SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપદેશક પુપિ, [ ૬ ] મૂકવાને અસમર્થ કલાવાન કુશળ પુરુષ વિના જે બોધ તે અવધિદર્શન. એટલે શીતથી ભય પામનાર જેમ અગ્નિને સેવે તેમ સામાન્ય અર્થનું ગ્રહણ અને તેથી તે આસક્તિ રહિત થઈને જ સેવવું.” અવધિદર્શન તેનું આવરણ તે અવધિદર્શના અહો ! મહાઉદ્ધત અને મર્મભેદી વરણ. કેવલ કાકાનું સામાન્ય સમસ્ત કર્મોથી, સંસારને સેવનારા પ્રાણીઓ સર્વથા અવલોકન તે કેવલદર્શન. તેનું જે આવરણ શી રીતે તપ્ત થાય છે? હે સંતે ! મહાનુ- તે કેવલદર્શનાવરણ. રાજાના દર્શન કરવાને ભાવો !! જ્ઞાનીઓએ સંસારના કારણરૂપ ઈરછતા છતાં પ્રતીહાર જેમ લેકને અભીષ્ટ તે કર્મોને નામભેદે અષ્ટ પ્રકારે માનેલ છે, રાજાના દર્શન કરવા અટકાવે છે, તેમ દર્શાતે જ્ઞાનાવરણ ૧, દર્શનાવરણ ૨, વેદનીય ૩, નાવરણીયથી રોકાયેલે જીવ પણ યથાર્થ મેહનીય ક, આયુ ૫, નામ ૬, ગોત્ર ૭, અને વસ્તુ જોઈ શકતા નથી. તેથી એને પ્રતીહાર અંતરાય ૮, એ નામથી પ્રસિદ્ધ છે. મતિ, સમાન કહેલ છે. એ દર્શનાવરણકર્મની શ્રુત, અવધિ, મન ૫ર્યાય અને કેવલ એ પણ ત્રીશ કડાકોડી સાગરોપમની સ્થિતિ છે. પાંચ જ્ઞાનને આવરણ લાગતાં પ્રથમ જ્ઞાના ત્રીજું વેદનીય કર્મ સાતા અને અસાતા વરણ કર્મ પાંચ પ્રકારે છે. નિર્મલ દષ્ટિ છતાં વસ્ત્રથી આરછાદિત થતાં જેમ કે એમ બે પ્રકારે છે. તેમાં મુખ્યપણે નરક મનુષ્ય અલ્પ જોઈ શકે છે તેમ એ જ્ઞાન અને તિર્યંચમાં અસાતવેદનીય હોય અને પણ આવરણથી આચ્છાદિત થતાં ન્યૂન થાય મનુષ્ય તથા દેવતામાં સાતવેદનીય હોય. છે, માટે જ્ઞાનાવરણને પટ સમાન કહેલ છે. મધુલિસ તરવારની ધારને ચાટવા જતાં જેમ તેની ત્રીશ કે ડાકોડી સાગરોપમની સ્થિતિ છે તે સુખ અને દુઃખ ઉપજાવે છે તેમ એ પણ છે, તેથી આત્મા કલુષિત થઈને ફરી તે કમ તેના જેવું છે. એ વેદનીય કમની ત્રીશ કેડાબાંધે છે. બીજું દર્શનાવરણ કમ નવ ભેદ કેડી સાગરોપમની સ્થિતિ છે. ચોથું મેહછે. તે પાંચ નિદ્રા અને ચાર ચદશનાવરણાદિ. નીય કર્મ બે પ્રકારે છે, તે દશમેહનીય તેમાં જ્યાં અ૫ કારણે જાગ્રતિ થાય તે નિદ્રા. અને ચારિત્રમેહનીય. તેમાં પ્રથમ દર્શનજેમાં દુખે જાગૃતિ થાય તે નિદ્રાનિદ્રા, બેઠા મેહનીય તે સમકિત મેહનીય, મિશ્રમોહનીય નિદ્રા આવે તે પ્રચલા, રસ્તે ચાલતાં નિદ્રા અને મિથ્યાત્વમેહનીય એમ ત્રણ પ્રકારે છે. આવે તે પ્રચલાપ્રચલા, દિવસે ચિંતવેલ કાર્ય બીજું ચારિત્રમેહનીય પશ્ચીશ પ્રકારે છે. રાત્રે જે સાધે તે સત્યનધિ (થીણદ્ધિ), બહ તે આ પ્રમાણે-ક્રોધ, માન, માયા અને લોભ જ કિલષ્ટ કર્મને ઉદય થાય ત્યારે એ છેલી એ ચાર કષાય છે. તે સંજવલનાદિક ભેદોથી નિદ્રા હોય, જેનાથી ચક્ષુનું આવરણ થાય તે એક એક ચાર પ્રકારે છે. તેમાં સંજવલન ચક્ષુદર્શનાવરણ, જેનાથી શેષ ઇદ્રિનું આવ- કષાયની સ્થિતિ એક પક્ષની છે, બીજા રણ થાય તે અચક્ષુદશનાવરણ અમુક પ્રત્યાખ્યાન કષાયની સ્થિતિ ચાર માસની હદ સુધી રૂપી વસ્તુઓને સામાન્ય બેધ છે, ત્રીજા અપ્રત્યાખ્યાન કષાયની સ્થિતિ એક તે અવધિદર્શન અથવા ઈદ્રિયોની અપેક્ષા વરસની છે અને ચોથા અનંતાનુબંધી For Private And Personal Use Only
SR No.531456
Book TitleAtmanand Prakash Pustak 039 Ank 03
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1941
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy