Book Title: Buddhiprabha 1909 07 SrNo 04
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 11
________________ ', ' જ્ઞાન, શ્રદ્ધા અને વર્તન (ચારિત્ર.) (લેખક, સત્સ`ગી. બી. એ.) Right knowledge leads to right belief, and right belief is the canse of right conduct. .Anonymous, બારાચારિત્રનું કાગ ઇં જ્ઞાન સનાને ટબ આપે છે, અને નિકટ સબંધ છે; પ્રમ જ્ઞાન થાય થાય છે, જ્યારે આજના મથાળે લખેલા દ્રષ્ણુ શબ્દોને વા મનુષ્યને કાઇ પણુ આગતનું જ્ઞાન થાય અે; ત્યારે તે પર શ્રદ્ધા ગાર્ટ છે, અને જયારે પરિપૂર્ણ શ્રદ્ધા નમે છે, ત્યારે ત દનુષાર વન સભવે છે. આ રીતે વિચારતાં આપણે સમજી શકીએ છીએ. કે યાગ્ય ચારિત્રર્તનને પાયા સદૃદ્ધા છે, અને સહ્રદ્ધાને મળે ખાવાર સદ્દતાનપર રહેલા છે. આપણે ચારે અર્બુએ ત્યારે દૃષ્ટિ વીએ છીએ, ત્યારે આપણે સ એદ નિકાળીએ છીએ કે લંકાનાં કાન એ તેવા પ્રકારનાં નથી; તે જાણી એને માટે માર્ગે દોરાતા તૈય એમ લાગે છે. આનું કારણ શું શું તેમને ધર્મના સિદ્ધાંતમાં શ્રદ્ધા નથી ? ગુ તેને શાસ્ત્રવચને ભાણુભૃત લાગે છે? ના, ના, તેમા નથી. તેમને શ્રદ્ધા ના ાય છે, પશુ શ્રદ્ધાના પમ કારણભુત સદ્દજ્ઞાન તેમનામાં જણાતું નથી. અમુક કુળ અથવા નાતિમાં આપણે જન્મ્યા છીએ, માટે અમુક ધર્મ આપણે માનવે નેઇએ, એમ હું ભાગે તેવામાં આવે છે, અને તેનુ પરિણામ એ આ વે છે કે કસોટીના પ્રસ ંગે, અણીના વખતે આ શ્રદ્દા ડગી જાય છે, અને ધર્મના સિદ્ધાંતમાં બિલકુલ શ્રદ્દા ન દુય તેવા પ્રકારનું વર્તન મનુષ્ય ચવે છે, પણ જો શ્રદ્ધાનુ કારણ સદ્દ્નાન હેાય તે તે શ્રદ્ધા જન્મ પણ તી નથી, અને તે જ્ઞાન પ્રમાણે તે વર્તી શકે છે. માટે આપણે જે જે માનીએ જે જે સ્વીકારીએ, તે સર્વનું પ્રથમ જ્ઞાન મેળવવા આપણે પ્રયત્ન કરવા જોઇએ, સ્માટલું ઉદ્દધાતરૂપે જાવી હવે કર્મ અને પુનર્જન્મના ટિયમાં જેને અચળ શ્રદ્ધા હાય તેનુ કેવા પ્રકારનુ ચારિત્ર-વર્તન ડાવુ જોઇએ, તે આપણે વિચારીશું. કર્મ અને પુર્જન્મના નિયમ ધર્મના નળ સિદ્ધાંત છે. સકળ તત્ત્વજ્ઞાનને પામ્યા આ ત્ર સિદ્ધનાપર ગાયલા છે.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36