SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨) “જિંગ નગરના બુટ નામના શેઠે અસંખ્ય પીતળની વાવટાની પ્રતિમાઓ ભરાવી, તેમની પ્રતિષ્ટા સમ ગુરૂએ કરી. પત્તન નગરના શ્રીનાથ શેઠે પાલીતાણું અને જુનાગઢનો સંઘ કાદાડે ત્યારે એમસુંદર સુરિ તેમની જોડે જાત્રા કરવા ગયા. સંઘપતિ શ્રી વછ વિગેરે પાંચ ભાઈઓ અણહિલપુર પાટણના રહેવાશીઓ હતા. તેઓ સામ ગુરૂના રાગી હતા. તેમણે જૈન ધર્મની ઉમતી કરી હળી. પાદશાહનો માનકરી કાલાક નામે સોનાના વેપારી હતા. તેને શ્રી ગુરૂએ બુઝ હતોતેણે જાત્રા, આચાર્ય પદ, અને પ્રતિષ્ઠાના મેટા ઓછો કર્યા હતા. ખંભાતના લખમસિંહ નીવાણુઓને પણ સેમસુંદર કરિને પ્રતાપ હતો. તેણે પણ કલાક જેવા એ કર્યા હતા. ઘોઘાના વતૃપતિ ને પણ સમ સુંદર સૂરિને પ્રતાપ હતો તેણે ઘણું છો અને જાત્રાઓમાં ધન વાવેલું હતું પચ વારક નામે દેશનો મહુણસિંહ શેઠ અન્ય ધમાં હતો. તેને પ્રતિબંધ કરીને એક સુંદર સૂરિએ જૈન ધર્મ કે હતો. તેણે મેટું જિનાલય કરાવ્યું, તેમાં સેમસુંદર અરિના આદેશથી શીલભદ્ર એ મોટા એછવ સાથે પ્રતિષ્ઠા કરી હતી. ગેમર દરરિ સંવત ૧૪૦૯ માં સ્વર્ગ ગયા. સી દશમાં -(પાને ૧૬ થી ૧૮ સુધી કાવ્ય છે ). સોમ બંદર સૂરિના પાટે મુનિ સુંદર અરિ થયા. હીણી નામના નગર માં કોઈ જાતનો ઉપદ્રવ હતો તે તેમણે મટાડવાથી તે નગરના રાજાએ શકાર કરવો બંધ કર્યો. અને બધા દેશમાં અમારી પ્રવર્તાવી વળી દેવફળ પાટક નગરમાં મારામારીનો ઉપદ્રવ તેમના રચેલા સંતિકર સ્તોત્રથી નાશ થયો. એમના પછી જયચંદ્ર અરિ થયા તે મેટા વિદ્વાન હતા તેથી તેમને “ કૃhવાગ દેવતા ” કહેતા. વળી સામસુંદર સૂરિના ગચ્છમાં બાળ જાણવા જોગ થએલ તે ની ચે પ્રમાણે છે:--- ૧ “સોમ ગુરૂ” ભાષાંતરમાં છે તે ઉપરથી સોમસુંદર કે સોમદેવ રર ચમજવા તે નકી થઈ શકતું નથી. ૨ બામસુંદર અ કિ બામદેવ અરિ સમજવા તે નથી થઈ શકતું નથી.
SR No.522004
Book TitleBuddhiprabha 1909 07 SrNo 04
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size950 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy