________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
[૫૪]
શ્રી આત્માનંદ પ્રકાશ,
अधः करोषि रत्नानि-मूर्ना धारयसे तृणम् । दोषस्तवैव जलधे, " रत्नं रत्नं तृणम् तृणम् " ॥
THE
કુ
1
તું હમેશા જ મહામૂલાં-વાં રત્નને ઠેઠ તારે તળીએ (નીચેમાં નીચે) સ્થાન આપે છે અને ઘાસનાં તણખલાને તારા માથા પર રાખે છે !!! કે તારો અજબ અવિવેક ! પણ તારે ખસુસ યાદ રાખવું કે (૨-કાળઝાલા) રત્ન તે રત્નની કિંમતમાં અને તૃણ તે તૃણની કિંમતમાં જ ગણાવાનું. પણ તારો અવિવેક તે અક્ષમ્ય !!!
-
મ
-
Ed
Bri
આત્માના આનંદને પ્રકાશિત કરનાર આ માસિક પત્રના વિવેકી સુજ્ઞ વાચકબધુઓ ! આ અન્યક્તિ, આ જગતમાં જેઓ સંપત્તિ-સમૃદ્ધિથી સંપન્ન છે, છતાં જેઓ પિતાની વિભૂતિનો સદુપયોગ નથી કરી શકતા, તેઓને સવીશે બેધનીય છે. સંપત્તિ પ્રાપ્ત થયાથી કાંઈ કૃતકૃત્ય થવાતું નથી પણ એ સમૃદ્ધિના પારમાર્થિક, ધાર્મિક, સમાજહિતકારક કે દયાપાત્ર અનાથ-અપગે, સાર્વજનિક સુખાલ(નવાણેનિશાળ-દવાખાનાંઓ ઈત્યાદિ )માં ઉપયોગ કરવામાં આવે છે, તેની જ કમાણીને ધન્યવાદ છે. અનેકના અંતકરણને આશીર્વાદ એ આ લેકનું સાચું અમૃત છે. હે ધનાલ્યો ! આ મનુષ્યાવતારનું એ જ અમરફળ છે. તમારી પ્રાપ્તલક્ષમીને વિવેકપુરસર સદુપયોગ કરે, અને સત્કૃત્યથી સહજ ભવસાગર તરે. ઈતિ
"
ભાવનગર-વડવા, સં. ૧૯૭ ના નવરાત્રિને . પ્રારંભ દિવસ, તા. ૨૨-૯-૪૧ :
ચંદ્રવાસર,
લી. ગુણોરૂપી મકરંદને લેભી ભ્રમર,
રેવાશંકર વાલજી બધેકા. નીતિધર્મોપદેરાક ઉ. કન્યાશાળા-ભાવનગર,
AS
OK
‘ews
For Private And Personal Use Only