Book Title: Atmanand Prakash Pustak 039 Ank 03
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar
Catalog link: https://jainqq.org/explore/531456/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ના દક. ના | ) / 77 / 0 7 જ રે પુસ્તક ૩૯ મું અંક ૩ જે. સંવત ૧૯૭ આશ્વિન મોતીશા શેઠની ટુક-પાલીતાણા. પ્રે કા શ ક શ્રી જૈન આમાનદ સભા-ભાવનગર. For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તીવિષય-પરચવધિ | ** ... gu ... ૧. સાગરાન્યક્તિ ... .. છે. ... .. ( કવિ રેવાશંકર વાલજી બધેકા ) પ૩ ૨. દીપોત્સવી સ્તવન, ... ... ( મુનિશ્રી હેમેન્દ્રસાગરજી મહારાજ ) પપ ૩. દિવાલીપર્વ ... ( ) પપ ૪. જીવનમીમાંસા. ... ( આ. શ્રી વિજયકસ્તૂરસૂરિજી મહારાજ) પ૬ ૫. ઉપદેશક પુ. . ... (પં. શ્રી સમુદ્રવિજયજી મહારાજ ) ૬૦ ૬. પર્યુષણા : આત્મસિદ્ધિનું મહાપર્વ .... | ... (ડે. ભગવાનદાસ મ. મહેતા ) ૬૩ ૭. પ્રભુ મહાવીરે મેહમસ્ત જગતને ત્યાગધર્મજ કેમ આખ્યા? (મુનિશ્રી હંસસાગરજી મહારાજ) ૬૫ ૮. શ્રી મુનિસુંદરસૂરિ. .. (મોહનલાલ દ. દેશાઈ B, A. LL, B. Advocate ) ૬૯ ૯. પ્રેમથી મુક્તિ. ... ... .. .. ( શ્રી મોહનલાલ દી. ચેકસી ) ૭ર ૧૦. વર્તમાન સમાચાર. ( પંજાબ સમાચાર વગેરે ) ... ••• .. ••• ૭૪ ૧૧. સુધારો ... .... ૧૨. સ્વીકાર સમાલોચના. આ વરસે નવા થયેલા અમારા સુજ્ઞ ગ્રાહકોને. આપશ્રી જૈન સમાજમાં એક આગેવાન સગૃહસ્થ હોવાથી આ સભા તરફથી છેલા ૩૮ વર્ષથી પ્રકટ થતું શ્રી આત્માનંદ પ્રકાશ માસિક આપને બે માસથી નિયમિત મોકલાય છે. આ માસિકમાં ધાર્મિક, સામાજિક, નૈતિક, ઐતિહાસિક, ભૌગોલિક વગેરે વિષયોના ઉચ્ચ કક્ષાના લેખ આવે છે, તેમજ વ્યાપારી દૃષ્ટિબિંદુથી તદ્દન દૂર રાખી ધર્મના પ્રચાર અર્થે જ આ માસિક પ્રકટ કરવામાં આવતું હોવાથી તેનું વાર્ષિક લવાજમ પાસ્ટ ખર્ચ સાથે રૂા. ૧-૧ર-૦ રાખવામાં આવેલ છે. જેના આપ શ્રી માનને ગ્રાહક ગણી ઉપરોકત લવાજમ તથા વી. પી. ખર્ચના રૂા. -૪-૦ મળી રૂા. ર-૦-૦ નું કારતક માસના અંકનું તા. ૧૨-૧૧-૪૧ ના રોજ વી. પી. કરવામાં આવશે જે સ્વીકારી આ જ્ઞાનખાતાને આપના તરફથી આટલી સહાય આપવા વિનંતિ છે. -વ્યવસ્થાપક. નીચેના પ્રાત-સંસ્કૃત ગ્રંથની ઘણી અલ્પ નકલો જ સિલિકે છે. જેથી જલદી મંગાવવા સૂચના છે. (૧) વસુદેવ હિંડી પ્રથમ ભાગ રૂા. ૩-૮-૦ (૬) બૃહતક૯૫સૂત્ર ભા. ૪ થી રૂા. ૬-૪-૦ | દ્વિતીય ભાગ રૂા. ૭-૮-૦ (૭) , ભા. ૫ મે રૂા. ૫-૦-૦ (૩) બૃહતકલ્પસૂત્ર ભા. ૧ લો રૂા. ૪-૦-૦ (૮) શ્રી દેવેન્દ્રસૂરિકૃત ચાર કર્મગ્રંથ રૂા. ૨-૦૦ - ભા. ૨ જો રૂા. ૬-૦-૦ (૯) પાંચમા છઠ્ઠો કર્મગ્રંથ ભા. ૨ જે રૂા. ૪-૦-૮ ભા. ૩ જે રૂા. ૫-૮-૦ (૧૦ ) ત્રિષષ્ટિશ્તાકા પુરુષ ચરિત્ર પર્વ ૧ લું', પ્રતાકારે તથા બુકાકારે રૂા. ૧-૮-૦ For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે , પ્રકાશ પુસ્તક : ૩૯ મું: આત્મઅંક: ૩ : સં. ૪૬ વીર સં. ર૪૬૭ : આધિન : વિક્રમ સં૧૯૯૭ : ઓકટોબરઃ સંપત્તિવાનને સંબેધનાથે સાગરાળ્યોતિ (અનુપુ) છે. હ કે એક મુસાફરને સમુદ્રના કિનારા પર તરસથી અતિ વ્યાકુળ સ્થિતિમાં જ્યાં ત્યાં દેડતે, તથા કયાંઈ કૃ છે? કયાઈ વાવ છે? કયાંઈ વીરડે છે? એમ બોલતે જોઈ કઈ વિદ્વાન કવિ એ જ વખતે નીચેના બ્લેકથી સાગરને કહે છે કે वातोल्लासित कल्लोल-धिक्ते सागर गर्जितम् । यस्य तीरे तृषाकान्त-पान्थः पृच्छति वापिकाम् ॥ १॥ ભે સાગર !! તને શું કહું? પવનના ઝપાટાથી આ તારા તરંગે-જાઓવડે તું હસ્ફડાટ કરતી ગર્જનાઓ કરી રહ્યો છે, તે તને શરમ નથી આવતી? આ જે! તારા કિનારા પર જ આ તર મુસાફર પાણી માટે તરફડી રહ્યો છે, નાનાં નાનાં બીજા નવા શેધી રહ્યો છે, તો હે ક્ષારાબ્ધિ! તારી સમૃદ્ધિ(અગાધ જળરૂપી ને ધિક્કાર છે ! તું કયા હિસાબે ગઈ રહ્યો છે, શરમ છે! પુનઃ શરમ છે!! પણ તારૂં બધું વર્તન જ અવિવેકભર્યું હું દેખી રહ્યો છું. કેમકે For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org [૫૪] શ્રી આત્માનંદ પ્રકાશ, अधः करोषि रत्नानि-मूर्ना धारयसे तृणम् । दोषस्तवैव जलधे, " रत्नं रत्नं तृणम् तृणम् " ॥ THE કુ 1 તું હમેશા જ મહામૂલાં-વાં રત્નને ઠેઠ તારે તળીએ (નીચેમાં નીચે) સ્થાન આપે છે અને ઘાસનાં તણખલાને તારા માથા પર રાખે છે !!! કે તારો અજબ અવિવેક ! પણ તારે ખસુસ યાદ રાખવું કે (૨-કાળઝાલા) રત્ન તે રત્નની કિંમતમાં અને તૃણ તે તૃણની કિંમતમાં જ ગણાવાનું. પણ તારો અવિવેક તે અક્ષમ્ય !!! - મ - Ed Bri આત્માના આનંદને પ્રકાશિત કરનાર આ માસિક પત્રના વિવેકી સુજ્ઞ વાચકબધુઓ ! આ અન્યક્તિ, આ જગતમાં જેઓ સંપત્તિ-સમૃદ્ધિથી સંપન્ન છે, છતાં જેઓ પિતાની વિભૂતિનો સદુપયોગ નથી કરી શકતા, તેઓને સવીશે બેધનીય છે. સંપત્તિ પ્રાપ્ત થયાથી કાંઈ કૃતકૃત્ય થવાતું નથી પણ એ સમૃદ્ધિના પારમાર્થિક, ધાર્મિક, સમાજહિતકારક કે દયાપાત્ર અનાથ-અપગે, સાર્વજનિક સુખાલ(નવાણેનિશાળ-દવાખાનાંઓ ઈત્યાદિ )માં ઉપયોગ કરવામાં આવે છે, તેની જ કમાણીને ધન્યવાદ છે. અનેકના અંતકરણને આશીર્વાદ એ આ લેકનું સાચું અમૃત છે. હે ધનાલ્યો ! આ મનુષ્યાવતારનું એ જ અમરફળ છે. તમારી પ્રાપ્તલક્ષમીને વિવેકપુરસર સદુપયોગ કરે, અને સત્કૃત્યથી સહજ ભવસાગર તરે. ઈતિ " ભાવનગર-વડવા, સં. ૧૯૭ ના નવરાત્રિને . પ્રારંભ દિવસ, તા. ૨૨-૯-૪૧ : ચંદ્રવાસર, લી. ગુણોરૂપી મકરંદને લેભી ભ્રમર, રેવાશંકર વાલજી બધેકા. નીતિધર્મોપદેરાક ઉ. કન્યાશાળા-ભાવનગર, AS OK ‘ews For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીપોત્સવી સ્તવન-દિવાલી પર્વ. [૫૫ ] દીપોત્સવી સ્તવન. (મેં બનકી ચીડીયાં બનકે.....એ રાગ) દીપમાલ સમ ઉજવલ હૈયાં પ્રગટાવે રે, ભવિ ગૃહ ગૃહ જિનવર મહાવીર ધૂન જગાવે રે.—ટેક નૃપ હસ્તિપાળ સભામાં, શુભ દિવ્ય બોધ છટામાં, ઉપદેશપાન અતિશ્રેષ્ઠ જ્ઞાન, પાવાપુરી પાવન થાય; ગુણ એ ગાઓ ૨. દીપ-૧ શુભ સેળ પ્રહરના બધે, સ્વાતિમાં યુગનિરોધે, નિર્વાણ પંથ, પ્રભુ ભાગ્યવંત, સિધાવ્યા ઉત્તર રાતે નવ વિસરા રે. દીપ-૨ કાર્તિકની કૃષ્ણ અમાસે, શુભ કેવળજ્ઞાન ઉજાગે, નિર્વાણધામ, શુભ રમ્ય ઠામ, પ્રભુ મહાવીર દીપાવે. ચાને લાવે છે. દીપ-૩ સુરરત્ન દીપ પ્રગટાવે, ઉદ્યોત ભાવ ઉર લાવે, આહારત્યાગ, પૌષધમાં રાગ, ગણ અઢાર, નૃપ સૌ ઉલટયે એ ઉર લાવે રે. દીપ-૪ ગૌતમને પુણ્ય પ્રભાતે, થયું કેવળજ્ઞાન સુજાતે, ઉત્સવ અપાર જન દ્વાર દ્વાર, હેમેન્દ્ર અજિતપદ પ્યાસી; અતિશય ભાવે રે. દીપ-૫ રચયિતા મુનિ હેમેન્દ્રસાગરજી. દિવાલી પર્વ (ભમરીયા કૂવાને કાંઠડે-એ રાગ ) નિર્વાણધામ પ્રભુ સંચર્યો રે બહેન, મહાવીરસ્વામી વીતરાગ રે નિવણ. ઉપદેશ છેલે આપીએ રે હેન, સંયમના ભાવને અતૂલ રે; નિવણ. ૧ દીપોત્સવી દિન પર્વને રે હેન, દીપકેની જાતને પ્રકાશ રે; નિર્વાણ. ૨ એ પ્રભાવ ઉપદેશને રે બહેન, અંતરમાં પાડે ઉજાશ રે; નિવણ. ૩. દ્રવ્ય ઉદ્યોતથી દીવા કરી રે હેન, ભાવ ઉધોત છે કરાય રે; નિર્વાણ ૪ કેવળજ્ઞાનમાં એ વસ્યું રે હેન, મહાવીર ઉર એ સમાય રે, નિર્વાણ. ૫ પ્રભાત થવા રહી બે ઘડી રે બહેન, પામ્યા પ્રભુ નિવણ રે, નિર્વાણ. ૬ કેવળ પ્રકાશ્ય પ્રભાતમાં રે હેન, ગૌતમતણા ઉર મધ્ય રે; નિર્વાણ. ૭ ઈન્દ્ર પ્રભુપદે સ્થાપીયા રે બહેન, અમૃત સમો તેને બંધ રે; નિવણ. ૮ મહિમા રૂડે એ દિનને રે બહેન, દે ગણે મહાપર્વ રે, નિર્વાણ. ૯ છે, કલ્યાણભૂમિ પાવાપુરી રે હેન, શાસે પવિત્ર ગણાય રે, નિર્વાણ. ૧૦ : ૪ કાર અજિતપદને પામવા રે હેન, હેમેન્દ્ર ઉર એ ભાવ રે, નિવણ ૧૧ કેવળજ્ઞાનમાં 12 હેન, પામ્યા અ91 3. નિર્વાણ. ૭ For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “જીવનમીમાંસા (લે. આચાર્ય શ્રી વિજયકસૂરસૂરિજી મહારાજ) માનવજાતિને પરિમિત જીવનની જેટલી કિં. ભાંગી તૂટી જઈને સ્કંધ વિખરાઈ જવારૂપ પરમત છે તેટલી અપરિમિત જીવનની નથી. પચીસ, સ્પરને વિયોગ પણ પસંદ ન હોવાથી ઉગ કરતા પચાસ કે સે વર્ષનું જીવન જાળવવાને માટે પોતાને થઈ પડે છે. મળેલી સઘળી એ બાહ્ય સંપત્તિએ બીજાને સમ- અપરિમિત જીવન એટલે જડ વસ્તુઓનાં સંપણ કરી દે છે. માનવી જે જીવનમાં પોતે જીવે છે યોગવિગના સર્વથા અભાવ સ્વરૂપ શુદ્ધ આત્માનું તે તેને એટલું તો પ્રિય હોય છે કે દુનિયામાં જી- ત્રણે કાળમાં વિદ્યમાનપણું. તે સાચું જીવન કહેવાય વતા જીવ માત્રને પિતાના જીવનમાં જીવવું છે. આ જીવનમાં જીવવાની ઇચ્છાવાળાઓને જીવન ગમે છે.’ આ નિયમને વિસરી જઇને આનંદમય સ્વરૂપને યથાર્થ બંધ હોવાથી પૌલિક જીવનની તેમજ સુખમય જીવન બનાવવાની ભ્રમણાથી અથવા પરવા રાખતા નથી. આત્મિક જીવનની પ્રાપ્તિ માટે તે પોતાના જીવનના વિનાશની શંકાથી બીજા આવા પૌદ્ગલિક જીવનને પરિત્યાગ કરવા હંમેશાં જીવોના જીવનને વિનાશ કરતાં અચકાતો નથી. ઉત્સાહવાળા હોય છે અને જડ વસ્તુઓના સંગ પરિમિત જીવન ઉભય દ્રવ્ય સંગ સ્વરૂપ હેય વિયોગની એમને અસર થતી નથી, કારણ કે એ છે, અર્થાત દેહ તથા આત્માના સંગને જીવન જડથી સર્વથા મુક્તિ મેળવવાના કામી હોય છે. ઈતર કહેવામાં આવે છે. આ જીવન પરિમિત એટલા માટે જીવના જીવનના ભેગે પિતે પિતાના પલિક જીવકહેવાય છે કે દેહ તથા આત્માને સંગ નિત્ય નમાં જીવવા ઇચ્છતા નથી. અપરિમિત જીવનમાં નથી. અમુક વર્ષો, પોપમો કે સાગરેપ પછી જીવવાની ઇચ્છા તે જીવ માત્રને હોય છે પણ તેમને અવશ્ય બનેને વિયોગ થાય છે, કે જેને મરણ આ જીવનનું જ્ઞાન ન હોવાથી પરિમિત જીવનને કહેવામાં આવે છે. દેહ તથા આત્માના સંયોગની અપરિમિત બનાવવા પ્રયત્ન કરે છે કે જે સર્વથા આદિ તે જન્મ, બનેનો વિયોગ તે મરણ અને અસંભવિત છે. જે જડ, ચેતન્યસ્વરૂપ બની શકે સંગની શરૂઆતથી લઈને વિયાગ સુધી વચલો તે જ પરિમિત જીવન અપરિમિત બની શકે; કારણ કે કાળ તે જીવન. સાચા જીવનથી અણજાણ અત- પરિમિત જીવન પુગલના સંચોગસ્વરૂપ પૌગલિક દશે અને આવા જીવનમાં જીવવું બહુ જ ગમે છે, ત્યારે અપરિમિત જીવન પુદગલના વિયોગસ્વરૂપ છે; કારણ કે અનાદિ કાળથી જડામક્તિપણાને લઈને આત્મિક છે. પરિમિત જીવન પુલોને વેદવાસ્વરૂપ જડમય બનેલા પુદ્ગલાનંદી જેને એક ક્ષણ પણ છે અને અપરિમિત જીવન આમવિકાશ રવરૂપ છે, જડથી છૂટવું ગમતું નથી. પિતાની સાથે ઓત- માટે પરિમિત અપરિમિત થઈ શકતું નથી. પ્રોત થયેલા જડથી જુદું પડવું ગમતું નથી; સંસારમાં પૌગલિક સંયોગ માત્ર પરિમિત એટલું જ નહિ પણ સજાતિય દ્રવ્યોના સંગસ્વરૂપ છે કે જે નિયત કાળની સમાપ્તિ પછી અવશ્ય જીવનને ધારણ કરવાવાળા ક્ષવિનશ્વર વસ્ત્ર, વિયોગની સ્થિતિમાં મુકાઈ જ જાય છે. કેવળ અરૂપી આભૂષણ, મકાન આદિ જડ પદાર્થોને બાહ્ય સં- અજીવ પદાર્થોને જ સંયોગ એવો છે કે જે વિયેગેથી પણ મુકાવું ગમતું નથી. તે જડ પદાર્થોને ગાન્તવાળો તે નથી તે પછી વિયોગાન્તવાળા For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનમીમાંસા. [ ૧૭ ] સંયોગને શાશ્વત બનાવવા મથવું તે એક પ્રકારની એમ બે પ્રકારના હોય છે. આ બન્ને પ્રકારના અજ્ઞાનતા જ કહી શકાય. દેહ તથા આત્મ સંગ- દ્રવ્યોમાં ચૈતન્ય અરૂપી હોય છે અને જડ રૂપી તથા સ્વરૂપ પરિમિત જીવનને, પ્રત્યેક ક્ષણ વિયોગવાળા અરૂપી પણ હોય છે. આ પ્રમાણે દ્રવ્યો અનેક છે. વેદતાં આયુષ્ય કર્મના સંપૂર્ણ દળના સંગની પ્રકારના હોવાથી સંયોગ પણ અનેક પ્રકારના હોય બે સમય સુધી પણ સ્થિરતા નથી તો પછી અ- છે. અરૂપી શુદ્ધ ચૈતન્યને સંગ, અરૂપી શુદ્ધ સ્થિર પોલિક જીવન સર્વથા ભિન્ન સ્વભાવવાળું ચિતન્ય અને અરૂપી આકાશ આદિ જડ દ્રવ્યને આત્મિક જીવન કેવી રીતે બની શકે ? સંસારમાં સંચાગ, આકાશ અને ધર્માસ્તિકાય આદિ અરૂપી કે પણ પૌલિક વસ્તુ એવી નથી કે જે પરિ- જડને સંગ, પુલાસ્તિકાયરૂપી જડ અને મિત જીવનને એક સમય પણ વધારી શકે તો પછી આકાશને સોગ, શુદ્ધ ચેતન્ય અને રૂપી પુગલ અપરિમિતની તે આશા જ કેવી ? સવ કમને સ્કધાને સંગ, બન્ને પુત્રોને સંયોગ. આ વિયેગ ક્ષય થયા સિવાય આત્મધર્મસ્વરૂપ બધા ય સંગના ચાર ભાગ પાડી શકાય છે. સાદિ અપરિમિત જીવન પ્રગટ થઈ શકતું જ નથી. સાંત, સાદિ અનંત, અનાદિ સાંત, અનાદિ અનંત. પરિમિત વનપ્રિય માનવીને અલ્પ ઉપર આ ચાર પ્રકારના સંયોગમાંથી અનાદિ અનંત અત્યંત શ્રદ્ધા હોય છે, અને એટલા માટે જ સંયોગ જીવનવ્યવસ્થા સાધી શકતા નથી, કારણ અલ્પજ્ઞોએ ઘડેલા જીવવાના સિદ્ધાંતને ઘણું જ કે સંયોગની આદિસ્વરૂપે જન્મ નથી તેમજ સંમહત્વ આપે છે. તેમજ તેમના બતાવેલા ઉપચારને ગના વિયેગસ્વરૂપ મરણ નથી. જે અંગેની અત્યંત આદરપૂર્વક આચરે છે. જીવન વધારવાના આદિ અંતસ્વરૂપ જન્મમરણ નથી તેવા સંગોહેતુથી વૈદ્ય ડેકટર કઈ પણ વસ્તુને ત્યાગ કરવાને ને જીવનનું સ્વરૂપ આપી શકાય નહિ. જીવન કહે તે ક્ષણિક જીવનપ્રિય માનવી શ્રદ્ધાપૂર્વક વ્યવસ્થા માટે સંગની આદિ અથવા તો સંયોગને ખુશીથી છોડી દે છે. મહિના સુધી કેવળ પાણી અંત એ બેમાંથી એક તે અવશ્ય હોવું જ જોઈએ. ઉપર રહેવું, છ મહીના છાશ જ પીવી, રાત્રિ- સદશ દ્રવ્યોને અથવા તે અસદશ દિવ્યાને, અર્થાત ભજન ન કરવું, વાસી વિદળ કંદમૂળ ન ખાવાં, બને રૂપીને, બન્ને અરૂપીને અથવા તે અરૂપીનો બે વર્ષ બ્રહ્મચર્ય પાળવું વિગેરે વિગેરે પ્રવૃત્તિ કરતાં અરૂપી સાથે, તો રૂપીને અરૂપી સાથે સંયોગ જરા ય વિમાસણમાં પડતું નથી, અને આનાકાની અથવા તે વિયોગ થવો જ જોઈએ. આ સંગ કર્યા સિવાય પ્રતિજ્ઞા લીધા વગર પણ અણીશુદ્ધ વિચગમાં વિસદશતા રહેલી છે. એટલે કે વિયેગ ખુશીથી પાળે છે. પરંતુ સાચા વાસ્તવિક અપરિમિત રૂપીની સાથે થાય છે તે સંગ અરૂપીની સાથે જીવન માટે પરિમિત જીવનને જ અપરિમિત બનાવવાના થાય છે. તેમજ સંયોગરૂપીની સાથે થાય છે અને ઉદ્દેશથી અલ્પનોની બતાવેલી પ્રવૃત્તિઓને સર્વતોના વિરોગ અરૂપી સાથે થાય છે. બતાવવાથી આદર કરતા નથી અર્થાત શાશ્વતું જીવન આ અનેક પ્રકારના સંયોગવિયોગમાંથી મેળવવાના ઉદ્દેશથી જ સર્વતોની બતાવી પદ્- આત્મા તથા કર્મના સંગવિયોગને આશ્રયીને ગલિક વસ્તુઓની આસકિત છેડી દઈને કર્મની મુખ્યપણે જીવનવ્યવસ્થા કરવામાં આવી છે. નિર્જરાના માર્ગને સ્વીકારતા નથી તેમ જ તેમના પરિમિત જીવન અને અપરિમિત જીવન; આ બન્ને સિદ્ધાંતની શ્રદ્ધા પણ રાખતો નથી. પ્રકારનાં જીવન કર્મસ્વરૂપ જડ, અને ચૈતન્યના પરિમિત જીવન સંયોગસ્વરૂપ હોય છે અને તે સાદિસાંત તથા સાદિઅનંત સંયોગવિયોગની સગ દ્રવ્યોને થાય છે. દ્રવ્ય ચેતન્ય તથા જડ અપેક્ષાથી કહેવામાં આવે છે. કર્મના સંયોગનું For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૫૮] શ્રી આત્માનંદ પ્રકાશ. સાદિસાતપણું તે પરિમિત જીવન અને કર્મવિયેગનું સંગ સ્થિર રાખવા કરવામાં આવતા ઉપાયો સાદિ અનંતપણું તે અપરિમિત જીવન પરિમિત જીવ- દરમિયાન પણ સામયિક વિયોગ તે ચાલુ જ રહે નમાં સર્વ કર્મને સર્વથા વિયોગ થતો નથી; પણ છે. દીવાને જાળવી રાખવાને માટે હેલવાઈ ન જાય આયુષ્યકમને સર્વથા વિગ થાય છે. આ વિયોગ એવી બુદ્ધિથી ફાનસમાં અથવા તે બીજા કોઈ નવા આયુષ્યકર્મના સંગસ્વરૂપ હોય છે. આયુષ્ય સ્થળે કે જ્યાં પવન ન લાગે ત્યાં રાખે છે પણ કર્મને સર્વથા વિયોગ થયા પહેલાં જ જીવનકાળમાં પ્રત્યેક ક્ષણે ક્ષય થવાવાળા તેલ તરફ ધ્યાન આપતા આયુષ્યને સંગ થઈ જાય છે અને પૂર્વના નથી. જેથી કરીને છેવટે તેલ બળા રહેવાથી હેલઆયુષ્યનો સર્વથા વિયોગ થતાંની સાથે જ નવા વાઈ જાય છે, તેવી રીતે પૂલ બુદ્ધિવાળા દેહને આયુષ્યનું અનુસંધાન થઈ નવા જીવનની શરૂઆત જાળવી રાખવાને માટે તેને વિગ ન થાય એવી થઈ જાય છે. આ નવું જીવન પૂર્વના જીવન કરતાં બુદ્ધિથી અનેક પ્રયત્ન કરે છે પણ આયુષ્યકર્મની ભિન્ન પ્રકારનું હોય છે. આ પ્રમાણે એક જીવન વૃદ્ધિ માટે કંઈ પણ પ્રયાસ કરી શકતા નથી. પૂરું થતાં બીજા જીવનની શરૂઆત થવી અને બીજું પ્રત્યેક ક્ષણે થતા આયુષ્યકર્મને વિગ કેઈથી જીવન પૂરું થતાં ત્રીજા જીવનની શરૂઆત થવી, પણ અટકાવી શકાય તેમ નથી, માટે પરમાર્થઆવા પરંપરાસ્વરૂપ જીવન પરિમિત જીવન કહેવાય છે. દષ્ટિથી વિચાર કરવાથી પરિમિત જીવનની સ્થિતિ આ જીવનમાં જીવવાને દેહને આશ્રય લેવો પડે છે. એક સમયની જ કહી શકાય. પરંતુ પુગલાનંદી જ્યાં સુધી દેહને સંગ બને રહે છે ત્યાં સુધી જીવ જ્યાં સુધી દેહને અમુક વર્ષો સુધી સ્કૂલ જીવન કહેવાય છે અને જ્યાં સુધી આત્માને સંગ બન્યો રહે છે ત્યાં સુધી જીવન માને છે. આયુષ્યકર્મની સાથે સંગ થયા કરે છે ત્યાં સુધી શાસ્ત્રકારોએ આયુષ્યકર્મના વેદનકાળને જીવનઆત્માને નવનવા વિચિત્ર પ્રકારના દેહને આશ્રય કાળ કહ્યો છે અને આયુષ્યકર્મના ક્ષયને મરણ લેવો જ પડે છે અથત નવા નવા શરીરની સાથે તરીકે ઓળખાવ્યું છે. જેને સંસારી જીવોએ સંગ સંબંધથી અવશ્ય જોડાવું પડે છે. આવા ફેરવીને દેહના સંયોગકાળને જીવન અને દેહના દેહસંબંધ સ્વરૂપ જીવનમાં જીવવા ટેવાઈ ગયેલા વિયોગને મરણ તરીકે ઓળખ્યું છે પણ વાસ્તવિક જીવોને આત્મા જ જીવનસ્વરૂપ છે તેનું જ્ઞાન ન રીતે વિચાર કરતાં આયુષ્યકર્મ કારણ છે અને હોવાથી દેહ વિયોગસ્વરૂપ ભરણથી અત્યંત ભય દેહને આત્માની સાથે સંબંધ થવો તે કાર્ય છે. પામીને સદા સર્વદા દેહને સંબંધ જાળવી રાખ- આયુષ્યકર્મને સર્વથા ક્ષય થઈ જાય અને નવીન વાને આત્મવિકાસના બાધક અધર્મસ્વરૂપ ન બંધાય તે આત્મા અશરીરી બની જાય છે માર્ગનું અવલંબન લે છે; પરંતુ પરિણામે તે અને પછી કોઈ પણ દેહને આત્માની સાથે સંબંધ અવશ્ય થવાવાળો દેહને વિયાગ થવાથી નિરાશ થઈ શકતો નથી. થવું પડે છે. સંગ કાળમાં પણ પરમાર્થ દૃષ્ટિથી આયુષ્યકર્મના આત્માની સાથે થયેલા વિચારી જોતાં જડ ચિતન્ય સંબંધસ્વરૂપ પરિમિત સંયોગ માત્રને જ જીવન કહેવામાં આવતું નથી, જીવનના સંયોગને વિચોગ પ્રતિક્ષણે થયા જ કરે પણ ખરી રીતે જોતાં તે આયુષ્યના ઉદયમાં આવી છે; પરંતુ સ્કૂલ બુદ્ધિવાળા અજ્ઞાની જીવને ન પ્રત્યેક સમયે થતાં વિયેગને જીવન કહેવામાં આવે જણાવાથી દેહ તથા આત્માને વિયોગ ન થવા છે. ઉપર જે દેહ આત્મા સંગસ્વરૂપ જીવન દેવાને અનેક પ્રકારના પ્રયત્ન કર્યો જાય છે, છતાં કહેવામાં આવ્યું છે તે સ્થૂલ બુદ્ધિવાળા અને બાહ્ય સંયોગને ચિરસ્થાયી બનાવી શકતા નથી, કારણ કે દષ્ટિવાળા માનવસમાજને આશ્રયીને છે. સંસારમાં For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનમીમાંસા. [ ૧૮ ] માનવીઓને માટે ભાગ દેહસંબંધની વિદ્યમાન- કર્મના આવરણને ખસેડીને તેને પ્રગટ કરવા પ્રયત્ન તાને જીવન માને છે અને દેહવિયોગને મરણ માને પણ કરતા નથી. મૃગતૃષ્ણાની જેમ આયુષ્યકર્મના છે; પણ વાસ્તવિક્તાં ઉપર બતાવ્યા પ્રમાણે આયુ- ઉદયથી સંબંધ ધરાવનાર દેહના સંગમાં જ જીવધ્યકર્માનું વેદવું તે જીવન અને આયુષ્યને ક્ષય તે નની ભ્રાન્તિથી તેને જાળવી રાખવા કર્મ સંયોગ દૃઢ તે મરણ. સૂક્ષ્મ દૃષ્ટિથી અવલોકન કરતાં તો બની વાસ્તવિક જીવન વધુ અવરાય તેવા પ્રયાસો આયુષ્યકર્મના સંચોગસ્વરૂપ પણું જીવન નથી, પરંતુ કરે છે. પ્રત્યેક ક્ષણે થતા આયુષ્યકર્મના વિયોગસ્વરૂપ જીવન સર્વ કર્મને સર્વથા વિયાગ થવાથી અપરિછે; નહિ તો ભોગવાતા જીવનકાળમાં પણ આગામી મિત જીવનની શરૂઆત થાય છે, માટે તેની આદિ ભવમાં ભોગવવા યોગ્ય આયુષ્યર્મને આત્માની છે પણ કરીને કર્મસંગ થતું નથી માટે તેને સાથે સંબંધ હોય છે છતાં તેના વિયોગની શરૂ- અંત નથી, નિરંતર રહેવાવાળું શાશ્વતું છે. ત્યારે આત સિવાય સંબંધ માત્રથી જીવન કહેવાતું નથી, પરિમિત જીવનની કેવળ આયુષ્યકર્મના ઉદયથી માટે આયુષ્યકર્મને પ્રતિક્ષણે થતે અંશે અંશે પ્રત્યેક ક્ષણે થતા સામયિક વિયોગની શરૂઆતથી વિયોગ તે જીવન અને સર્વથા વિયોગ તે મરણ. આદિ છે અને સર્વથા આયુષ્ય ક્ષય થવાથી અંત જીવન કાળ વર્ષોને, પલ્યોપમેને, સાગરોપમેનો પણ છે. તેમજ સર્વથા આયુષ્ય ક્ષય થયા પહેલા તેમ જ સંગસ્વરૂપ જે કહેવામાં આવે છે તે નવા આયુષ્યકર્માને બંધ થવાથી તેને જ્યારે આયુષ્યના સર્વથા વિયોગ સુધીના કાળને આશ્ર- ઉદય થાય છે ત્યારે પાછી નવા જીવનની શરૂઆત યીને છે. આંશિક વિગ હોવા છતાં બતાવેલ વર્ષ પણ છે. આ પ્રમાણે બીજા સર્વ કર્મના વિદ્યમાનઆદિ કાળ પર્યત બન્યો રહે છે અને જ્યાં સુધી પણુમાં કેવળ આયુષ્યકર્મને ઉદય, ક્ષય અને આયુષ્યને