવે છે. ગાતમસ્વામી, ભદ્રભાહુ, ઉમાસ્વાતિ, સિદ્ધસેન, રિભદ્ર, મલ્લવાદી, કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્ર, વિજય ઉપાધ્યાય વગેરે આચાયા, ઉપાધ્યાયે સર્વ સાધુએજ થયા છે. ધર્મના પ્રવર્તક સાધુ. આજ છે. યતિ, ભિક, શ્રમણ, માદજી વગેરે સાધુઓનાં અન્ય નામ છે. સાધુ વર્ગના સ્થાપનાર શ્રી કેવલી ભગવાન છે માટે તે વગ સદાકાળ વિજય કરો, શ્રી મહાવીર સ્વામીનું શાસન એકવીસ હજાર વર્ષ પર્યંત ચાલશે, તે પશુ સાધુઓના ઉપદેશથીજ ચાલશે. એ સુન્દર અને ચાર યુગ પ્રધાન થવાના છે, તે પશુ સાધુએજ શે. દુનિયાની સલ:હ શાંતિનું રક્ષણ પશુ સા ધુમ કરતા આવ્યા છે અને કરશે, લાખા વાને અન્યાયરૂપ ચેરી, અસત્ય, વ્યભિચાર રૂપ દેધમાંથી મુક્ત કરી રાજાના કરતાં પણ મોટી કરજ સાધુએ અાવે છે. અહિંસાદિ પંચમહાત્રત ધારણ કરે છે, ગામેગામ કરે છે, પૈસા પાસે રાખતા નથી, લેતા પણ નથી, દેખરહિત આહાર શ્રદ્ગુણુ કરે છે, ખરેખઃ પરમાર્થ—આ માત્ર આપનાર સાવર્ગ છે, ધર્મગુરુએ જે સાધુએ કહ્યુંવાય છે. તેમનાથીજ ખરી ઉન્નતિ થાય છે, અને તેજ સય સુધારા કરી શકે છે. નિસ્કર ફરવાથી સત્ય ઉપદેશ પણ તે આવે છે, તેમને વિનય કર
SR No.522004
Book TitleBuddhiprabha 1909 07 SrNo 04
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size950 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy