Book Title: Atmanand Prakash Pustak 039 Ank 03
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 28
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઇeg. No. 5, 41, શ્રી તીર્થકર ભગવાનના સુંદર ચરિત્રો, 1. શ્રી ચંદ્રપ્રભુ ચરિત્ર. રૂા. 1-12-0 2. શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર ભાગ 1 . રૂા. 2-e-0 3, સદર ભાગ 2 જે , રૂા. 2 -8-0 4. શ્રી વિમલનાથ ચરિત્ર. રૂા. ૧-૧ર-૦ 5. શ્રી મહાવીર ચરિત્ર, રૂા. 3-0-00 6. શ્રી વાસુપૂજ્ય ચરિત્ર. રૂા. 28-0 રૂ. 13--8-0 ઉપરના વિસ્તારપૂર્વક ચરિત્રો એક સાથે બધાં લેનારને અમારા તરફથી પ્રકટ થયેલ અનેક સુંદર ચિત્ર સહિત સાદા કપડાનાં પાકા બાઈન્ડીંગવાળા શ્રીપાલ રાસ અર્થ સહિત ( રૂ!. 2-00 ની કિંમતનો ) ભેટ આપવામાં આવશે. ગુજરાતી ગ્રંથા, નીચેના ગુજરાતી ભાષાના કથાના સુંદર પુસ્તક પણ સિલિકે ઓછા છે. વાંચવાથી આહ્લાદ ઉત્પન્ન કરે તેવા છે. મનુષ્ય સરકારી, ચારિત્રવાન બનતાં આત્મકલ્યાણ સાધી શકે છે, મગાવી ખાત્રી કરે. બધા પુરતક સુદર અક્ષરોમાં સુશોભિત કપડાંના પાકા બાઇન્ડીગથી અલ'કૃત અને કેટલાક તો સુંદર ચિત્રો સહિત છે. (1) શ્રી ચંપકમાળા ચરિત્ર રૂા. 0-8-0 (9) સુકૃતસાગર (પૃથ્વી કુમાર ચરિત્ર) રૂ|. 1-0-0 ' (2) શ્રી સમ્યક્ત્વ કૌમુદી રૂા. 1-0-0 (10) શ્રી પ્રભાવક ચરિત્ર રૂ. 2-(-0 (3) શ્રી ઉપદેશ સપ્તતિકા રૂા. 1-0 -0 (11) શ્રી પાળરાજાના રાસ સચિત્ર અર્થ સહિત (4) સુમુખનુપાદિ ધર્મા પ્રભાવકની સાદુ' પૂ!' રૂા. 1-4-0 કથા રૂા. 1-0-0 રેશમી પૂરું' રૂા. 2-0-0 (5) આદર્શ જૈન સ્ત્રીરત્નો રૂા. 1-0-0 (2) સતી સુરસુંદરી ચરિત્ર રૂ. 1--1 (6) શ્રી દાનપ્રદી૫ રૂા. 3-0-0 (3) શત્રુ જયના પંદરમો ઉદ્ધાર રૂ. 0- 2-0 (7) કુમારપાળ પ્રતિબદ્ધ રૂા. 3-12-0 (14) , સાળમા ઉદ્ધાર રૂા. 1-4-0 (8) જેન નરરત્ન ભામાશાહ , રૂ, 2-00 (15) શ્રી તીર્થંકર ચરિત્ર રૂા. 9-10 6 કર્મગ્રંથ ભાગ 1-2 સ પૂર્ણ. 1. સટીક ચાર કર્મગ્રંથ શ્રીમદ્દેન્દ્રસૂરિવિરચિત પ્રથમ ભાગ રૂા. 2-0-0 2. શતકનામાં પાંચમા અને સપ્તતિકાભિધાન છઠ્ઠો કર્મચથ, દ્વિતીય ભાગ રૂા. 4-0-0 - ઘણી જ કાળજીપૂર્વક તેનું સંશોધન, અમારી પ્રસ્તુત આવૃત્તિમાં સાવધાનપણે સંપાદક મહાપુરુષોએ આ બંને ગ્રંથમાં કર્યું છે અને રચના, સંકલના વિદત્તાપૂર્ણ કરવામાં આવેલ છે. જે ગ્રંથ જોયા પછી જ જણાય તેવું છે. બાકી તેની સાથે ગુજરાતી ભાષામાં આપેલ પ્રરતાવનામાં વિગતો, 2 કિરિના પરિચય, વિષયસૂચ, કર્ભગ્રંથના વિષય કયો ગ્રંથામાં છે તેની સુચિ, પારિભાષિક શબ્દના સ્થાનદર્શ ક કૈષ, શ્વેતાંબરીય કર્મતત્ત્વ વિષય શાસ્ત્રોની સૂચિ, કર્મવિષયના મળતાં ગ્રંથા, છે ! કર્મગ્રંથાન્તર્ગત વિષય દિગ'ખરી શાસ્ત્રોમાં કયા કયા સ્થળે છે તેનો નિર્દેશ વગેરે આપવામાં આવેલ હાવાથી અભ્યાસીઓ માટે ખાસ ઉપચાગી થયેલ છે, જે પ્રથમ બહાર પડેલ ક મંચ'થ કરતાં અધિકાર છે, ઊંચા એન્ટીક કાગળા ઉપર સુંદર ટાઈપ અને મજબૂત તથા સુંદર બાઈડીંગમાં બંને ભાગે પ્રકટ થયેલ છે. કિંમત બંનેના રૂા. 6-0-0, પાસ્ટેજ જુદુ'. ' લખાઃશ્રી જૈન આત્માનદ સભા- ભાવનગર, ( આનદ પ્રિન્ટીંગ પ્રેસમાં શેઠ દેવચંદ દામજીએ છાપ્યું'.-ભાવનગર, ) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 26 27 28