સંયોગ બન્યો રહે છે ત્યાં સુધી દેહનો બંધસ્વરૂપ હોવાથી આ જીવન આદિસંતવાળું પણ સંયોગ બન્યો રહે છે, માટે આયુષ્ય અથવા છે અને એટલા માટે પરિમિત કહ્યું છે. આવું તે દેહના સંગને સંસારવાસીઓ જીવન માને પરિમિત જીવન જાળવીને તેમાંથી આનંદ, શાંતિ, છે કે જેને પરિમિત જીવન કહેવામાં આવે છે, અને સંતોષ અને સુખ મેળવવા અજ્ઞાની છેવો પ્રયાસ તેને જ્ઞાનીઓ અવાસ્તવિક જીવન તરીકે ઓળખે કરી રહ્યા છે પણ આજ સુધીમાં કોઈ પણ પરિછે. મુખ્યપણે આયુષ્યને પણ સર્વ કર્મને સર્વથા મિત જીવનને અપરિમિત બનાવી શક્યું નથી, તેમ વિયોગ સ્વરૂપે અપરિમિત જીવન કહેવાય છે કે જે તેમાંથી આનંદ, શાંતિ આદિ કોઈ પણ મેળવી જેને આત્મસ્વરૂપ વાસ્તવિક જીવન તરીકે જ્ઞાની શક્યું નથી; માટે સર્વ કર્મના સર્વથા વિયોગસ્વરૂપ પુરુષો જાણે છે. આ જીવન આત્માને ધર્મ હોવાથી અને આત્માના ધર્મસ્વરૂપ અપરિમિત જીવનને ત્રણે કાળમાં વિદ્યમાન હોય છે પણ કર્મના આવ- વિકાસ કરીને આત્માને શાશ્વત સુખી કરવા સુખારણને લઈને હંકાએલું હોવાથી મેહગ્રસ્ત છની ભિલાષી સર્વ જીવોને પ્રયાસ કરવાની અત્યંત ઓળખાણમાં આવતું નથી, અને એટલા માટે તેઓ આવશ્યક્તા છે. For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપદેશક પુષ્પો. સ. પંન્યાસશ્રી સમુદ્રવિજયજી મહારાજ, (ગતાંક પૃષ્ઠ ૩૪થી શરૂ ) ચોરાશી લાખ જીવાયેનિમાં ભ્રમણ રતિસારકુમારને જેમ સુખકારી થયું તેમ કરતાં ભાગ્યહીન પ્રાણીઓને કલ્પવૃક્ષ સમાન અન્યને પણ થાય છે.” માનવભવ દુર્લભ છે. સ્વર્ગ અને મોક્ષને ધાઃ સબરિ નાર્ન: pgoafટે હિ HT આપનાર આ મનુષ્ય ભવપુણ્યથી પામ્યા નિવારણ વિના, સા ફિ કાકવિ છતાં કેટલાક અજ્ઞાની અને પ્રમાદી અને તેને સંપત્તિમાં હર્ષ ન કરે અને વિપનિષ્ફળ બનાવી દે છે, માટે હે સજજને! ત્તિમાં વિષાદ (બે) ન કરે, કારણ કે મનુષ્યભવ ઈષ્ટ ફળને આપનાર સમજી લ્યો. સંપત્તિ પૂર્વપુણ્યને વિનાશ કરે છે અને પંડિત જનેએ તેના ફળમાં પ્રમાદી થવું વિપત્તિ પૂર્વ પાપને નાશ કરે છે.” ગ્ય નથી. ગુરુવચનરૂપ અમૃતથી સિંચતાં “ આ સંસારરૂપ જંગલમાં શીંગડાની પુણ્યરૂપ પુષ્પ સહિત દાન, શીલ, તપ જેમ ભટક્તાં જીવને પિશાચણ સમાન લક્ષમી અને ભાવરૂપ ચાર શાખાને વિસ્તારતા ભવ- ખલના પમાડીને રાજ્યમાં ફસાવે છે. મણિ વનમાં ભમવાથી ખેદ પામેલા સુર-અસુરેએ રત્ન, મેહ રાજાના મહત્સવમાં દીવા સમાન જેની છાયાને આશ્રય કરેલ છે એ આ છે, જેના લેભમાં લુબ્ધ બનીને પતંગની જેમ માનવભવરૂપ વૃક્ષ ઈચ્છિત ફળ આપે છે. કયા જીવનું અધઃપતન થતું નથી? સમ્યકૃત્વ લકે એ સમજવાનું છે કે દાન એ સર્વ કમ- ૨૫ રૂપ વહાણુમાં બેસીને ભવસાગર તરવાને ઈચ્છતા માં પ્રધાન છે કે જેને શુદ્ધ શીલ, તપ ભવ્ય મધ્યમાં રહેલ પર્વતની જેમ હાથીઅને ભાવે પિતાના કરતાં પ્રથમ પદે રાખેલ ઓને તજી દે છે. ભવાટવીના હરણ સમાન છે. ઈદ્ર અને ચક્રવત્તી વિગેરેના અખૂટ સ- ચપળ અને મહલમીના કટાક્ષ સમાન પદા પણ ભાગ અને ભાગ્યના કારણરૂપ દાનને અશ્વને કર્યો કુશળ જન આદર કરે ? મેહજ વશ બતાવેલ છે. ભવસાગરના તરંગ રાજાના જંગમ સભામંડપ સમાન છાયાના સમાન ચંચલ લહમીમાં તે જ પુરુષે નિમગ્ન મિષે વિવેકરૂપ સૂર્યના તમામ પ્રકાશન થાય છે કે જેઓ સુપાત્રદાનરૂપ યાનપાત્ર- નાશ કરનાર તથા પાતકરૂપ સેવકેથી (વહાણ)ને આશ્રય લેતા નથી. ભવસાગરમાં વ્યાપ્ત એવા છત્રને તેવા પ્રકારની જડતાથી વહાણ સમાન એવા સુપાત્રોને જે દાન આપ- ચકિત થયેલ ક કુશળ પુરુષ સેવે ? સ્ત્રીઓ વામાં આવે છે તે અસંખ્યગણું થઈને દાતા- એ ભવસાગરમાં ઊંડામાં ઊંડા રહેલા રત્ન છે તેને વારંવાર ભોગસુખ આપવા સમર્થ થાય જેના પાણિગ્રહણને માટે આતુર પુરુષ પાછો છે. આ લેક અને પરલેકમાં હૃદયના આનંદ- નીકળી ન શકે એવી રીતે તેમાં ડૂબી જાય ના કારણરૂપ સુપાત્રદાન કુશળ એવા છે. આ બધું આવા પ્રકારનું હોવાથી તેને For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપદેશક પુપિ, [ ૬ ] મૂકવાને અસમર્થ કલાવાન કુશળ પુરુષ વિના જે બોધ તે અવધિદર્શન. એટલે શીતથી ભય પામનાર જેમ અગ્નિને સેવે તેમ સામાન્ય અર્થનું ગ્રહણ અને તેથી તે આસક્તિ રહિત થઈને જ સેવવું.” અવધિદર્શન તેનું આવરણ તે અવધિદર્શના અહો ! મહાઉદ્ધત અને મર્મભેદી વરણ. કેવલ કાકાનું સામાન્ય સમસ્ત કર્મોથી, સંસારને સેવનારા પ્રાણીઓ સર્વથા અવલોકન તે કેવલદર્શન. તેનું જે આવરણ શી રીતે તપ્ત થાય છે? હે સંતે ! મહાનુ- તે કેવલદર્શનાવરણ. રાજાના દર્શન કરવાને ભાવો !! જ્ઞાનીઓએ સંસારના કારણરૂપ ઈરછતા છતાં પ્રતીહાર જેમ લેકને અભીષ્ટ તે કર્મોને નામભેદે અષ્ટ પ્રકારે માનેલ છે, રાજાના દર્શન કરવા અટકાવે છે, તેમ દર્શાતે જ્ઞાનાવરણ ૧, દર્શનાવરણ ૨, વેદનીય ૩, નાવરણીયથી રોકાયેલે જીવ પણ યથાર્થ મેહનીય ક, આયુ ૫, નામ ૬, ગોત્ર ૭, અને વસ્તુ જોઈ શકતા નથી. તેથી એને પ્રતીહાર અંતરાય ૮, એ નામથી પ્રસિદ્ધ છે. મતિ, સમાન કહેલ છે. એ દર્શનાવરણકર્મની શ્રુત, અવધિ, મન ૫ર્યાય અને કેવલ એ પણ ત્રીશ કડાકોડી સાગરોપમની સ્થિતિ છે. પાંચ જ્ઞાનને આવરણ લાગતાં પ્રથમ જ્ઞાના ત્રીજું વેદનીય કર્મ સાતા અને અસાતા વરણ કર્મ પાંચ પ્રકારે છે. નિર્મલ દષ્ટિ છતાં વસ્ત્રથી આરછાદિત થતાં જેમ કે એમ બે પ્રકારે છે. તેમાં મુખ્યપણે નરક મનુષ્ય અલ્પ જોઈ શકે છે તેમ એ જ્ઞાન અને તિર્યંચમાં અસાતવેદનીય હોય અને પણ આવરણથી આચ્છાદિત થતાં ન્યૂન થાય મનુષ્ય તથા દેવતામાં સાતવેદનીય હોય. છે, માટે જ્ઞાનાવરણને પટ સમાન કહેલ છે. મધુલિસ તરવારની ધારને ચાટવા જતાં જેમ તેની ત્રીશ કે ડાકોડી સાગરોપમની સ્થિતિ છે તે સુખ અને દુઃખ ઉપજાવે છે તેમ એ પણ છે, તેથી આત્મા કલુષિત થઈને ફરી તે કમ તેના જેવું છે. એ વેદનીય કમની ત્રીશ કેડાબાંધે છે. બીજું દર્શનાવરણ કમ નવ ભેદ કેડી સાગરોપમની સ્થિતિ છે. ચોથું મેહછે. તે પાંચ નિદ્રા અને ચાર ચદશનાવરણાદિ. નીય કર્મ બે પ્રકારે છે, તે દશમેહનીય તેમાં જ્યાં અ૫ કારણે જાગ્રતિ થાય તે નિદ્રા. અને ચારિત્રમેહનીય. તેમાં પ્રથમ દર્શનજેમાં દુખે જાગૃતિ થાય તે નિદ્રાનિદ્રા, બેઠા મેહનીય તે સમકિત મેહનીય, મિશ્રમોહનીય નિદ્રા આવે તે પ્રચલા, રસ્તે ચાલતાં નિદ્રા અને મિથ્યાત્વમેહનીય એમ ત્રણ પ્રકારે છે. આવે તે પ્રચલાપ્રચલા, દિવસે ચિંતવેલ કાર્ય બીજું ચારિત્રમેહનીય પશ્ચીશ પ્રકારે છે. રાત્રે જે સાધે તે સત્યનધિ (થીણદ્ધિ), બહ તે આ પ્રમાણે-ક્રોધ, માન, માયા અને લોભ જ કિલષ્ટ કર્મને ઉદય થાય ત્યારે એ છેલી એ ચાર કષાય છે. તે સંજવલનાદિક ભેદોથી નિદ્રા હોય, જેનાથી ચક્ષુનું આવરણ થાય તે એક એક ચાર પ્રકારે છે. તેમાં સંજવલન ચક્ષુદર્શનાવરણ, જેનાથી શેષ ઇદ્રિનું આવ- કષાયની સ્થિતિ એક પક્ષની છે, બીજા રણ થાય તે અચક્ષુદશનાવરણ અમુક પ્રત્યાખ્યાન કષાયની સ્થિતિ ચાર માસની હદ સુધી રૂપી વસ્તુઓને સામાન્ય બેધ છે, ત્રીજા અપ્રત્યાખ્યાન કષાયની સ્થિતિ એક તે અવધિદર્શન અથવા ઈદ્રિયોની અપેક્ષા વરસની છે અને ચોથા અનંતાનુબંધી For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra [ ૬૨ ]. શ્રી આત્માનંદ પ્રકાશ. કષાયની સ્થિતિ જાવજીવની છે. સંસારમાં આદે, અનાદેય, યશકીર્તિ, અપયશકીતિ, એ કષાય સેવતાં અનુક્રમે વીતરાગત્વ, નિમણ અને તીર્થકરનામકર્મ એ બેતાલીશ યતિત્વ, શ્રાવકત્વ અને સમ્યક્ત્વ એમ એક ભેદ થયા. હવે સડસઠ ભેદ કહે છેએક ગુણને નાશ કરે છે અને અનુ- ગતિ ચાર તે નરક, તિર્યંચ, મનુષ્ય અને કમે તે દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ દેવ. અતિ પાંચ તે એકેદ્રિય, દ્વીદિય, તે ઈદ્રિય, અને નરકગતિ આપે છે. એવી રીતે સોળ ચઉરિંદ્રિય, પંચેંદ્રિય. શરીર પાંચ તે કષાય થાય. વળી હાસ્ય, ભય, શાક, દારિક, વૈકિય, આહારક, તેજસ અને જુગુપ્સા, રતિ, અરતિ, પંદ, સ્ત્રીવેદ અને કાશ્મણ. અંગો પાંગ ત્રણ પ્રકારે શિર, પૃષ્ઠ, નપુંસકવેદ-એ નવ નકષાય કહ્યા છે. એ રીતે હદય, ઉદર, બે સાથળ, બે હાથે એ આઠ મેહનીય કર્મના અઠયાવીસ ભેદ થયા. એ અંગ. અંગુલિ વિગેરે ઉપાંગ અને તેમાં રહેલ ચિરકાલથી સ્થિર થતાં ભવ્ય જિનેને પણ રેખાઓ તે અંગોપાંગ. એ ત્રણ ભેદ પ્રથમના પ્રાયઃ દુરદુઃખે દૂર થઈ શકે તેવા થાય ત્રણ શરીરમાં હોય. સંઘયણ છે તેમાં પ્રથમ છે. મદ્યપાનથી જેમ પ્રાણી કૃત્યાકૃત્યને વજાત્રાષભનારા, ઋષભનારા, નારાચ, જાણતું નથી તેમ મોહનીય કર્મથી પણ તે અર્ધનારાચ, કાલિકા, અને જેમાં હાડકાં એકબેભાન થાય છે, તેથી તેને મઘ સમાન કહેલ બીજાને અડેલ હોય તે છઠ્ઠ સેવાવ (છેવટું) છે. આ કારણે જ આ કર્મની બીજા કર્મો શરીરના છ સંસ્થાન તે સમચતુરસ, ન્યકરતાં અધિક સ્થિતિ એટલે સીત્તેર કલાકેડી ગ્રોધમંડલ, સાદિ, વામન, કુજ, અને હુંડક. સાગરેપમની સ્થિતિ છે. નરક, તિર્યંચ, એ સંસ્થાન માત્ર ઔદારિક શરીરને હાય, મનુષ્ય અને દેવતા એ ચાર ગતિ આશ્રયી બીજા શરીરને ન હોય. આનુપૂર્વ ચાર પ્રઆયુકમ ચાર પ્રકારે છે. એને બંધ દુર્ભેદ કારે–તે નરકાદિક ભવમાં જતાં જીવને વચમાં હેવાથી તેને વાની શૃંખલા સમાન કહેલ ગતિની પરિપાટી થાય. વિહાગતિ-શુભ છે. એ આયુકમની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગ- અને અશુભ એ બે ભેદ છે. ઉપઘાત, પરારેપમની છે. નામકર્મ પ્રથમ બેંતાલીશ ભેદે ઘાત, આતપ, અગુરુલઘુ, શ્વાસોશ્વાસ, ઉદ્યોત, કહેલ છે. વળી સડસઠ ભેદે, ત્રાણું ભેદે અથવા વર્ણાદિચા સાર, દશ પ્રકારે વસ, દશ પ્રકારે તે એકસો ત્રણ ભેદે પણ કહેલ છે તેમાં સ્થાવર, નિર્માણ અને તીર્થંકરનામકર્મ એ બેંતાલીશ કહે છે સડસઠ ભેદ થયા. તેમાં પાંચ બંધન, પાંચ ગતિ, જાતિ, શરીર, અંગે પાંગ, બંધન, સંઘાત, કૃષ્ણ સિવાય ચાર વર્ણ, ગુરુ સિવાય સંઘાતન, સંઘયણ, સંસ્થાન, વર્ણ, ગંધ, રસ, સાત સ્પર્શ, તીખા સિવાય ચાર રસ, સુરભિ સ્પર્શ, અગુરુલઘુ, પરાઘાત, ઉપઘાત, આનુ- સિવાય એક ગંધ-એ છવીશ ભેદ મેળવવાથી પૂવી, શ્વાસોશ્વાસ, આતપ, ઉદ્યોત, વિહા- ત્રાણું થાય. પંદર બંધનમાં પાંચ પ્રથમ કહ્યા ગતિ, વસ, સ્થાવર, સૂમ, બાદર, અપર્યાપ્ત, છે અને બાકીના દશ ભેદ તેમાં ઉમેરવાથી પર્યાપ્ત, પ્રત્યેક, અનંતકાય, સુભગ, દુર્ભગ, નામકર્મના એક ત્રણ ભેદ થાય. પંદર સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, સુસ્વર, દુ:સ્વર, બંધ આ પ્રમાણે છે – For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર્યષણાઃ આત્મસિદ્ધિનું મહાપર્વ. છે. