Book Title: Atmanand Prakash Pustak 039 Ank 03
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “જીવનમીમાંસા (લે. આચાર્ય શ્રી વિજયકસૂરસૂરિજી મહારાજ) માનવજાતિને પરિમિત જીવનની જેટલી કિં. ભાંગી તૂટી જઈને સ્કંધ વિખરાઈ જવારૂપ પરમત છે તેટલી અપરિમિત જીવનની નથી. પચીસ, સ્પરને વિયોગ પણ પસંદ ન હોવાથી ઉગ કરતા પચાસ કે સે વર્ષનું જીવન જાળવવાને માટે પોતાને થઈ પડે છે. મળેલી સઘળી એ બાહ્ય સંપત્તિએ બીજાને સમ- અપરિમિત જીવન એટલે જડ વસ્તુઓનાં સંપણ કરી દે છે. માનવી જે જીવનમાં પોતે જીવે છે યોગવિગના સર્વથા અભાવ સ્વરૂપ શુદ્ધ આત્માનું તે તેને એટલું તો પ્રિય હોય છે કે દુનિયામાં જી- ત્રણે કાળમાં વિદ્યમાનપણું. તે સાચું જીવન કહેવાય વતા જીવ માત્રને પિતાના જીવનમાં જીવવું છે. આ જીવનમાં જીવવાની ઇચ્છાવાળાઓને જીવન ગમે છે.’ આ નિયમને વિસરી જઇને આનંદમય સ્વરૂપને યથાર્થ બંધ હોવાથી પૌલિક જીવનની તેમજ સુખમય જીવન બનાવવાની ભ્રમણાથી અથવા પરવા રાખતા નથી. આત્મિક જીવનની પ્રાપ્તિ માટે તે પોતાના જીવનના વિનાશની શંકાથી બીજા આવા પૌદ્ગલિક જીવનને પરિત્યાગ કરવા હંમેશાં જીવોના જીવનને વિનાશ કરતાં અચકાતો નથી. ઉત્સાહવાળા હોય છે અને જડ વસ્તુઓના સંગ પરિમિત જીવન ઉભય દ્રવ્ય સંગ સ્વરૂપ હેય વિયોગની એમને અસર થતી નથી, કારણ કે એ છે, અર્થાત દેહ તથા આત્માના સંગને જીવન જડથી સર્વથા મુક્તિ મેળવવાના કામી હોય છે. ઈતર કહેવામાં આવે છે. આ જીવન પરિમિત એટલા માટે જીવના જીવનના ભેગે પિતે પિતાના પલિક જીવકહેવાય છે કે દેહ તથા આત્માને સંગ નિત્ય નમાં જીવવા ઇચ્છતા નથી. અપરિમિત જીવનમાં નથી. અમુક વર્ષો, પોપમો કે સાગરેપ પછી જીવવાની ઇચ્છા તે જીવ માત્રને હોય છે પણ તેમને અવશ્ય બનેને વિયોગ થાય છે, કે જેને મરણ આ જીવનનું જ્ઞાન ન હોવાથી પરિમિત જીવનને કહેવામાં આવે છે. દેહ તથા આત્માના સંયોગની અપરિમિત બનાવવા પ્રયત્ન કરે છે કે જે સર્વથા આદિ તે જન્મ, બનેનો વિયોગ તે મરણ અને અસંભવિત છે. જે જડ, ચેતન્યસ્વરૂપ બની શકે સંગની શરૂઆતથી લઈને વિયાગ સુધી વચલો તે જ પરિમિત જીવન અપરિમિત બની શકે; કારણ કે કાળ તે જીવન. સાચા જીવનથી અણજાણ અત- પરિમિત જીવન પુગલના સંચોગસ્વરૂપ પૌગલિક દશે અને આવા જીવનમાં જીવવું બહુ જ ગમે છે, ત્યારે અપરિમિત જીવન પુદગલના વિયોગસ્વરૂપ છે; કારણ કે અનાદિ કાળથી જડામક્તિપણાને લઈને આત્મિક છે. પરિમિત જીવન પુલોને વેદવાસ્વરૂપ જડમય બનેલા પુદ્ગલાનંદી જેને એક ક્ષણ પણ છે અને અપરિમિત જીવન આમવિકાશ રવરૂપ છે, જડથી છૂટવું ગમતું નથી. પિતાની સાથે ઓત- માટે પરિમિત અપરિમિત થઈ શકતું નથી. પ્રોત થયેલા જડથી જુદું પડવું ગમતું નથી; સંસારમાં પૌગલિક સંયોગ માત્ર પરિમિત એટલું જ નહિ પણ સજાતિય દ્રવ્યોના સંગસ્વરૂપ છે કે જે નિયત કાળની સમાપ્તિ પછી અવશ્ય જીવનને ધારણ કરવાવાળા ક્ષવિનશ્વર વસ્ત્ર, વિયોગની સ્થિતિમાં મુકાઈ જ જાય છે. કેવળ અરૂપી આભૂષણ, મકાન આદિ જડ પદાર્થોને બાહ્ય સં- અજીવ પદાર્થોને જ સંયોગ એવો છે કે જે વિયેગેથી પણ મુકાવું ગમતું નથી. તે જડ પદાર્થોને ગાન્તવાળો તે નથી તે પછી વિયોગાન્તવાળા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28