Book Title: Buddha ane Mahavira
Author(s): Kishorlal Mashruvala
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 54
________________ ઉપદેશ ૩૭ પૂર્ણ: તે વખતે, હે ભગવન, હું માનીશ કે આ લેકે બહુ સારા છે, કારણુ કે તેએએ મારા ઉપર હાથથી પ્રહાર કર્યાં નથી. બુદ્ધ : અને જો તેઓએ તારા ઉપર હાથથી પ્રહાર કર્યાં તે ? પૂર્ણ : મને તેઓએ પથ્થરથી માર્યાં નહીં, તેથી તે લેાકેા સારા જ છે એમ હું સમજીશ. યુદ્ધ : અને પથરાએથી મા તે? : પૂર્ણ મારી ઉપર તેઓએ દંડપ્રહાર કર્યાં નહીં, તેથી તે બહુ સારા લેાક છે એમ હું સમજીશ. બુદ્ધ અને દંડપ્રહાર કર્યાં તે? પૂર્ણ: શસ્ત્રપ્રહાર કર્યાં નહીં એ તેમનું ભલપણુ છે એમ સમજીશ. બુદ્ધ : અને શસ્ત્રપ્રહાર કર્યાં તે પૂર્ણ : મને ઠાર માર્યાં નહીં એ તેમની ભલાઈ છે એમ સમજીશ. બુદ્ધ અને ઠાર માર્યો તે : પૂણૅ : ભગવદ્, કેટલાએક ભિક્ષુ આ શરીરથી કંટાળીને આત્મઘાત કરે છે. એવા શરીરના જો આ સુનાપરન્તના રહેવાસીઓએ નાશ કર્યાં, તે તેમણે મારા ઉપર ઉપકાર કર્યાં એમ હું માનીશ. અને તેથી તે લેાકે બહુ જ સારા છે એમ સમજીશ.

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122