________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે
,
પ્રકાશ
પુસ્તક : ૩૯ મું: આત્મઅંક: ૩ : સં. ૪૬
વીર સં. ર૪૬૭ : આધિન : વિક્રમ સં૧૯૯૭ : ઓકટોબરઃ
સંપત્તિવાનને સંબેધનાથે સાગરાળ્યોતિ (અનુપુ)
છે.
હ
કે એક મુસાફરને સમુદ્રના કિનારા પર તરસથી અતિ વ્યાકુળ સ્થિતિમાં જ્યાં ત્યાં દેડતે, તથા કયાંઈ કૃ છે? કયાઈ વાવ છે? કયાંઈ વીરડે છે? એમ બોલતે જોઈ કઈ વિદ્વાન કવિ એ જ વખતે નીચેના બ્લેકથી સાગરને કહે છે કે
वातोल्लासित कल्लोल-धिक्ते सागर गर्जितम् ।
यस्य तीरे तृषाकान्त-पान्थः पृच्छति वापिकाम् ॥ १॥ ભે સાગર !! તને શું કહું? પવનના ઝપાટાથી આ તારા તરંગે-જાઓવડે તું હસ્ફડાટ કરતી ગર્જનાઓ કરી રહ્યો છે, તે તને શરમ નથી આવતી? આ જે! તારા કિનારા પર જ આ તર મુસાફર પાણી માટે તરફડી રહ્યો છે, નાનાં નાનાં બીજા નવા શેધી રહ્યો છે, તો હે ક્ષારાબ્ધિ! તારી સમૃદ્ધિ(અગાધ જળરૂપી ને ધિક્કાર છે ! તું કયા હિસાબે ગઈ રહ્યો છે, શરમ છે! પુનઃ શરમ છે!!
પણ તારૂં બધું વર્તન જ અવિવેકભર્યું હું દેખી રહ્યો છું. કેમકે
For Private And Personal Use Only