SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ toy વાથી આત્માતિ રિત થાય છે, આવા સાધુએની દીક્ષા અંગીકાર પાસે જે દીક્ષા અંગીકાર કરે છે તેમણે મન વચન કરનારા શિખ્યાએ અને કાયાથી સદ્ગુરૂ વિનય કરવા. દીક્ષા લીધી એ સાધુરૂપ ધર્મગુરૂ ટલાથી કઇ આત્માત થઇ શકતી નથી. ગુરૂના ના કરવા જોઇતા શિષ્ય થયા બાદ આત્મતિના હેતુ અવલખવા વિનય. જોઇએ, ગુરૂને વિનય કરવામાં ખામી ન રાખવી તે ાંએ. સુરૂ ઉં કે ઉભા થવુ, ગુરૂની વણી પ્રેમપૂર્વક સાંભળતી, ગુમડુારાજ દેધ કરે તો સમતા ધારણું કરવી, ગુરૂમહારાજના સામુ ન એલવુ, શ્રીસદ્ગુરૂની આજ્ઞાનુસાર સર્તન રાખવુ, ગુરુના સામું અપમાન થાય તેમ ખેલવું નહિ, ગુરૂની આજ્ઞા માન ભક્તિપૂર્વક વધાવી લેવી. ગુમડારાજની સારી રીતે ભક્તિ કરવી જોઇએ, ગુરૂભારાજના વિચારતી સાથે પેાતાના વિચાર મળતા ન આવે તે માધ્યસ્થતા ધારણ કરવી. અને જેમ સ્વપરનું હિત થાય તેમ પ્રવર્તવુ. દીક્ષા આપનાર મુનિશુની આદાર પા ીધી ભક્તિ કરવી, ગુરૂની સલાહ પ્રમાણે દરેક કાર્ય કરવાં. ત્રણ કરેલાં ત્રામાં દેખ ન લાગે તેમ પ્રત્ત કી તએ, શિષ્ય થયા બાદ લે તરફી માન મળે કે લાઇ જવુ ાઈએ નર્ક, કેટલાક શિષ્યેતે પાતાના ગુરૂને હિસાબમાં ગણુતા નથી. મનમાં એમ સમજે છે કે ગુરૂમાં અમાર જેટલુ જ્ઞાન ન, આવી તેમતી કુમુદિથી વિનય સેવી શકતા નથી. કેટલાક અવિનય શિષ્યે ગરજ ટ્રાય ત્યાં સુધી ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તે છે. પત્ ગુરૂને હિસાબમાં ગણતા નથી, પણ સમજવું જોઈએ કે ગમે તેવી સ્થિતિમાં દીક્ષગુરૂ સદાકાળ મેટ હોય છે માટે ધર્મનુ મૂળ વિનય શ્રમજી તેનુ સે વન કરવુ. કેટલાકતે પ્રકૃતિ મળતી આવે ત્યાં સુધી મુતિગુરૂને માને છે પ ધત્ વળી ખીજા ગુરૂ પાસે માથું મુડાવે છે, આવી ચંચળ પ્રકૃતિથી દર સંકલ્પની સિદ્ધિ થતી નથી, અને વિનય પશુ હેત નથી, શ્રીસદ્ગુરૂની કૃપા પશુ મેળવી રકાતી નથી, પૂર્ણ વિનય વિના શ્રીસદ્ગુરૂજી અમરિક વિદ્યા એનુ દાન કરી રશકતા નથી, અવિનયથી સદ્દગુરૂના આશોક મેળવી શકા તે નથી- પૂર્વ સમયમાં શિખ્યા સદ્ગુરૃને દૃ સકલ્પપૂર્વક વિનય કરતા તા, તેથી તેએ અદ્ભૂત શક્તિએ મેળવી શકતા હતા, કેટલાક શિષ્યો ગુરૂ શિક્ષા આપે છે ત્યારે સામુ એટલે છે અને ત્યાંથી દૂર થઇ ગામાગામ ળી નિંદા કરી ગુરૂતી ફજેતી કરે છે તેમાં અંતે કેવા કાનની કૂતરીની પ માન પામી શકતા નથી, કેટલાક તેા ગુરૂને પણ્ તાથે રાખવા જેવી પ્રવૃતિ કરે છે, એમ કરવાથી આમ્મુન્નત થઈ શકતી નથી. ( ચાલુ )
SR No.522004
Book TitleBuddhiprabha 1909 07 SrNo 04
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size950 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy