Book Title: Atmanand Prakash Pustak 039 Ank 03
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લેખક : મોહનલાલ દીપચંદ ચેસી. પ્રેમથી મુક્તિ. કરવા . પ . ===ા મન માં એક નાના નાના : (ગતાંક પૃષ્ઠ ૧૬ થી શર) લગ્ન કરવા ગયેલા બાવીશમાં જિનેશ્વર તેના કાર્યમાં રહેલી વિચિવતાનો ખ્યાલ શ્રી અરિષ્ટનેમી પશુઓને આર્તનાદ સાંભળી આપતી અને પ્રાંતે એક કુલીન કાન્તાને અનુરથને પાછો વાળે છે. એ પ્રસંગ આલેખતાં રૂપ વર્તન દાખવતી ચિતરે છે. એમાં રસની શ્રી કલ્પસૂત્ર પરની સુખબાધિકા ટીકા રચનાર જમાવટ સાથે તત્ત્વના રહસ્યની ગુંથણી સારા ઉપાધ્યાય મહારાજ શ્રી વિનયવિજયજી જે જે પ્રમાણમાં કરાયેલી છે. એને પ્રારંભ પ્રેમાળ વાત–સખીઓના સંવાદરૂપે- હરણ-હરણીના પત્ની કરુણ સ્વરમાં, છતાં મિષ્ટ ઠપકાયુક્ત સંવાદરૂપે અને તીર્થપતિ સહ માતાપિતાના નિમ્ન રીતે આરંભે છે. જાણે તીર્થપતિ નેમીસંવાદરૂપે–રજૂ કરે છે એ સવને ભાવ ચોવીશી- ધર પાછા વળવાને દઢ નિશ્ચય કરી સામે કાર મહાત્મા આનંદઘનજી, શ્રી દેવચંદ્રજી ઊભા છે, અને વિનમ્ર ભાવે સતી રાજેમતી અને ઉપાધ્યાય મહારાજ શ્રી યશોવિજયજી દલીલદ્વારા એ સર્વ કહી રહી છે અષ્ટ ભવંતરે વાલહી રે, બાવીશમા પ્રભુના સ્તવમાં આણે છે. તું મૃઝ આતમરામ, મનરા વાલા. નેમિ જિણેસર નિજ કારજ કર્યું? મુગતિ સ્ત્રી શું આપણે રે? એ લીંટીથી આરંભ કરતાં શ્રી દેવચંદ્રજી સગપણ કોઈ ન કામ, મનરા વાલા. આખાયે બનાવને તાત્વિકતાને સ્વાંગ સજાવી ઘર આવે છે વાલમ ઘર આવે પુદ્ગલનું વિજાતિપણું, રાગદશાથી સંસારભ્રમણ મહારી આશાના વિશરામ; અને પ્રશસ્તાથી આશ્રવને નાશ અને કમે એ રસ્થ ફેરો હે સાજન રથ ફેરો, દ્વારા મુક્તદશાનો ચિતાર ખડો કરે છે. સાજન મહા મરથ સાથ. તોરણ આવી રથ ફરી ગયા છે હા. નારી વિના સ્નેહ નથી બાંધી શકાતે પશુઓ દઈ દોષ; મેરે વાલમા. અને તેથી તે જગતમાં જેમની છાપ ઈશ્વરની વાળા સ્તવનમાં “કુરંગ ની રંગભંગતા, છે એવા મહાદેવપાર્વતીને અગમાં ધારણ મુક્તિસુંદરીની ધૂર્તતા અને પ્રીતનિર્વહન કર- ૧ી છેડડ કરે છે? કરે છે ત્યારે તમે શા કારણે હાથ પકડવામાં વામાં કઠીણતા દર્શાવી દીક્ષા અવસર પર શિર પશુ અને પ્રાણીવર્ગની દયા ચિંતવનાર ઉપર હાથ રાખવાની વાતની યાદ આપે છે. આ મહાશય ! મારે સરખી એક અબળાની એ બે કરતાં શ્રીમદ્ આનંદઘનજી આખાયે પ્રાર્થના પ્રત્યે કેમ બહેરા કાન દાખવો છે ? શું પ્રસંગને વધુ લંબાવે છે અને એમાં પત્ની તિર્યંચ કરતાં મનુષ્ય એ છે કરુણાપાત્ર છે? પિતાને કરવામાં આવેલા અન્યાયને આગળ એક તરફ કલ્પવૃક્ષ સદશ ફળને દેવાવાળા ધરી પતિને ઉપાલંભ દેતી, યુક્તિઓ દ્વારા પ્રેમને મૂળમાંથી છેદી નાંખે અર્થાત એ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28