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા. (ગતાંક પૃ૪ ૩૬ થી શરૂ ) પૌષધ–આત્મભાવનાને અથવા ધર્મને ઉપવાસ: રવિ, વં ચતુર જિ.” પુષ્ટ કરે તે પૌષધ, પૌષધ નામની ક્રિયામાં પણ અથાત- કષાય-વિષય-આહારને ત્યાગ જેમાં ઉપવાસપૂર્વક આખો દિવસ સ્વાધ્યાયમાં નિર્ગમન કરાય તે ઉપવાસ જાણ; બાકી લાંઘણ કહી છે. કરવાનું હોય છે. એટલે ઉક્ત હતુ અત્યંત સદગુરુભક્તિ–જેનામાં સાચા મુનિપણાના ફલિત થાય છે. ગુણ પરિણમિત હોય, જે જિનેકત શુધ્ધ સંયમઉપવાસાદિ-ઉપ + વાસ. ઉપ = સમીપે, માર્ગમાં વિચરતા હોય, વિષય-કષાયથી રહિત વાસઃવસવું તે. ભાવથી આત્મભાવની સમીપે હોય, શાંત, દાંત અને ક્ષાંત હોય, આત્મજ્ઞાની અને વસવું તે ઉપવાસ. આ અપેક્ષાએ જ્ઞાની પરમ સમદર્શી હેય, અપૂર્વ તત્ત્વપ્રતિપાદિક જેની તપસ્વી કહેવાય છે. તે ભાવની સિધ્ધિ થાય એમ વાણી હોય, તત્ત્વસંવેદન જ્ઞાન, સર્વસંપન્કરી અપ્રમાદપણે યથાશક્તિ એક કે વધારે દિવસ અન- ભિક્ષા અને સજજ્ઞાનસંગત વૈરાગ્ય એવા સાધુ શન (અનાહાર ) કરવું તે ઉપવાસ. લેશ પણ સામગ્યથી જે સંપન્ન હોય–એવા સદગુરુની ભક્તિ પ્રમાદ સેવ્યા વિના, જેમ બને તેમ સ્વાધ્યાય કરવી, બહુમાન કરવું, પર્યપાસના કરવી તે આદિમાં સમય નિર્ગમન કરવામાં આવે તે તેની આત્મનિર્મલતાનું મહતું કારણ થાય છે. અધિક સાર્થકતા નિપજે છે સલ્લા સ્ત્રવાંચન-શ્રવણઉક્ત લક્ષણ“વાવિવાદના ઘર વિધીવા વાળા સદ્દગુરુ સમીપે સશાસ્ત્રનું શ્રવણ કરવું ઔદારિકદારિક દારિકર્તજસ,ઔદા થાય તે નીચ ગેત્ર કહેવાય. જેમ કુલાલ રિકામણ, દારિકતેજસકામણ, વૈકિયક્રિય, (કુંભાર) બે ઘટ બનાવે તેમાં એક પૂર્ણ કુંભ વૈક્રિયતેજસ, ક્રિયકામણ, વૈક્રિયતૈજસ- તરીકે પ્રશસ્ત થાય અને બીજે મદિરાને લીધે કામણ, આહારક આહારક, આહારકર્તજસ, અપ્રશસ્ત ગણાય, તેમ એ ગોત્રકર્મ કુલાલ આહારકડામણ, આહારતેજસકામણ, તેજસ- સમાન છે.એ ગોત્રકમની વીશ કેટી સાગતેજલ, તેજસકામણ, કાશ્મણકામણ એ બંધ રોપમની સ્થિતિ છે. આઠમું અંતરાયકર્મ. કહ્યા. ચિત્રકારની જેમ જીવન રમ્ય અને તે દાનાંતરાય, લાભાંતરાય, ભેગાંતરાય, ઉપઅરમ્ય રૂપ કરનાર હોવાથી નામકર્મ ચિતારા ભેગાંતરાય અને વિયોંતરાય એમ પાંચ પ્રકારે સમાન કહેલ છે. એ નામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. જેમાં રાજા દાન આપવા જતાં ભંડારી અટવીશ કે ડાકોડી સાગરોપમની છે. ગોત્રકમ બે કાવે તેમ એ કર્મ જીવને દાનાદિકમાં અંતપ્રકારે છે. બુદ્ધિ અને લક્ષ્મીથી હીન છતાં રાય કરે છે તેથી તે ભંડારી સમાન છે. એ જેને લીધે ભવ્ય પૂજનીય થાય તે ઊંચ ગોત્ર અંતરાયકમની સ્થિતિ ત્રીશ કેડાછેડી સાગઅને એ બંને સહિત હોય છતાં પૂજનીય ન રોપમની છે. (ચાલુ) For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૬૪] - શ્રી આત્માનંદ પ્રકાશ, અથવા તે સુયોગ ન હોય તે આત્મહિતકર છે અને એવું વચન તે વીતરાગ દેવનું જ હોય સશાસ્ત્રનું સ્વયં વાંચન-મનન કરવું. છે; બીજા કેઈનું હોતું નથી. “આત્માદિ અસ્તિત્વના, એહ નિરૂપક શાસ્ત્ર એવા સતશાસ્ત્રની યથાશક્તિ-યથાક્ષપશમ પ્રત્યક્ષ સદગુરુ ચેગ નહિં, ત્યાં આધાર સુપાત્ર, આરાધના કરવાથી આત્મનિર્મલતા વધતી જાય અથવા સગુરુએ કહ્યા, જે અવગાહન કાજ; ; તે તે નિત્ય વિચારવા, કરી મતાંતર ત્યાજ.” છે, અને અંતરંગ આનંદની પ્રાપ્તિ થાય છે. –શ્રીમદ્ રાજચંદ્ર રૉ પ્રસંગે શ્રીમાન હરિભદ્રાચાર્યજી શાસ્ત્રની આ પ્રમાણે આમ પર્યુષણ જેવા પર્વદિનેમાં કરવામાં પ્રશંસા કરે છે આવતી કેટલીક પ્રચલિત સામાન્ય ધર્મક્રિયાઓનું “gtuvagધું શાë શાā gumનિયંજન યથામતિ આપેક્ષિક ઊડતું વિહંગાવલોકન કર્યું. રહ્યુ: સર્વત્ર શાસ્ત્ર, રસાયં પ્રથsધનમ્ II ” આવી શાંતિપ્રદા કલ્યાણકારી સકિયાએ આત્મા ન થઇ મftતરિકતા પરિવા િરિા થના લક્ષપૂર્વક-આત્માભિમુખ દૃષ્ટિએ કરપ્રેક્ષાગા ગા મોવાસા ” વામાં આવે તે અત્યંત સફળ થાય છે. પરંતુ ક્રિયા –શ્રી ગબિંદુ જડપણે, સમજ્યા વિના યાંત્રિકપણે (mechani cally) તવલક્ષ વિના કરવામાં આવે છે તથા અર્થાત્ ––શાસ્ત્ર પાપ-રેગનું ઔષધ છે. શાસ્ત્ર રૂપ-જોઈએ તેવું સાર્થકપણું થતું નથી, તેમજ પુણ્યનું કારણ છે, શાસ્ત્ર સર્વત્ર ગમન કરનારું કેલાહલથી, ઝઘડાથી, નાની નાની વાતેના મેટા નેત્ર છે, શાસ્ત્ર સર્વ અર્થનું સાધન કરનાર છે. મોટા મતભેદરૂપ વિખવાદોથી કે અન્ય અસમં. એવા શાસ્ત્રમાં જેની ભક્તિ નથી તેની ધર્મ. જતાઓથી આવા પર્વદિનેના પવિત્ર વાતાવરણને ક્રિયા પણ અંધની પ્રેક્ષક કિયા જેવી હોઈ, પણ જે કવચિત્ લુષિત કરવામાં આવે તે તે કર્મ દોષે કરી અસત્ ફલવાળી હોય છે. તેમ કરનારની સમજણને દેષ છે, અતસ્વાભિ| શ્રીમાન યાવિજ્યજીએ શાસ્ત્ર શબ્દની નિવેશ માત્ર છે, કર્મબહુલતાનું લક્ષણ છે. નિરુક્તિ આ પ્રકારે બતાવી છે – તાત્પર્ય કે આત્મસિદ્ધિના ઉદિષ્ટ લક્ષ્યને “શાણનાણાફા તુ શાસ્ત્ર નિદ્રા , ભૂલ્યા વિના, તેના સતત સ્મરણપૂર્વક જેમ જેમ વત્ર વીતરાજય સ૨ નાખ્યા નિત '' | આપણે તે કિયાનું ઊંડું અવગાહન કરીએ તેમ તેમ ઓર આનંદની પ્રાપ્તિ થાય છે અને --શ્રી અધ્યાત્મપનિષદ્ ઉત્તરોત્તર આત્મશુદ્ધિ થતાં પરમ આત્મસિધ્ધિ અર્થાત–શાસન કરવાને લઈ અને પ્રાણ- સાંપડે છે અને એ જ આ પર્વદિનની પરમ રક્ષણના સામર્થ્યથી “શાસ્ત્ર” નિરુક્તિથી કહેવાય સાર્થકતા છે, એમ નમ્ર મંતવ્ય છે. For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રભુ મહાવીરે મેહમસ્ત જગતને ત્યાગધર્મ જ કેમ આખ્યા લેખક-મુનિશ્રી હ‘સસાગરજી મહારાજ. ( ગતવના પૃષ્ઠ ૩૧૨ થી ચાલુ ) સામચંદશે પણ્ સ વિચારાને મુખમુદ્રા વ્યવહારુ જોડાયા. સફાઇથી સૂચન મન પરથી સત્વર સકેલી લને તેના સ્વાગતાદિમાં મેાકળે જ મને તેએ સાથે પણ ક્ષણુ અગાઉની શેઠશ્રીની વ્યગ્રતાને કળી જનાર મગનલાલ આદિએ સીધુ જ કયુ કે સામચંદ શેઠ ! આપ આપના પુત્ર સુખ અને પુત્રી વાસતીની ચિંતામાં છે ને? જોયા ધગુરુ ? આપને પણ છે।ક્યા ? હવે આપને અમારી એક અરજ છે, સાંભળે! ! ઘર્ષિ અમે તે। આપને હિતસ્ત્રી નથી લાગતા પણ અમેાએ તે અમારાથી બનતુ આપનુ' સધળુ' હિત કરી નાના પ્રયાસ કર્યાં જ છે અને તેમાં અમે। મનસુખના પત્તો મેળવવા પૂરતા તે। સફળ થયા છીએ, માટે મનસુખને મેળવી જ લેવા હાય ! ગાડી તૈયાર કરાવેા. એ વાત સાંભળીને આન`દિત થએલા સામચંદ શેઠે પણ તુ જ ગાડી તૈયાર કરાવી. ગાડીમાં સહુ બેઠા કે તુર્ત જ સૂચના મુજબ ગાડીવાને એ આમ્રવન ભણી દોડાવી. ભારતે ઘેાડે દોડતી એ ગાડી અલ્પ વારમાં તે મૃતપ્રાયઃ કુસુમના દેહ પાસે ખડી થઈ હતી. તેમાંથી ઊતરીને સુમની અવસ્થા જાણ્યા બાદ તે। જેના સદંતર હૃદયપલટા થઇ ગયા છે. તે જ આ સેામચંદ શેઠે છે! Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વપર પરમ અહિતેચ્છુ આત્માઓની બછબપૂર્ણાંકની જાળમાં એ રીતિએ સી પડવાને ગે તે અધર્માભાઓને પણ શ્રો સામ`દ શેઠે સર્વસ્વ પ્રકારે આપેલા મદદનીશ વચનેાથી સુધારને મન આજે ચઢતી કળાનાં અપૂર્વ પગરણ હતાં. અનેક વર્ષો બાદ એમના કૂડા પ્રયાસે ની આંશિક છતાં ય તાત્ત્વિકસિદ્ધિ એમને આજે જ પ્રાપ્ત થઇ હતી. આજે એમને ભાગ્યભાણ (?) એમને પશ્ચિમે ઊગ્યા ભાસ્યા હતા! અને એથી જ એ રીતિએ સામં શ્રેષ્ઠી જેવા જગપ્રસિદ્ધ ધર્માત્માને પેાતાની જાળમાં ઝકડયા પછી તે અન્યા અન્ય એ સહુ સુધારા સિંહાવલેાકનન્યાયે એક બીજાની સામે જોઈને મૂછમાં મરકવા લાગ્યા. એક વખતા પરમમિત્ર કુસુમ ગમે તે કારણે પણ આ દુનિયામાંથી તે શુભ જ થવાની તૈયારીમાં હતા, એ નુકશાન મા સુધારકોને સામાન્ય નહેતુ'; પણ અતિ કષ્ટસાધ્ય સામચંદ શેઠે આજે સુસાધ્ય અનન્તને પેાતાના પક્ષમાં જોડાયા હૈાવાથી તેઓને છૂટ-નુકશાની કરતાં નફા જમ્બર મનાયે। હતા ! અંતે એથી જ નીરાધાર સ્થિતિમાં મુકાયલા મતિ કુસુમની તે। સાર લેવાનું પણ એ સુધારકાએ મનથીજ માંડી વાળ્યું ! હવે તે એ સહુએ શ્રી સામચંદ્ન શ્રેણીને પેાતાના મતમાં વધુ ઝકડવા, એમના ઉપાસક પશુ બની જઇને અતિ હાવભાવસ્વરૂપ વશીકરણ વિદ્યા જ પ્રયુ જવામાં મસ્ત અન્યા. એ રીતિની પેાતાની જાળમાં વધુ દૃઢીભૂત થતા દેખીને તેઓએ શ્રેષ્ટીના કામલ દિલમાંથી દયાધતે પણ સાવમૂળ નાબૂદ કરી નાખવા દયાનાં મૂળીયાં જ ઉખેડી નાંખીને એ હૃદયને પાપવાસનારૂપ પથરાવડે જ પૂરી ને કઠાર કરી નાખવા, શ્રેષ્ઠીની પાસે અનેક પવિત્ર મુનિવરા તેમજ ધર્માંભાનાં કૃત્રિમ છિદ્રોરૂપ પાપપાષાણુની સુસુંદર ઢમે અને હાવÝ મુખે થેલીઓની થેલીઓ ઠલવવા માંડી ! એ વ તરકુથી થતી સલુકાઇભરી સર્વ વાતેને હવે તે વીતરાગની જ વાતા માનવા જેવુ હૈયુ કરી ખેડેલા શેઠશ્રીને ભાસેલી એ સહુ તથ્યતાને પરિણામે ધર્માંભા પ્રતિના અનાદર દૃઢરૂઢ થયા. પરિણામે For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી આત્માનંદ પ્રકાશ. [ ૬૬ ] એના દિલમાં હરેક ધર્મી પ્રતિ ઘૃણા ઉત્પન્ન થઈ; એટલું જ નહિં પણ બનતા પ્રયત્ને એ માની લીધેલા દભી ધર્મીઓને ખૂબ ઉધાડા પાડવાના પણુ એકરાર થયા. ખરેખર આત્મા માગચૂત અન્યા પછી તેા કહ્યું છે કે-અતર્થ્ય મતે તત્ત્વ વિષેરીતચિર્ડનઃ || દ્વાષાતુમનાસ્તિ; રીવ मधुरं रसं ॥५०॥ અઃ-દાષથી પીડાતેા, તાવના વ્યાધિવાળા મનુષ્ય જેમ કટુ રસને મધુર માને છે, તેમ વિષેરીત રુચિ આત્મા ખાટી વસ્તુને સાચી માને છે. ” અને તેથી જ તેમની માન્યતા એવી ઘડાય એમાં આશ્ચર્ય નથી, કારણ કે કુસંગીના સગથી રંગાયલા એ શ્રેષ્ઠી હવે પ્રથમના સામચંદ શેઠે રહ્યા નથી. આત્મહિતેચ્છુ બન્ધુએ ! મારા જ ધર્મી ગણાતા પ્રત્યક્ષ ઘાતકી દષ્ટાંતથી હવે તા મને સચેાટ સમ જાયું છે કે આ કહેવાતા ધર્મીવગ પરમ પાખ’ડી છે. તેઓની વધુ એળખ આપવાની કાળજીથી હવે તે। આપ ચિત જ વિરમશે એવી આશા રાખું છુ. અત્યારે તે આપણી એ પ્રથમ ફરજ છે કે, છેલ્લા શ્વાસ લઈને આયુષ્યના અંતને સૂચવતા આ ભાઇ કુસુમની સારવારમાં ગુંથાઇ જવું તેમજ ઘેાડા જણે આપણા સહુના દેખતાં આ ભયંકર નદીમાં ઝંપાપાત કરેલ મનસુખની શોધમાં નીકળી પડવું. એમ કરતાં કુસુમને આરામ થાય અને મનસુખ જીવંત પ્રાપ્ત થાય તે। બંનેને આપણી સાથે જ નગરમાં લઇ જઇએ. ધર્મીષ્ણુ આત્માએના અતિ સંસ†ના પરિણામે વિપરીત મતિ અનેલા શ્રી સામચંદ્ર શે મેલ્યા. છે. આપશ્રીએ તે અત્યારે એ જ વિચારવુ' ધટે કે અહિં વધુ વાર થાલવામાં પણ ભયંકર હાનિ છે, કારણ કે કુસુમને જો આરામ ન જ થયા અને મનસુખ પશુ જીવંત ન જ મળ્યો તે! એ બન્નેનાં ખૂનના પણ આરાપ આપણા ઉપર જ આવી પડવાને પૂર્ણ ભય છે, અને જો એમ જ બને તેા પછી આપણી સ્થિતિ શું ? મનસુખ પ્રતિ પુત્રમેહવાળા અને કુસુમ પ્રતિ દયાના ઝરાવાળા શ્રી સેામચંદ શેઠના અંતઃકરણને બીજી જ દિશામાં સત્વર પલટીને નિય અનાવવા માટે, ‘ મનસુખના તે નિષ્કારણુ જ વેરી છતાં ' કુસુમ જેવા પરમ મિત્રને પણ પ્રાણાન્ત કષ્ટમાં ય નિરાધાર મૂકીને ભાગી છૂટવાની કઠાર મનેવૃત્તિવાળા સહુ સ્વાસાધુઓની મિલન માવૃત્તિને અનુસરીને હિંમતદ્રે કહ્યું. અરે ભાઈ ! જો એ વિચારને જ આપણે અનુસરીએ તે તેા એ બંને બચવાના હાય તેાયે ન'િ બચે, અને આ ભયંકર જંગલમાં એ અને નીરાધાર જ મરણ પામરશે; એટલુંજ નહિં પણુ એમના મૃત કહેવરાને પણ ક્રૂર શ્વાદે ચૂંથી નાખશે–ફાડી ખાશે ! એમના અંગત સબંધી કહેવાતા આપણે આ વસ્તુ પણ ધ્યાનમાં લેવી જ ટે ને ? સબંધની વાત બાજુએ રાખે! તે પણ નીતિ શું સૂચવે છે? દુનિયાને વહેવાર પણ શુ સૂચવે છે? એજ ને ! આમ છતાં પણ એ માતુ આપણે ઉલ્લંધન કરીશું તેા આપણને જગત–દુનિયાદારીના મનુષ્યે શું કહેશે ? તેવાં જ સંયેાગવશાત્ પુત્રમાાદિની વાત મનમાં જ શમાવીને નીતિ અને વ્યવહારનાં નિદર્શીનદ્વારા પણ શ્રી મનસુખને મેળ Acharya Shri Kailassagarsuri Gyanmandir વવાની અને કુસુમને સંભાળવાની જ હૃદયગત તમન્નાવાળા સામચંદ્ર શ્રેષ્ઠી મેલ્યા સામચંદ શેઠ! માફ કરજો. મારે કહેવુ પડે છે કે આપશ્રીનુ' અંતઃકરણ તે કહેવાતા ધર્મગુરુઓએ કૃત્રિમ દયાના દંભી ઉપદેશ તળે પ્રથમથી જ અધશ્રદ્ધાથી પૂરી દીધું છે, રૂંધી નાખ્યું છે અને એથી જ એ હૃદય હજુ પણ હિíહતના વિચાર-આત્માએ વિહીનપણે અકત્ત બ્ય દિશા તરફ પણ ઢળી જાય આત્મા નીતિ અને વ્યવહાર વિગેરે તાલાવન છે. ગાડરીયા પ્રવાહની માફક જીવન વહનારા આત્માએએ જ એને હરપળે આગળ કરવાં રહે છે. તત્ત્વષ્ટિ વસ્તુસ્વરૂપના જ્ઞાતા હોય છે, અને તેવા અવસરેાચિત કરવા ચૂકતા જ નથી. તેમાં For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - -- પ્રભુ મહાવીરે મેહમસ્ત જગતને ત્યાગધર્મ જ કેમ આપે? [ ૬૭ ] ગાડરીયા પ્રવાહને પણ આડે લાવતા નથી. તેઓ તો કુસુમના પ્રારબ્ધમાં જે મનુષ્યપણે વધુ જીવવું નિર્મોહી પ્રાયઃ હાઇને આવા કટોકટીના સમયે એ જ નક્કી હશે તે આ ઘોર જંગલમાં અને વિચારે છે કે- દેહ સડાપડન સ્વભાવી હાઇને થએલી ભયંકર રાત્રિમાં પણ એને ઉની આંચ નશ્વર છે. જન્મ્યો તેનું મૃત્યુ નિશ્ચય હોવાથી વહાલો આવવાની નથી. એ તે ખરૂં જ છે ને? પણ આપણે સંબંધી પણ મૃત્યુના મુખમાં આવી જ પડ- અહિં રહેતાં જે કુસુમ યમસદન જ પહોંચ્યો તે વાનો હે તેથી જ મૃત્યુને ભેટવા તૈયાર રહેવાની આપણું તો બૂરા જ હાલ છે માટે હિંમતચંદ્રની એ ફરજમાં મૂકાયો છે. એની સાથે મારે સંબંધ સલાહ અનુસાર આપણે તે કુસુમને અહિં - ભાગ્ય શું? તેમ કરતાં ક્રમે એ પ્રાણવિમુક્ત થયા બાદ ઉપર જ છોડીને ચાલ્યા જવું એ જ હિતાવહ છે. તે એને જડદેહની જગતને પણ કિંમત નથી, તો હિંમતચંદ્રની વાતમાં વચ્ચે તાપસી પૂરતાં મણિહું તેને કિંમતી શી રીતે ગણું ? એમ સમજવા ચંદ્ર કહ્યું. છતાં જગતમાં કામ આપતાં બંધ થએલા પ્રાણીની પરિણામ એ આવ્યું કે-કુસુમ અને તેનાથી ય પળોજણમાં પડીને માનવજીવનના અણુમૂલા વખ વહાલા પુત્ર મનસુખ પ્રતિ દયા અને સ્નેહપૂર્ણ લાગતને નિરર્થક વેડફી નાખવામાં લાભ ? સોમ ણીના સોમચંદ શેઠને અનિચ્છાએ પણ અન્ત એ ચંદ શેઠની મનેભાવનાનો અમલ નહિં જ કરવા નિવિવેકીઓના વિચારને આધીન થવું જ પડ્યું! દેવાની ઈચ્છાને લીધે વચ્ચે જ બોલી ઊઠેલા પર * અને એથી જ એ બંને ય દુઃખદ અવસ્થાવાની માટે શ્રેષ્ઠીને એ મુજબ કહેવા સાથે એ પણ સંભાળ કરવાની ભારી ઇતેજારીને મનમાં જ શમાવી ભારપૂર્વક જણાવ્યું કે ભાઈ હિંમતચંદ્રની ઉપરોક્ત ન દઈને એ સર્વની સાથે શ્રેષ્ઠીએ પણ ગાડીમાં બેસી ભયનિદર્શક વાત પણ એટલી જ મહત્ત્વપૂર્ણ છે. - નગર ભણું પ્રયાણ કર્યું. ભાઈ પરમાણુંદ ! તે કહ્યું તે તો યુક્તિયુક્ત જણાય છે, પણ એક બાજુ આ ભયંકર જંગલ છે મૂછિતાવસ્થામાંથી ક્રમે સુચેતન બનેલા સિમે. અને બીજી બાજુ ઘોર અંધકારને ચોતરફ ફેલાવતી એક વખતના એ દિલેજાન મિત્ર મનાતા છૂપ સ્વરાત્રિ એ ભયંકરતામાં વધારો કરી રહી છે. સંજો- પરીઓની એ રીતિની નિઘેણ મનોદશાને આજે ગમાં આ કુસુમને કવચિત્ આરામ થયો તે પણ જ સાક્ષાત અનુભવી-કાનેકાન સાંભળી ! પરને હિંસક જાનવરો એમને હણી નાખશે માટે મને તો યેનકેનાપિ પીડીને પણ પરમકલ્યાણુકર ધર્મનો ધ્વસ ડીવાર અહિં થોભવું જ ઉચિત લાગે છે, વહાલા કરી નાખનારી એ વર્ગની સમસ્ત કારવાઈ આજે પુત્ર મનસુખને ગંભીર નદીમાં ઝંપાપાત કરીને જ એને ભયંકર રૂપે ભાસી ! એ સહુ પ્રતિને રાગ પ્રાણુવિમુક્ત થવાની સ્થિતિમાં નજરોનજર જેવાથી એના હૃદયાવાસમાંથી એકાએક નષ્ટ થયે. અને એ હૃદયમાં તીવ્ર વેદનાગ્નિ ભભૂકી રહ્યો હોવા છતાં પછી તો એ કામગીરીના જ ૫રમ હાથારૂપ આજસુધીઅત્યારે તે પોતાના હૃદય ઉપર પણ સામ્રાજ્ય નું પોતાનું જીવન પણ કુસુમને વધુ કારમું લાગ્યું ! અને તેથી જ તેઓની વાતને વિચાર જ તજી દઈને ધરાવતા એ સુધારાની સન્મુખ તો મનસુખની ચિંતા : એ વર્ગની દુષ્પવૃત્તિના આગેવાન બનીને આજ વ્યકત કરવા અશક્ત જ બનેલા સોમચંદ શેઠને કહ્યું. સુધી પોતે જ ઉપાર્જન કરેલ ઘોર પાપના પશ્ચાસેમચંદ શેઠ ! આપને થોડો વખત પણ અહિં તાપે ચડ્યો. દષ્ટિ સન્મુખ તરતા એ અધમેં એના થોભવું જ ઉચિત લાગે છે એ તો ઠીક પણ ભાગ્યને સમસ્ત દેહને કંપાવી મૂકશે ! ભયંકર પાપામિના એ માનનારા આપણે છીએ તેથી મને તે તેમ ભડકાએ એ કામલ દિલના બનેલ કુસુમને હૃદયકરવું એ આપને માટે અત્યારે યોગ્ય જણાતું નથી. દાહ આપીને ખૂબ જ કર્થવા માંડે. પરિણામે For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૬૮ ] શ્રી આત્માનંદ પ્રકાશ, હા ! મારું શું થશે?” એવા નિરાશાજનક નિશ્વા- એ ભયંકર જંગલમાં વહી રહેલી ગંભીર ત્રિવેણના સોની પરંપરારૂપી દાવાનળથી સળગતા ઉદ્ગારો એના કિનારે પણ એકાકીપણે જ વ્યતીત કરવાની મૌન રહેવાને ગ્ય એ ઘેર જંગલમાં પણ હૃદય સ્થિતિમાં મૂકાયેલા કુસુમે સવાર થયે પ્રથમ તો માંથી પૂરબહાર ઉછળવા લાગ્યાં ! એ કુસુમને ન મનસુખની જ શોધમાં નીકળી પડવાના નિરધાર અત્યારે એ જંગલના હિંસક પશુઓના ભય ઉપર આવીને તે જંગલમાંના એક અતિ ઊંચા કરતાં પણ પાપને ભય ભયંકર ભાસ્યો હતો એ એનું પ્રતીક હતું. અને ઘટાટોપ વૃક્ષ ઉપર આરોહણ કરીને એ કાલ રાત્રિ સમી રાત્રિને કેમ કરીને કષ્ટ વ્યતીત કરી. એ સાથે બળતામાં ઘીની જેમ પરોપકારી ધર્મમિત્ર મનસુખનો ત્રિવેણી ઝુંપાપાત પણ એને જંગલના સમસ્ત હિંસક પશુઓએ ગિરિ ત્રિવિધ પડવા લાગ્યો. એ પીડારૂપ ક્ષત ઉપર ગવરાદિનું શરણું લીધા બાદ, નિર્મળ પ્રભાતે એ ધર્મવીર ધર્માત્મા સોમચંદ શેઠને પણ પિતાનું આમ્રવનને ભયવિમુક્ત જાણીને મનસુખને મેળવવા ખોટું જ નિમિત્ત આગળ ધરીને એ ભવાભિનંદી- અધીરા અને આકળા બનેલા કુસુમે પ્રથમ તો એ ઓએ ધર્મભ્રષ્ટ કર્યો. અરે! ધર્મ અને ધમજનોનો વૃક્ષની જ ટોચેથી ત્રિવેણીના કિનારે પિતાની ચપળ જ પરમથી કર્યો એ બનાવે ખાર નાખ્યો. આથી દષ્ટિને ચોતરફ દૂર દૂર ફેંકી પરિણામે એ નદીને તો કુસુમના દુઃખે વિકરાળરૂપ ધારણ કર્યું હોવાનું સામે તીરે અતિ દૂર ભૂભાગ ઉપર એક કપડું લીધે એ આખા ય દિવસના ભૂખ્યા કુસુમની નિદ્રાનું પડયું હોવા જે એમને ભાસ થયો! અને એથી રાત્રિભર અપહરણ કર્યું. અર્થાત સમસ્ત રજની પણ તે મનસુખના જીવન પ્રતિ જ શંકાશીલ બનીને એના અનેક અમર્યાદ દુખોને વધુ બહેકાવવા એ હાંફળાફાંફળા હદયે એ ઝપાટાબંધ વૃક્ષથી નીચે દુઃખી કુસુમથી દૂર જ નાસી ગઈ! સરકી પડ્યો. - તે તે કષ્ટોના સહચર ભૂખ અને શ્રમાદિ કષ્ટોને તે નીચે ઊતરતાંની સાથે એ નદી ભણું મુઠીઓ ભૂલી જ જઈને એ ભારી દુ:ખના દરિયામાં ડેવાતાં વાળીને એ નિષ્પા૫ અને નિસ્પૃહરિધર કુસુમે છતાં કુસુમને વહાલા ધર્મમિત્ર મનસુખ તથા બેન દેટ મૂકી, એટલું જ નહિં પણ ધર્મમિત્ર મનસુખને વાસંતીની ચિંતા, એ વિકરાળ રાત્રિને વ્યતીત કર. સાવર મેળવવાની તથા બહેન વાસંતીને દુઃખમુક્ત વાનું પરમ આલંબન હતું એ સાચું છે પણ એ કરવાની આતુરતાપૂર્વક ધબકતા હૃદયે અને ઊંચા આલંબને તે દુઃખદ રાત્રિને સેંકડો ગણી વધારી શ્વાસે પ્યારા મિત્ર મનસુખવત જીવનમરણને કેય મૂકી હતી; અર્થાત એ ચિંતાથી તે એ રાત્રિ અણઉકેલ જ રાખીને એ ત્રિવેણીમાં ઝંપલાવ્યું. કેમે ય ખૂટતી નહોતી. એવી ભયંકર કપરી રાત્રિ –ચાલુ For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી મુનિસુંદરસૂરિ. વખક : શ્રીયુત માહનલાલ દલીચં' દેશાઈ. B. A, LL. B. Advocate. ========- -- - ( ગતક | koથી શરૂ ) વ, ચિત્તને રંજિત કર્યું . (. ર. ૧,૮૫) રા. મંડલીક શિરોહી માં સહસ્ત્રલ્લિના સમયમાં તાડના જે ઉપદ્રવ આપણા અશ્વિનાથ ટાળ્યો, તેથી તે ( ત્રીજા ) સં. ૧૫૦ ૭ માં ગાદીએ આવ્યો તે જ રાજાએ પોતાના રાજ્યમાં અમારિ સવવી. ( ( ૧ ના ભાવ (વદિ) સપ્તમી ગુરૂવારે વૃદ્ધ તપાગ ના રત્નસિંહસૂરિના પટ્ટાભિષેકને અવસરે પંચમી, માટે હવે પછી જુઓ. ) અષ્ટમી, ચતુર્દશી દિનેમાં સર્વ જીવની અમારિ ઈડરના રણમલના રાજ્યમાં સવાલ વછે પ્રવતાવી; જ્યારે એકાદશી અને અમાવાસ્યામાં રાજ સંધપતિ એક રાત જેવો પ્રભાવશાળી અને તેનું પાલન પૂર્વે થતું જ હતું ( ઉપરકેટમાં કબેર જે શ્રીમંત થયા. સ્વદાર તેનું શ્રેત શિલાલેખ ). તે સમયમાં સં. ૧૫૦૯ માં માઘ રાખનાર ચારિત્રવાન અને અનેક સત્રાગાર-અને- શદિ ૫ ને દિને ગિરનાર પર શ્રીવિમલનાથને પ્રાસાદ ક્ષેત્ર કાઢ દુકાળને સુકાળ કરનાર થયા. તેના ચાર ખંભાતના સંઘપતિ શાણરાજે બંધાવ્યું ને તેમાં પુત્ર નામે ગાવિંદ, વીસલ( કે જેને ઉપર ઉલ્લેખ ઉક્ત રત્નસિંહસૂરિએ પ્રતિષ્ઠા કરી. ( કે જેનો કર્યો છે), અરસિંહ અને હીરા થયા. શિલાલેખ ત્યાં મેજુદ છે.) આ રાજા સોમદેવ( ક્રિયારત્નસમુચ્ચયની પ્રશરિત. પીટર્સને રિપોર્ટ સૂરિની પૂરેલી અને વિદ્વાને એ વર્ણવેલી મહાઅર્થ૬ પૃ. ૧૭ ). રણમલ્લ પછી થયેલા રાવ વાળી સમસ્યાને કર્ણથી સાંભળી ચમત્કૃત થયો પૂના બહ્માનપાત્ર ઉક્ત ગાવિ દે તારંગાગિરિ, હતો ( સોમસૌભાગ્ય કાવ્ય ૧૦, લેક ૩૯. ગુરુપર કુમારપાલ રાજાના બંધાવેલા અજિતનાથ રત્નાકર કાવ્ય ૧,૧૦૮ ).. જેન મંદિરને ઉદ્ધાર કરી તેમાંનાં બિંબન ઑછોએ ભંગ કરેલ હોવાથી તેને બદલે શ્રી અને દીક્ષાગુરુ દેવસુંદરસૂરિ જિતનાથનું નવીન મેટું બિંબ કરાવી પધરાવ્યું ગ્રંથકારના દીક્ષાગુરુ દેવસુંદરસૂરિ હાય એમ ને તેમાં સોમસુંદરસૂરિએ પ્રતિષ્ઠા કરી (સં. ૧૪૭૯). જણાય છે, કારણ કે સં. ૧૪૫૫ માં રચેલ વિશેષમાં ગોવિંદે સંઘપતિ થઈ શવંજય, ગિરિનાર વિદ્યગોષ્ઠી નામની પુસ્તિકામાં ગ્રંથકાર પિતાને તે અને પારકની યાત્રા કરી. જયચંદ્ર વાચકને ઉક્ત સૂરિના શિષ્ય તરીકે ઓળખાવી જ્ઞાનસાગરસૂરિ સરિએ આપેલા સૂરિપદને ઉત્સવ કર્યો (સા. પાસેથી પોતે શીખેલ છે એમ જણાવે છે. સં. સૌ. સર્ગ ૭). ૧૪૪૬ માં રચેલી ગુર્નાવલી . ૪૨૦ ને ૪૨૧ ચાંપાનેરને જયસિંહ સામસુંદરસૂરિના શિષ્ય માં જણાવે છે કે- તેમના શિષ્ય તરીકે વાચકેસોમદેવસૂરિના વચનોથી મસ્તક નમાવતે હો. ની વચ્ચે ગુણ રહિત હોવા છતાં મારા જેવાને ( સ. સ. ૧૦, લો. ૪૦-૪૧. ગુ.ર. ૧,૦૮.) ૧. શ્રીમન્નાનામોલમાલનામ શ્રી વસુલા જુનાગઢમાં લક્ષ્મસાગર નાની વય છd iળાવપfશષ્યT શ્રી જ્ઞાનાર ગુણતમ"ાતિન દુર્વાદીને મદ ઉતારી મહિપાલ આદિ રાજાઓનાં વાઘેડ સાસુમા મુનિgોળ પાપ નૈવેદ્યગાળી તે For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૭૩ ] શ્રી આત્માનંદ પ્રકાશ. ગણવામાં આવે છે, જેમ ગ્રહસ્વામીના પુત્ર તરીકે કે જે મેં “ભારતીય વિદ્યા' પુ. ૧, અંક ૨ માં શનિને તે પાંગળા હોવા છતાં પણ ગ્રહમંડળમાં પ્રકટ કરાવી છે તેમાં સં. ૧૭૯), ડોક્ત સં. ૧૪૦૪ પૂજવામાં નથી આવતો ?–આવે છે તેમ. તેમના મહેશ્વરા, રિપદ પાટણમાં સં. ૧ ૨ ૦માં હસ્તકલના વાસક્ષેપનો પ્રભાવ એવો છે કે જે (પલ્લીવાળ ફળના આબુ શ્રેષ્ટીના વંરાજ સોની મુકુટધારી(ગરની ગાદીને મુકુટ ધરનાર )થી સિદે કરેલા પદોત્સવ પૂર્વક જયાનંદરિની સાથે ) હું મુનિસુંદર યોગ્ય થયો. આમાં દેવસુન્દર- સં. ૧૮૨૦ માં. પાટણમાં ગુંગડી સરવરે જોગી સૂરિને ( નહિ કે સેમસુન્દરસૂરિને ) સંબંધ છે ઉદામાં પારં ઘણું લોક સમા તેમને પગે લાગી એમ મને લાગે છે. તેમને જ પોતાના ગુરુ તરીકે વંદન કર્યું ત્યારે તેમ કરવાનું લકે કારણ પૂછતાં જણાવે છે, કારણ કે ગુણરત્નસૂરિ, સેમસુન્દરસૂરિ તે જોગીએ જણાવ્યું કે ગિરનાર પરના સુવર્ણ અને કુલમંડનસૂરિનું વર્ણન કરીને તેને ૪૧૬ મા સિદ્ધિ કરનારે “એ પુર૧ યુગામ છે' એમ કહ્યું શ્લોકમાં કથેલ છે કે આ ત્રણે ગુરુ શ્રી દેવસુંદરને તેથી હું નમું છું. (જિનવર્ધનની ગુ.) ત્યારે આશ્રય લે છે; ૪૧૭મો શ્લોક તે ગુરુને પ્રશસ્તિ આપણે ગ્રંથકાર ગુર્નાવલીમાં કહે છે કે પાટણના લેક છે; ૪૧૮માં કલોકમાં તેમના ( એટલે ગુંગડી તળાવમાં ત્રણ જોગી નૂથવાળા દેવસુંદરસૂરિના ) ગણરત્નસિંધુમાં મુનીંદ્રરૂપી રને ઉદયપ નામને યેાગી અનેક મંત્રાદિ સમૃદ્ધિવાળું છે એમ કહી ૪૧૯ મા શ્લોકમાં દેવશેખરગણિનું મંદિર કરી ત્યાં સ્થિતિ કરી બેઠા હતા. રોગ કે વર્ણન આપી લોક ૪૨૦ ને ૪૨૧ માં ઉપર સ્થાવર જંગમ આપને દૂર કરતા. જલ, અગ્નિ, જણાવ્યા પ્રમાણે પિતાનું નામ ગર્વરહિતપણે દીનતાથી સર્પાદિને ભય ટાળનાર, ભૂત, ભવિષ્ય માણનારો આપે છે. વળી આ ૪૨૧ એ શ્લોક પરથી પિતાને તે અદ્દભુત પુરુષ નૃપ, ધનિક, મંત્રી આદિ અખિલ વાચકપદ આપનાર પણ દેવસુંદરસૂરિ હોય તેમ પ્રજાથી પૂજાતો હતો. તેણે દેવસુંદરસૂરિને પોતાના જણાય છે. તે ગુર્નાવલીને અંતે પણ પોતે પિતાને સાથીઓ સહિત દંડવત પ્રણામ દૂર રહીને ભકિતતે સૂરિના વિનય એટલે શિષ્ય જણાવે છે અને તે ભાવથી કર્યા ને લેકે સમા ગુસ્ની સ્તુતિ કરી. જે વર્ષમાં રચાયેલી તે જ વર્ષમાં-સં. ૧૪૬ માં સંધાધિપ નરિયા આદિએ આ નભનનું કારણ પિતાને ધર્મ પ. પ્રમાણે ઉપાધ્યાય-વાચકપદ મળેલું. પૂછતાં તે જોગીએ કહ્યું કે સુવર્ણસિદ્ધિ કરનારામાં - ગુર્નાવલીમાં સં. ૧૪૨૪માં સ્વર્ગસ્થ થયેલા દિવ્ય જ્ઞાન દિવ્ય જ્ઞાની ગુરુએ એમ આદેશ કર્યો છે કે પદ્ય સામતિલકસૂરિના ત્રણ મુખ્ય શિષ્યો ગણુવ્યા:- ના નામના દંડ પરિકર ચિહ્નવાળા આ સુરિ વંધ છે ચ કરશેખરસૂરિ, જયાનંદસૂરિ અને ઉક્ત દેવસંદરસૂરિ. અને કલ્યાણદાતા યુગપ્રધાન આદિ છે તેથી હું આ છેલ્લાને ધ. ૫. પ્રમાણે જન્મ-સં. ૧૩૯૬ " નો. (ધ. ૫. કહે છે કે આ નમન સં. નરિ(સં. ૧૪૮૨ની જિનવર્ધનકૃત તપાગચ્છ ગુર્નાવલી લાજ ' યાને વૈરાગ્યનું કારણ થયું. ) વટપ્રદવાસી સારંગ મંત્રી પૂર્વજોના ચાલ્યા આવતા ક્રમ પ્રમાણે જિન૧, શિષ્યતીયોડમરીતિ કન્ય શ્રીવાવ ધર્મ પ્રત્યે કી હો તે દેવવાણીથી તેમને યુગોત્તમ गुणोऽपि मादृशः । प्रहप्रभोः पुत्र इति ग्रहावलौ न જાણી સિદ્ધપુર જઈ વાંદવા આવ્યો ને ગુરુ પાસ પૂરાત્રે નવી જ શનિઃ ૪૨ જૈનધર્મ ગ્રહણ કર્યો?” પછીના ૩ર૭ થી ૪૯૦ મો તેષાં રામોજવામાન ગુમાવડા, ઝાલો માં દેવસુન્દરસૂરિને મુખ્ય શિષ્ય-જ્ઞાન સાગરસૂરિ, કુલમંડન બ સાધુરતન -ગુર્નાવલી તેમજ અન્ય શિષ્યશખ્યાદિ પરિવારમાં સેમસુંદર For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી મુનિસુંદરસૂરિ. [ ૭૧ ] સૂરિ તે ગુણુરત્નસૂરિ તથા દેવશેખરગણિ, પ્રતિને સ’. ૧૪૬૫માં શ્રી દેવસુંદરસૂરિના ઉપદેશથી મુનિસુંદરગણિ, ચંથકાર પાતે, શ્રુતસુંદરગણિ દિપત્તન( પાટણ )ના નાનાશમાં મૂકવામાં આવી ઉપાધ્યાય, ચારિત્રચૂલા આદિ વગેરે અનેક ગણાવેલા છે. મહત્તરા ગુÎવલીમાં (પત્તનસ્થ પ્રાચ્ય જૈન ભાંડાગારીય ગ્રંથસૂચી નં. ૩૭૨ પૃ. ૨૦૨; તેમજ થોડા વખતમાં પ્રસિદ્ધ તેમના સ્વર્ગવાસની વાત થનાર શ્રી જિનવિજય સ′પાદિત જૈન પુસ્તક પ્રશજણાવી નથી તેથી તેની રચનાના મસ્તિસગ્રહ નં. ૬૮, પૃ. ૬) એટલે સ’. ૧૪૬૫ ૧૪૬૬ સુધી તેઓ વિદ્યમાન ડ્રાય એમ લાગે સુધી તા તેઓ અવશ્ય જીવત હતા. છે તે તે અનુમાન તે સૂરિના સં. ૧૪૬૬ ના મળતા લેખ ( નં. ૭૬૧ મુ. ૧) થી ખ કરે છે. ધ સાગરજી પેાતાની પટ્ટાવલી કે તેમણે મુખ્યત્વે ઉક્ત ગુૌવલી પરથી ઘડી છે તેમાં પણુ રવવાસનું વર્ષ જણાવેલું નથી. શ્રી મેાતીચંદભાઈ પેાતાના અધ્યાત્મકપદ્રુમના ગુજરાતી ભાષાંતરની બીજી આવૃત્તિની પ્રસ્તાવનામાં પણ (પૃ. ૬૦) દેવ સુન્દરસૂરિ સ. ૧૪૫૭માં કાળધમ પામ્યા હતા એમ કાઇ આધાર આપ્યા વિના જણાવે છે. સેામસુંદર સૂરિને સૂરિષદ સ’. ૧૪૫૭માં મળ્યું તે પરથી તેમણે આચાર્ય મૃત્યુસમય આસપાસ ક્રાઇ શિષ્યને સૂરિ કરી પટ્ટધર નીમી જાય છે એવું ઘણી વખત અને છે તે અત્ર પણ તેમ બન્યું હશે એમ ધારી ઉપરતું સ્વર્ગવાસ વ જણાવવા પ્રાયઃ દેારાયા હશે, પણ તે અનુમાન કે કલ્પના સત્ય નથી. સ. ૧૪૬૬ સુધી વિદ્યમાન હોવાનું ઉપર જણાવેલ કારણે ખરાઅર જણાય છે તેમજ (હાલ સ્વ.) શ્રી વિજયધર્માંતેમણે સૂરિ દેવકુલપાટક’માં પૃ. ૧૨ ની ટિપ્પણીમાં તે સિર સ. ૧૯૬૨માં સ્વર્ગે ગયા એમ જણાવે છે તે પણ ખરું નથી, કારણકે સ. ૧૪૬૨ માં લખાયેલી શ્રીમલયગિરિવિરચિત સપ્તતિકા ટીકાની તાડપાની આ લખાયા પછી મે' સ’. ૧૪૮૨ની ૫. જ નવન ગણિની તપાગચ્છ ગુર્નીવલી ભારતીય વિદ્યાના બીજા અંકમાં છપાવી છે તે જોવા લેતાં મને માલૂમ પડયું કે તેમાં દૈવસુંદરસૂરિના સ્વવાસનું વર્ષ સં. ૧૪૬૮ આપેલું છે અને તે યથાસ્થિત હવામાં હવે શંકાને સ્થાન નથી. વિશેષ શેાધમાં જણાય છે કે સામતિલકસૂરિ સ’. ૧૪૨૪માં સ્વર્ગીસ્થ થયા જ્યારે તેને આગલે વર્ષ તેના મુખ્ય ત્રણ શિષ્ય પૈકી ચંદ્રશેખરસૂરિ સ્વગસ્થ થયા હતા એટલે ખીજા એ શિષ્યા નામે જયાનંદર અને દેવસુ'દરસર અને પટ્ટધર પેાતાને ગણાવતા હતા. જયાનંદસરસ. ૧૪૪૧માં સ્વસ્થ થયા પછી ધ્રુવસુંદરસૂરિ સામતિલકસૂરિના અનન્ય પટ્ટધર જીવનપર્યંત રહ્યા (જુઓ પત્તનસ્થ ઉક્ત સૂચી ન. ૩૫૦, પૃ. ૨૧૫, તેન. ૭૮૧ પૃ. ૨૩૨) પાંચને સૂરિપદવી આપી હતી:– ૧ જ્ઞાનસાગરસૂરિ સ, ૧૪૪૧ ખંભાતમાં, કુલમ’ડનસૂરિ સં. ૧૪૪ર, તેની સાથે ગુણરત્નસૂરિ સં. ૧૪૪૨ ખંભાત, સામસુંદરસૂરિ સ. ૧૪૫૭ પાટણ અને સાધુરત્નસૂરિસ. ૧૪૫૮ માં પાટણમાં. અપૂર્ણ — For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લેખક : મોહનલાલ દીપચંદ ચેસી. પ્રેમથી મુક્તિ. કરવા . પ . ===ા મન માં એક નાના નાના : (ગતાંક પૃષ્ઠ ૧૬ થી શર) લગ્ન કરવા ગયેલા બાવીશમાં જિનેશ્વર તેના કાર્યમાં રહેલી વિચિવતાનો ખ્યાલ શ્રી અરિષ્ટનેમી પશુઓને આર્તનાદ સાંભળી આપતી અને પ્રાંતે એક કુલીન કાન્તાને અનુરથને પાછો વાળે છે. એ પ્રસંગ આલેખતાં રૂપ વર્તન દાખવતી ચિતરે છે. એમાં રસની શ્રી કલ્પસૂત્ર પરની સુખબાધિકા ટીકા રચનાર જમાવટ સાથે તત્ત્વના રહસ્યની ગુંથણી સારા ઉપાધ્યાય મહારાજ શ્રી વિનયવિજયજી જે જે પ્રમાણમાં કરાયેલી છે. એને પ્રારંભ પ્રેમાળ વાત–સખીઓના સંવાદરૂપે- હરણ-હરણીના પત્ની કરુણ સ્વરમાં, છતાં મિષ્ટ ઠપકાયુક્ત સંવાદરૂપે અને તીર્થપતિ સહ માતાપિતાના નિમ્ન રીતે આરંભે છે. જાણે તીર્થપતિ નેમીસંવાદરૂપે–રજૂ કરે છે એ સવને ભાવ ચોવીશી- ધર પાછા વળવાને દઢ નિશ્ચય કરી સામે કાર મહાત્મા આનંદઘનજી, શ્રી દેવચંદ્રજી ઊભા છે, અને વિનમ્ર ભાવે સતી રાજેમતી અને ઉપાધ્યાય મહારાજ શ્રી યશોવિજયજી દલીલદ્વારા એ સર્વ કહી રહી છે અષ્ટ ભવંતરે વાલહી રે, બાવીશમા પ્રભુના સ્તવમાં આણે છે. તું મૃઝ આતમરામ, મનરા વાલા. નેમિ જિણેસર નિજ કારજ કર્યું? મુગતિ સ્ત્રી શું આપણે રે? એ લીંટીથી આરંભ કરતાં શ્રી દેવચંદ્રજી સગપણ કોઈ ન કામ, મનરા વાલા. આખાયે બનાવને તાત્વિકતાને સ્વાંગ સજાવી ઘર આવે છે વાલમ ઘર આવે પુદ્ગલનું વિજાતિપણું, રાગદશાથી સંસારભ્રમણ મહારી આશાના વિશરામ; અને પ્રશસ્તાથી આશ્રવને નાશ અને કમે એ રસ્થ ફેરો હે સાજન રથ ફેરો, દ્વારા મુક્તદશાનો ચિતાર ખડો કરે છે. સાજન મહા મરથ સાથ. તોરણ આવી રથ ફરી ગયા છે હા. નારી વિના સ્નેહ નથી બાંધી શકાતે પશુઓ દઈ દોષ; મેરે વાલમા. અને તેથી તે જગતમાં જેમની છાપ ઈશ્વરની વાળા સ્તવનમાં “કુરંગ ની રંગભંગતા, છે એવા મહાદેવપાર્વતીને અગમાં ધારણ મુક્તિસુંદરીની ધૂર્તતા અને પ્રીતનિર્વહન કર- ૧ી છેડડ કરે છે? કરે છે ત્યારે તમે શા કારણે હાથ પકડવામાં વામાં કઠીણતા દર્શાવી દીક્ષા અવસર પર શિર પશુ અને પ્રાણીવર્ગની દયા ચિંતવનાર ઉપર હાથ રાખવાની વાતની યાદ આપે છે. આ મહાશય ! મારે સરખી એક અબળાની એ બે કરતાં શ્રીમદ્ આનંદઘનજી આખાયે પ્રાર્થના પ્રત્યે કેમ બહેરા કાન દાખવો છે ? શું પ્રસંગને વધુ લંબાવે છે અને એમાં પત્ની તિર્યંચ કરતાં મનુષ્ય એ છે કરુણાપાત્ર છે? પિતાને કરવામાં આવેલા અન્યાયને આગળ એક તરફ કલ્પવૃક્ષ સદશ ફળને દેવાવાળા ધરી પતિને ઉપાલંભ દેતી, યુક્તિઓ દ્વારા પ્રેમને મૂળમાંથી છેદી નાંખે અર્થાત એ For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેમથી મુક્તિ. [ ૭૩ ] મિણ સુખના ભાગ પર પીછું ફેરવી વાન્ય તરફ તમે વીતરાગતાના ઢોલ પીટે છે, અને અને ત્યાગીજીવન ધારણ કરવાની ઈચ્છા દર્શાવી નિરાગી છે એવો ગજરવ કરે છે, અને પ્રાપ્ત થયેલ વૈભવને લાત મારી, પણ ધતુ- પવિત્ર પ્રેમદાસહ પ્રીત જોડવાની બાંગ પુકારે રાના જેવા એ રોગમાં તે શું બન્યું છે? જે છે, તે પછી શા સારૂ શીવ સુંદરીને માર્ગ જીવનમાં કેવલ સુધા, પિપાસા, શીત, ઉપણુ શોધે છે ? અન્યને ઉપદેશ છે? શીવઆદિ પરિહોની હારમાળા નિત્ય પ્રતિ સહન સુંદરીને વર્તાવ પવિત્ર પ્રેમદા જે ક્યાં છે ? કરવાની એમાં તે કયું સુખ જોયું? કદાચ તમે એ તે વેશ્યા જેવી છે. તે શા માટે ગણિકા મને વળવળતી મૂકી ચાલી નિકળ્યા તેથી હું સાથે છેડા-ગાંઠ બાંધે છે ? એ માટે ગીતે શમશમી બેસી રહીશ, પુરુષ માટે એવા રાજના નિમ્ન વાકયે આ રહ્યા. આચરણની નવાઈ પણ નથી! કયાં રાજવી રાગીણું રાગી સહુ રે, વૈરાગીઓ રાગ; નળ પ્રેમી વૈદર્ભને છેડી ચાલી નહોતો ગયો ? રામ વિના કેમ દાખવો ૨. મુગતિસંદરી માગ, મન પણ મહાનુભાવ! આવા કાર્યથી સજજન : એક ગુહા ઘટતું નથી રે, સઘળે જાણે લેક; મંડળીમાં કિંવા રાજસભામાં બેસતાં આપની અનેકાંતિક ભેગો રે, બ્રહ્મચારી ગત રંગ. કેટલી આબરુ વધશે એને કંઈ વિચાર કર્યો મન૦. ખરો? ક્યાં તે પ્રીત કરવી નહીં અને કરવી આપ મારા મુગટમણિ છે. કુલીન કાંતાતે એને સાચવી જાણવી. સાચા પ્રેમીનું તે નો ધર્મ એક જ છે કે જેની સાથે વાગુદાન એ જ લક્ષણ છે. પ્રથમથી મને આવી ખબર થયું તેની સાથે જ જીવન નિભાવે એટલે મળી હોત તો લગ્ન માણવાને મનસૂબો કરતે મારી આપ સાહેબને વિનંતી છે કે આપ જ નહિં, પણ આપે જે પગલું ભર્યું એ એટલું મારા દષ્ટિબિંદુને વિચારે. એકવાર પાછા ફરી તે ભયંકર છે કે એનાથી આપને તે કંઈ જ આ અંગનાને પિતાની સાથે લઈ જાવ. ગુમાવવાનું નથી પણ મારી તે જિંદગી એકવાર મુજને જુઓ રે, તે સીઝે મુજ કાજ ખલાસ થઈ! આમ સતી રાજુલ વિનવાણીમાં ઉંડા આપ મોટા સમારંભથી ખેબા ભરી ભરી ઉતરતાં–મહદશામાં તણાતા ગયા. ત્યાં કણદાન આપે છે અને માંગનારની અભિલાષા પટ પર રવ અથડાયા કે વરરાજા તો પાછા પૂરે છે, પણ મેં આપની દાસીએ એવી તે સીધાવી ગયા. માતાપિતાને પણ પિતાના કઈ ચોરી કરી કે એની માગણી અધૂરી રાખે વિચારને બનાવી દીધા. છો ? આપને નિરખી મારી સખીઓ ચંદ્રાનના આ શ્રવણ કરતાં જ “મુજને યાદ અને પ્રિયંવદા-વરમાં શ્યામતાને દૂષણરૂપ આવ્યું. તરત જ અંતરમાંથી અવાજ ઉઠ લેખતી હતી એ સામે મેં વિરોધ નેંધાવ્યું કે “હું” તે કેણુ? અને નેમીનાથ પ્રભુ સહ હતે પણ આપના આ કાર્યથી મને તેમનું મારો કે સંબંધ ? ઉભયમાં “આત્મત્વ મંતવ્ય સાચું જણાય છે. આપ પોતે પણ સરખું જ. બાકી એ પુરૂષરૂપમાં અને હું વિચારશે તો એમાં તથ્ય જણાશે. શ્યામ- સ્ત્રીરૂપમાં દષ્ટિગોચર થઉં છું એ તે કમરાજે બતા સરળતાસૂચક નથી જ. ઉભે કરેલ તમાસે જ! જ્યાં સાચી વાતએ સ્વામીનાથ ! વધુ શું કહું? એક રાગદશા પ્રાપ્ત થઈ કે તરત જ એ ભેદ For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વર્તમાન સમાચાર. Acharya Shri Kailassagarsuri Gyanmandir પંજાબ સમાચાર. શીઆલકાટમાં શ્રી જગદ્ગુરુદેવની જયંતી પતિ સનાતન સભા)ની અધ્યક્ષતામાં જાહેર સભા ભરવામાં આવી. ભા. શુ. ૧૦ ની રાત્રિના આઠ વાગ્યે શયસાહેબ લાલા કમચંદજી અગ્રવાલ આનરરી માજી સ્ટ્રેટના 'ગલે પ’ડિત કારનાથજી વકીલ (સભા-વક્તાઓએ ભાષણ આપતાં એઓશ્રીના જીવનની મુખ્ય મુખ્ય ઘટનાઓ પર પ્રકાશ ફેક્તા જણાવ્યું કે જગદ્ગુરુદેવ કૈવલ જૈન સમાજના જે ઉપકારી નહેાતા, પરંતુ અખિલ ભારતવર્ષના ઉપકારી હતા; અલ્કે વિશ્વભરના ઉપકારી કહેવામાં આવે તે પણ અતિશયક્તિ ન કહેવાય. અમ્બર બાદશાહને પ્રતિમેાધી છ માસ તથા છ દિન વિ’સા બંધ કરાવવી, જિયાકર યાત્રિઓના ટૅસ વિગેરે ધ કરાવવા એવા અનેક જ્વલંત ઉદાહરણ છે. શ્વરજી મહારાજની અધ્યક્ષતામાં શ્રી જગદ્ગુરુદેવની જયંતી સમારાહપૂર્વક ઉજવવામાં આવી. પ્રથમ શ્રી આત્માનદ જૈન ગુરુકુળની ભજન મંડળીના જગ ્ ગુરુદેવના મનમેાહિત ભજના થયા. શ્રી જગદ્ગુરુદેવના આદર્શ જીવન ઉપર પતિ સરસ્વતીનાથજી ગુજરાંવાલા, પંડિત પુરૂષોત્તમચંદ જૈન શાસ્ત્રી એમ. એ. લાહાર અને પંડિત હંસરાજજી શાસ્ત્રી તથા પંડિત ભગવાનદાસજી આદ આવતીકાલે જેઓની જયંતી સમારાહથી ઉજવવાની છે તે અકબર બાદશાહ પ્રતિાધક જગદ્ગુરુશ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજના જીવન વિષયમાં પંડિત હંસરાજજી શાસ્ત્રીએ મનહર ભાષણ આપી સારા પ્રકાશ નાખ્યા હતા. આ સ્થાનકવાસી ભાઇઓના આગેવાન વિગેરેની હાજરી ખાસ તરી આવતી હતી. અધ્યક્ષસ્થાનેથી આચાર્યશ્રીએ ખુલંદ અવાજે ભા. શુ. ૧૧ તા. ૧-૯-૪૧ સામવારે શ્રી જગદ્ગુરુદેવના કાર્યોં પર સુંદર પ્રકાશ નાંખી માંગઆત્માનંદ ભુવનમાં આચાર્ય શ્રીમદ્વિજયવલ્લભસુરી-લિક સંભળાવ્યું. ચાલે ભૂસાઈ જાય ! કમરાજનુ ત્યાં કંઈ જ નહીં. જો પતિ એવા નેમીનાથે ત્યાગના રાહ સ્વીકાચે તે તેમની પત્ની રિકે મારા ધમ પણ તેમના ચીલે ચાલવાના જ ગણાય, તે જ આજ્ઞાધારિણી બિરુદ લેખે લાગે. અને એમનો આશય ખેાટા પણ નથી જ. કાયમને માટે આ ભેદે ભુસી .વાળવા. સદાને માટે જન્મ-મરણની જાળને તેડી નાંખવી એ દક્ષતાનું જ કાર્ય કહેવાય. હવે મને સમજાય છે કે આઠ ભવની પ્રીતિ યાદ કરી ભજન મંડલીના ભજન પશ્ચાત્ પ્રભાવના લ સભા વિસન થઇ. એ માત્ર ઇશારા કરવા આવ્યા હતા કે— મે જવાના નિરધાર કર્યા છે અને તું પણ નિશ્ચય કરી લ્યે. ફિકર નહિં. આ તે શાશ્વત સંબંધ સાંધવાની યુક્તિ બતાવી. બસ, આ ક્ષણિક ભાગેાની લિપ્સાથી સર્યું. ક્યારે કેવળજ્ઞાન થયાની ખર આવે કે હું દોડી પહોંચુ. એ વિચારશ્રેણીમાં રાજેમતીએ ‘સચમ’ સ્વીકાર કરવાનું ઉમદા તત્વ મેળવ્યું. પ્રેમનું બીજ પ્રાંતે ત્યાગમાં પરિણમી મુક્તિનું નિમિત્ત મન્યુ, For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વર્તમાન-સમાચાર. [ ૭૩ ] શીઆલકેટ શહેરમાં જેને રામાયણનો લિત થઈ જૈન ધર્મની શોભા વધારી હતી. જેવા ચહેલા વરઘોડો. સારુ બજારમાં તો માનવમેદની ઘણી ૧૪ ઉમટી જૈન અને સનાતની આદિ હિદુભાઈઓની પડી હતી. બહારથી આવેલા તેમજ અને સ્થાનકજૈન રામાયણ સાંભળવાની ભાવના થતાં આચા વાસી ભાઈઓ પણ વધેડા નવા ઉતરી પડ્યા હતા. બીજના સવારે સાડાસાત વાગે લેકના ઉત્સાહ યં શ્રીજીને અને ભાઈઓએ મળી પાર્થના કરી કે-હ અને જ્યજકારની સાથે જેને રામાયણનું વ્યાખ્યાન મુદેવ ! અમાને તુલસી નામાયણ અને વાલ્મિકી રામાયણ સાંભળવાનું ને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે આચાર્યાશ્રીજી એ બુડદ અવાજથી શરૂ કર્યું. પણ હજુ સુધી જૈન રામાયણ સાંભળવાનું સૌ. "મહારથી લાધારનાર અને બંધુઓની ભોજન આદિથી ભક્તિ રાયસાહેબ લાલા કર્મચંદજી ભાગ્ય પ્રાપ્ત થયું નથી. અમારા ભાગીદએ આપ ઓનરરી માજીસ્ટ્રેટ કરી હતી. શ્રીનું પધાર્યું થયું છે તો આપ કૃપા કરી અમોને જેન રામાયણ સંભળાવી અમારી જિજ્ઞાસાને પૂર્ણ રાયસાહેબ લાલા કર્મચંદજી એનરી ભાજી સ્ટ્રેટ કરાંચી પધારેલા હોવાથી એઓને કરો જેથી અમોને નવું નવું જાણવાનું મળે. આ છ પુત્ર બાબુ દીનાનાથજી અગ્રવાલે બહારથી પધારેલા મહેચાર્યશ્રીજીએ એઓની પ્રાર્થના મંજુર કરી. આસો માનેનું ભોજન આદિથી ઘણું જ સુંદર સ્વાગત સુદિ બીજના દિવસે જૈન રામાયણ વાંચવા ફરમાવતાં સૌના મનોમયૂર હર્ષથી નાચી ઊઠયાં અને ઉક્ત બાબુજીએ તથા લાલા ગોપાલશાહજીએ અમાવાસ્યાને બપોરે જૈન રામાયણને વડે * વરઘોડાની વ્યવસ્થા સુંદર જાળવી હતી. સમારાથી કાઢવાનો નિશ્ચય કર્યો. શ્રી આત્માનંદ જન સેવક મંડળ, શ્રી આમામુખ્ય મુખ્ય શહેરમાં આમંત્રણ પત્રિકાઓ નંદ જૈન યુવક મંડળ અને શ્રી વિજયાનંદ જેના માલાવી. ગુજરાવાલા, લાહોર, અમૃતસર, નારી- સેવક મંડળ ગુજરાવાલાએ ભજન, પંડાલ અને વાલ, જેહલમ, જમ્મુ, દિલ્હી, બિકાનેર આદિથી વરઘોડા આદિની સુંદર વ્યવસ્થા જાળવી યશ પ્રાપ્ત ઘણું બંધુઓ સમય પર આવી પહોંચ્યા. કર્યો હતે. — બપોરના ત્રણ વાગ્યા પછી જૈન રામાયણને આચાર્ય શ્રીમદ્દ વિજયકમળસૂરીશ્વરજી વરઘોડે સમારેહપૂર્વોક રાયસાહેબ લાલા કર્મચંદજી મહારાજની જયંતિ. અગ્રવાલ ઓનરરી ભાઇટ્રેટની કેડીથી ચઢયો અને આ શુદિ ૧૦ મંગળવાર તા ૩૦-૯-૧ના મુખ્ય મુખ્ય બજારમાં ફરી શ્રી આત્માનંદ જૈન રોજ આચાર્ય મહારાજશ્રીની સ્વર્ગવાસતિથિ ભુવનની પાસે ઉતર્યો. શ્રી આત્માનંદ જૈન ગુસ્કુળની ર હોવાથી શ્રી જન આત્માનંદ સભા-ભાવનગર તરભજન મંડળી, નારેવાલની ભજન મંડળી અને ફથી જયંતિ ઉજવવામાં આવી હતી. સવારમાં શ્રી સનાતન ધર્મની ભજન મંડળીઓએ માનવમેદ- મેટા જિનાલયમાં શ્રી નવપદજીની પૂજા ભાવનાનીના ભન આપી લીધાં હતાં. બે બગીઓને શણ ણાવવામાં આવી હતી અને બપોરના સભાગારી એકમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય- સંદેનું સ્વામીવાત્સલ્ય કરવામાં આવ્યું હતું. રચિત ચૌદમી શતાબ્દિની હસ્તલિખિત જેન રામાથણની પ્રત પધરાવવામાં આવી અને બીજીમાં ન્યાથામ્ભાનિધિ જેનામામાં શ્રીમદ્વિજયાનંદ સુરીશ્વરજી ભાદરવાના અંકમાં રૂા. ૧૨૫) શેઠ ફતેહચંદ ( આત્મારામજી ) મહારાજની પ્રતિકૃતિ પધરાવ- ઝવેરભાઈ તથા રૂા. ૭૫) શેઠ ઝવેરભાઈ ભાઈચંદના વામાં આવી હતી. વધારામાં જનો ઉપરાંત બ્રાહ્મણ, જયંતી ફંડ માટે છપાયું છે, તે રૂા. ૧૨૫) ફતેહગંદક્ષત્રિય, વૈશ્ય, સનાતની, આય સમા, શીખ, ભાઈ, જાદવજીભાઈ, અનેપચંદભાઈ ચીમનલાલમુસલમાન વિગેરે સર્વે કેમના બંધુઓએ સેમિ ભાઈના મળીને શેઠ ઝવેરભાઈ ભાઈચંદને નામે સમજવા. 'S SSSS ful સુધારો. For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રેમ ? અને માલી પ્રતિમા-પૂજન લેખક અને સંગ્રાહક સુનિરાજશ્રી ભદ્રંકરવિજયજી મડારાજ. આચાર્ય શ્રી વિજયદાનસૂરીશ્વરજી જૈન ગ્રંથમાળા પ્રથાંક ૨૮. શ્રાવકધર્મની મુખ્ય શરૂઆત શ્રી જિનેશ્વર દેવની દ્રવ્યભાવપૂજા છે, અને તે અનુપમ ધર્મ ક્રિયા છે. મૂર્તિપૂજાને તે મૂળ આગમામાં અધિકાર છે, અને મૂર્તિ પૂજનથી પ્રાણીને ઉત્તરે।ત્તર શું અપૂર્વ ફળ પ્રાપ્ત થાય છે તે આ ગ્રંથમાં શાસ્ત્રાધારા અને યુક્તિ વગેરેથી સમાવવામાં આવેલ છે. મૂર્ત્તિ પૂજનના વિરાધીઓને વાંચવા જેવે! આ ગ્રંથ છે. આવા ગ્ર ંથા મૂર્તિ પૂજનમાં શ્રદ્ધા કરાવનાર છે. કિ ંમત આઠ આના પાસ્ટેજ સાથે, ગોપીપુરા સુરત ઉપરાંત ગ્રંથમાળાને લખવાથી મળી શકરો. આવેલ છે, શ્રી જિનપ્રભસૂરિજી મહારાજ ખરતરગચ્છમાં પ્રભાવક પુરુષ થઇ ગયા છે. અનેક ગ્રંથા તથા તેત્રની રચનાએ કરી છે, સ’પાદકશ્રીજીએ આ ગ્રંથની હુ સરલ અને સકલનાપૂર્ણાંક રચના કરી છે. સાથે પાઠાંતરે, પાછળ પરિશિષ્ઠો આપવામાં આવ્યા છે. આ ગ્રંથ માગધી ભાષામાં હોવા છતાં સપાદક સાક્ષરવર્યશ્રીએ વિદ્રત્તાપૂર્ણ પ્રસ્તાવના ગુજરાતી ભાષામાં બહુ સુંદર રોલીથી લખી છે અને આ ગ્રંથમાં કઈ કઇ વિધિઓ આવેલી છે તે વિસ્તારપૂર્વક આપેલ હાવાથી આ ગ્રંથ જૈન સાહિત્યમાં કેટલા ઉપયા છે તે બતાવી ગ્રંથગૌરવમાં વૃદ્ધિ કરી છેં. છાપ કામ બાઇંડીંગ પણ ઘણુંજ સુંદર છે, જ્ઞાનભડારા અને લાઇબ્રેરીના શણગારરૂપ આ ગ્રંથ છે. મળવાનુ સ્થળ, શ્રી જિનદત્તસૂરિનાનભ’ડાર, ગોપીપુરા, સુરત, શ્રી સ્તંભતીર્થ સ્તવનમાળા, યાજક તથા પ્રકાશક શાહ ચંદુલાલ જેઠાલાલ * શ્રી પાંચસગ્રહુ ” (દ્વિતીય ખંડ) શ્રીમાન્ ચંદ્રમહત્તરાચાર્ય રચિત અને આચાય ખંભાતવાળા, આધુનિક રાગમાં સ્તવના તથા વીશ્રી મલયગિરિરચિત ટીકાના આ અનુવાદ ગ્રંથ છે. વિજયજીકૃત સ્નાત્રપૂજા, શાતિનિ કલશ, અષ્ટપ્રકારી પૂજા, મેાટી શાન્ત તથા પચ્ચખ્ખાણ વિ. ના સંગ્રહ ધર્મપ્રેમી બધુંએ માટે ઉપયાગી છે. પ્રકા રાકને ત્યાંથી ઠે. ઝવેરી બન્નર દેરાસરની બાજુમાં,કાર્ય આ ગ્રંથ જૈન કર્મ સાહિત્ય વિષયના એક સમ ગ્રંથ છે. આ ગ્રંથના અનુવાદ કરનાર ભાઈ હીરાલાલ દેવચંદ છે. પંચસગ્રહ જેવા કર્મ સાહિત્ય ગ્રંથના અનુવાદને લાકભાષામાં ઉતારવા એ સહેલુ બીજે માળે, ઘર નં. ૧૨૨ મુખ એ સરનામે રૂા. ૭-૦~હની પેસ્ટની ટિકિટા માકલવાથી ભેટ મળી શકશે. નથી, કેમકે તે માટે કેટલું ઊંડું જ્ઞાન, અભ્યાસ અને પઠનપાઠન હેાવુ જોઇએ એ સહેજે સમજી શકાય તેવું છે. શ્રીયુત હીરાલાલભાઇએ આ ગ્રંથનું ભાષાંતર સાદું અને સરલ કરવા ઉપરાંત ગ્રંથમાં અનેક સ્થળે વિષયને સ્ફુટ કરવા માટે ટિપ્પણું એ આપી ગ્રથતી ગૌરવતામાં વૃદ્ધિ કરી છે. હીરાચદભા ઈંએ અનુવાદમાં ચર્ચાતા વિષયના વિશેષ પરિચય વાંચતા જ વાચકને જણાય તેમ છે. આ અનુવાદ કર્યું - ગ્રંથની શરૂઆતમાં આપેલ વિષય અનુક્રમણિકા વિષયના અભ્યાસીઓને ખાસ અભ્યાસ માટે ઉપયાગી બનેલ છે. કિંમત પાંચ રૂપીયા. મળવાનું સ્થળ, અદાવાદ જૈન સેાસાયટી ન. ૧૫ શ્રી જિનપ્રભસૂરિજીકૃત વિધિમાર્ગ પ્રા નામ સુવિહિત સમાચારી. સપાદક સાક્ષર શ્રીમાન જિનવિજયજી, ング શ્રી છનદત્તસૂરિ પ્રાચીન પુસ્તકાહાર કુંડના ૪૪માં ગ્રંથ તરીકે પ્રકટ કરવામાં આવેલ છે. જુદી જુદી ૪૧ ખાખતાની ખરતર ગચ્છોય વિધિવિધાન ક્રિયામાર્ગ આ ગ્રંથમાં બનાવવામાં Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra આ માસમાં થયેલા માનવતા મેમ્બરા. ૧. મહેતા પ્રભુદાસ દુ`ભદાસ ( ૨ ) ૨. મહેતા પ્રતાપરાય અનેાપદ www.kobatirth.org ૩. શાહે અમુલખભાઇ કેશવલાલ ૪. શેઠ ચંદુલાલભાઈ વમાન શા ૫. શેઠ બાજીભાઇ કુંવરજી ૬. શેઠ જીવણભાઈ ગારધનદાસ છ. શેઠ દુ ભદાસ મૂળચંદ ૮. શેઠ વૃજલાલ છેટાલાલ વળા .. વઢવાણ શહેર મુંબઇ ભાવનગર Acharya Shri Kailassagarsuri Gyanmandir .. મુંબઇ ( વાર્ષિ કમાંથી ) ભાવનગર. લાઇક મેમ્બર. શ્રી પ્રભાચ`દ્રસૂરિવિરચિત શ્રી પ્રભાવક ચરિત્ર (ભાષાંતર) 99 39 For Private And Personal Use Only . .. ,, . જાહેર સૂચના. આવતા વર્ષે એટલે કે સ'. ૧૯૯૮ના વર્ષમાં એ જે મહિના આવે છે, એટલા સારુ અમે સર્વે જૈન ખએનું ધ્યાન ખેચીએ છીએ કે સુપ્રસિદ્ધ ન્યાયામ્ભાનિધિ જૈનાચાય ૧૦૦૮ શ્રીમજિયાનંદસૂરીશ્વરજી (આત્મારામજી)મહારાજની સ્વર્ગારેાહતિથિ (જય'તી) પ્રથમ જે શુદિ ૮ તા॰ ૨૩-૫–૧૯૪૨ શનિવારે ઉજવવામાં આવશે, કેમકે એએશ્રીજી (દેવ) સ’. ૧૯૫૨ (૫જાખી ૧૯૫૩) ના પ્રથમ જે શુદિ આઠમે સ્વગે સિધાવ્યા હતા. એટલે એએશ્રીજીના સ્વર્ગવાસ પછી જ્યારે જ્યારે એ જે મહિના આવેલા ત્યારે ત્યારે પ્રથમ જેઠ મહિનામાં એએશ્રીજીની સ્વર્ગીરાહણુતિથિ (જયંતી) ઉજવવામાં આવી છે, એ જ પ્રમાણે આ વર્ષે પણ ઉપર લખ્યા પ્રમાણે પ્રથમ જેઠ મહિનામાં ઉજવવામાં આવશે. .. ખાસ કરી અમે જૈન પંચાંગકાર અને ભીંતીયા જૈન પંચાંગ તેમજ કૅલેન્ડર પ્રકાશિત કરનાર, કરાવનાર મહાનુભાવાનુ ધ્યાન ખેંચીએ છીએ કે જેઓ પેાતાના પૉંચાંગ—ભીંતીયા જૈન ૫'ચાંગ યા લેન્ડરમાં એએશ્રીજીની સ્વર્ગવાસતિથિ તેઓ ઉપર લખ્યા મુજબ છપાવે એ જ. સુજ્ઞેષુ કિ` બહુના ? લી॰ ન્યાયામ્ભાનિધિ જૈનાચાર્ય ૧૦૦૮ શ્રીમદ્દિજયાન દસૂરીશ્વર (આત્મારામજી) મહારાજના પટ્ટધર આચાર્ય વર્ય શ્રીમદ્વિજયવલ્લભસૂરિજી મહારાજની આજ્ઞાથી ૫'. સમુદ્રવિજય. ભા. ૧. ૧૦, તા ૧૫-૯-૪૧ શીયાલકાટ (પંજાબ) જૈન ઐતિહાસિક સાહિત્યના આ ગ્રંથ વમાનકાળના ખાવીશ પ્રભાવક આચાર્ય મહારાજના જીવન ઉપર કર્તા મહાપુરુષે સારા પ્રકાશ પાડયા છે, જે જે આચાર્યના પરિચય આપ્યા છે તેમાં તે સમયની સામાજિક, ધાર્મિક, રાજકીય પરિસ્થિતિ ઐતિહાસિક દૃષ્ટિએ આપી સુંદર કથાનક (ભાષાંતર) ને પ્રમાણિક ઐતિહાસિક ગ્રંથ બનાવ્યેા છે. મુનિરાજ શ્રી કલ્યાણુવિજયજી મહારાજે ઐતિહાસિક દષ્ટિએ પર્યાલાચના લખી તે ગ્રંથની રચનામાં સુંદરતા વધારી જૈન કથાસાહિત્યમાં એક સારા ઉમેરા કર્યાં છે. એવી સરલ, સુંદર અને સરલતાપૂર્વક રચના કરેલ છે કે જેથી આ ગ્રંથ જૈન શિક્ષણ માટે પ્રથમ પંક્તિએ મૂકવા જેવા તેમજ શિક્ષણશાળાઓ માટે અભ્યાસક્રમમાં સ્થાન મેળવે તેમ છે. આ એક ઉપયાગી કથાસાહિત્ય ગ્રંથ હોવાથી પઠનપાનમાં રસ ઉત્પન્ન કરે તેવુ' છે. કિ`મત રૂા. ૨-૮-૦, પેસ્ટેજ અલગ. Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઇeg. No. 5, 41, શ્રી તીર્થકર ભગવાનના સુંદર ચરિત્રો, 1. શ્રી ચંદ્રપ્રભુ ચરિત્ર. રૂા. 1-12-0 2. શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર ભાગ 1 . રૂા. 2-e-0 3, સદર ભાગ 2 જે , રૂા. 2 -8-0 4. શ્રી વિમલનાથ ચરિત્ર. રૂા. ૧-૧ર-૦ 5. શ્રી મહાવીર ચરિત્ર, રૂા. 3-0-00 6. શ્રી વાસુપૂજ્ય ચરિત્ર. રૂા. 28-0 રૂ. 13--8-0 ઉપરના વિસ્તારપૂર્વક ચરિત્રો એક સાથે બધાં લેનારને અમારા તરફથી પ્રકટ થયેલ અનેક સુંદર ચિત્ર સહિત સાદા કપડાનાં પાકા બાઈન્ડીંગવાળા શ્રીપાલ રાસ અર્થ સહિત ( રૂ!. 2-00 ની કિંમતનો ) ભેટ આપવામાં આવશે. ગુજરાતી ગ્રંથા, નીચેના ગુજરાતી ભાષાના કથાના સુંદર પુસ્તક પણ સિલિકે ઓછા છે. વાંચવાથી આહ્લાદ ઉત્પન્ન કરે તેવા છે. મનુષ્ય સરકારી, ચારિત્રવાન બનતાં આત્મકલ્યાણ સાધી શકે છે, મગાવી ખાત્રી કરે. બધા પુરતક સુદર અક્ષરોમાં સુશોભિત કપડાંના પાકા બાઇન્ડીગથી અલ'કૃત અને કેટલાક તો સુંદર ચિત્રો સહિત છે. (1) શ્રી ચંપકમાળા ચરિત્ર રૂા. 0-8-0 (9) સુકૃતસાગર (પૃથ્વી કુમાર ચરિત્ર) રૂ|. 1-0-0 ' (2) શ્રી સમ્યક્ત્વ કૌમુદી રૂા. 1-0-0 (10) શ્રી પ્રભાવક ચરિત્ર રૂ. 2-(-0 (3) શ્રી ઉપદેશ સપ્તતિકા રૂા. 1-0 -0 (11) શ્રી પાળરાજાના રાસ સચિત્ર અર્થ સહિત (4) સુમુખનુપાદિ ધર્મા પ્રભાવકની સાદુ' પૂ!' રૂા. 1-4-0 કથા રૂા. 1-0-0 રેશમી પૂરું' રૂા. 2-0-0 (5) આદર્શ જૈન સ્ત્રીરત્નો રૂા. 1-0-0 (2) સતી સુરસુંદરી ચરિત્ર રૂ. 1--1 (6) શ્રી દાનપ્રદી૫ રૂા. 3-0-0 (3) શત્રુ જયના પંદરમો ઉદ્ધાર રૂ. 0- 2-0 (7) કુમારપાળ પ્રતિબદ્ધ રૂા. 3-12-0 (14) , સાળમા ઉદ્ધાર રૂા. 1-4-0 (8) જેન નરરત્ન ભામાશાહ , રૂ, 2-00 (15) શ્રી તીર્થંકર ચરિત્ર રૂા. 9-10 6 કર્મગ્રંથ ભાગ 1-2 સ પૂર્ણ. 1. સટીક ચાર કર્મગ્રંથ શ્રીમદ્દેન્દ્રસૂરિવિરચિત પ્રથમ ભાગ રૂા. 2-0-0 2. શતકનામાં પાંચમા અને સપ્તતિકાભિધાન છઠ્ઠો કર્મચથ, દ્વિતીય ભાગ રૂા. 4-0-0 - ઘણી જ કાળજીપૂર્વક તેનું સંશોધન, અમારી પ્રસ્તુત આવૃત્તિમાં સાવધાનપણે સંપાદક મહાપુરુષોએ આ બંને ગ્રંથમાં કર્યું છે અને રચના, સંકલના વિદત્તાપૂર્ણ કરવામાં આવેલ છે. જે ગ્રંથ જોયા પછી જ જણાય તેવું છે. બાકી તેની સાથે ગુજરાતી ભાષામાં આપેલ પ્રરતાવનામાં વિગતો, 2 કિરિના પરિચય, વિષયસૂચ, કર્ભગ્રંથના વિષય કયો ગ્રંથામાં છે તેની સુચિ, પારિભાષિક શબ્દના સ્થાનદર્શ ક કૈષ, શ્વેતાંબરીય કર્મતત્ત્વ વિષય શાસ્ત્રોની સૂચિ, કર્મવિષયના મળતાં ગ્રંથા, છે ! કર્મગ્રંથાન્તર્ગત વિષય દિગ'ખરી શાસ્ત્રોમાં કયા કયા સ્થળે છે તેનો નિર્દેશ વગેરે આપવામાં આવેલ હાવાથી અભ્યાસીઓ માટે ખાસ ઉપચાગી થયેલ છે, જે પ્રથમ બહાર પડેલ ક મંચ'થ કરતાં અધિકાર છે, ઊંચા એન્ટીક કાગળા ઉપર સુંદર ટાઈપ અને મજબૂત તથા સુંદર બાઈડીંગમાં બંને ભાગે પ્રકટ થયેલ છે. કિંમત બંનેના રૂા. 6-0-0, પાસ્ટેજ જુદુ'. ' લખાઃશ્રી જૈન આત્માનદ સભા- ભાવનગર, ( આનદ પ્રિન્ટીંગ પ્રેસમાં શેઠ દેવચંદ દામજીએ છાપ્યું'.-ભાવનગર, ) For Private And Personal Use Only