SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વર્તમાન સમાચાર. Acharya Shri Kailassagarsuri Gyanmandir પંજાબ સમાચાર. શીઆલકાટમાં શ્રી જગદ્ગુરુદેવની જયંતી પતિ સનાતન સભા)ની અધ્યક્ષતામાં જાહેર સભા ભરવામાં આવી. ભા. શુ. ૧૦ ની રાત્રિના આઠ વાગ્યે શયસાહેબ લાલા કમચંદજી અગ્રવાલ આનરરી માજી સ્ટ્રેટના 'ગલે પ’ડિત કારનાથજી વકીલ (સભા-વક્તાઓએ ભાષણ આપતાં એઓશ્રીના જીવનની મુખ્ય મુખ્ય ઘટનાઓ પર પ્રકાશ ફેક્તા જણાવ્યું કે જગદ્ગુરુદેવ કૈવલ જૈન સમાજના જે ઉપકારી નહેાતા, પરંતુ અખિલ ભારતવર્ષના ઉપકારી હતા; અલ્કે વિશ્વભરના ઉપકારી કહેવામાં આવે તે પણ અતિશયક્તિ ન કહેવાય. અમ્બર બાદશાહને પ્રતિમેાધી છ માસ તથા છ દિન વિ’સા બંધ કરાવવી, જિયાકર યાત્રિઓના ટૅસ વિગેરે ધ કરાવવા એવા અનેક જ્વલંત ઉદાહરણ છે. શ્વરજી મહારાજની અધ્યક્ષતામાં શ્રી જગદ્ગુરુદેવની જયંતી સમારાહપૂર્વક ઉજવવામાં આવી. પ્રથમ શ્રી આત્માનદ જૈન ગુરુકુળની ભજન મંડળીના જગ ્ ગુરુદેવના મનમેાહિત ભજના થયા. શ્રી જગદ્ગુરુદેવના આદર્શ જીવન ઉપર પતિ સરસ્વતીનાથજી ગુજરાંવાલા, પંડિત પુરૂષોત્તમચંદ જૈન શાસ્ત્રી એમ. એ. લાહાર અને પંડિત હંસરાજજી શાસ્ત્રી તથા પંડિત ભગવાનદાસજી આદ આવતીકાલે જેઓની જયંતી સમારાહથી ઉજવવાની છે તે અકબર બાદશાહ પ્રતિાધક જગદ્ગુરુશ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજના જીવન વિષયમાં પંડિત હંસરાજજી શાસ્ત્રીએ મનહર ભાષણ આપી સારા પ્રકાશ નાખ્યા હતા. આ સ્થાનકવાસી ભાઇઓના આગેવાન વિગેરેની હાજરી ખાસ તરી આવતી હતી. અધ્યક્ષસ્થાનેથી આચાર્યશ્રીએ ખુલંદ અવાજે ભા. શુ. ૧૧ તા. ૧-૯-૪૧ સામવારે શ્રી જગદ્ગુરુદેવના કાર્યોં પર સુંદર પ્રકાશ નાંખી માંગઆત્માનંદ ભુવનમાં આચાર્ય શ્રીમદ્વિજયવલ્લભસુરી-લિક સંભળાવ્યું. ચાલે ભૂસાઈ જાય ! કમરાજનુ ત્યાં કંઈ જ નહીં. જો પતિ એવા નેમીનાથે ત્યાગના રાહ સ્વીકાચે તે તેમની પત્ની રિકે મારા ધમ પણ તેમના ચીલે ચાલવાના જ ગણાય, તે જ આજ્ઞાધારિણી બિરુદ લેખે લાગે. અને એમનો આશય ખેાટા પણ નથી જ. કાયમને માટે આ ભેદે ભુસી .વાળવા. સદાને માટે જન્મ-મરણની જાળને તેડી નાંખવી એ દક્ષતાનું જ કાર્ય કહેવાય. હવે મને સમજાય છે કે આઠ ભવની પ્રીતિ યાદ કરી ભજન મંડલીના ભજન પશ્ચાત્ પ્રભાવના લ સભા વિસન થઇ. એ માત્ર ઇશારા કરવા આવ્યા હતા કે— મે જવાના નિરધાર કર્યા છે અને તું પણ નિશ્ચય કરી લ્યે. ફિકર નહિં. આ તે શાશ્વત સંબંધ સાંધવાની યુક્તિ બતાવી. બસ, આ ક્ષણિક ભાગેાની લિપ્સાથી સર્યું. ક્યારે કેવળજ્ઞાન થયાની ખર આવે કે હું દોડી પહોંચુ. એ વિચારશ્રેણીમાં રાજેમતીએ ‘સચમ’ સ્વીકાર કરવાનું ઉમદા તત્વ મેળવ્યું. પ્રેમનું બીજ પ્રાંતે ત્યાગમાં પરિણમી મુક્તિનું નિમિત્ત મન્યુ, For Private And Personal Use Only
SR No.531456
Book TitleAtmanand Prakash Pustak 039 Ank 03
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1941
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy