________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનમીમાંસા.
[ ૧૭ ]
સંયોગને શાશ્વત બનાવવા મથવું તે એક પ્રકારની એમ બે પ્રકારના હોય છે. આ બન્ને પ્રકારના અજ્ઞાનતા જ કહી શકાય. દેહ તથા આત્મ સંગ- દ્રવ્યોમાં ચૈતન્ય અરૂપી હોય છે અને જડ રૂપી તથા સ્વરૂપ પરિમિત જીવનને, પ્રત્યેક ક્ષણ વિયોગવાળા અરૂપી પણ હોય છે. આ પ્રમાણે દ્રવ્યો અનેક છે. વેદતાં આયુષ્ય કર્મના સંપૂર્ણ દળના સંગની પ્રકારના હોવાથી સંયોગ પણ અનેક પ્રકારના હોય બે સમય સુધી પણ સ્થિરતા નથી તો પછી અ- છે. અરૂપી શુદ્ધ ચૈતન્યને સંગ, અરૂપી શુદ્ધ સ્થિર પોલિક જીવન સર્વથા ભિન્ન સ્વભાવવાળું ચિતન્ય અને અરૂપી આકાશ આદિ જડ દ્રવ્યને આત્મિક જીવન કેવી રીતે બની શકે ? સંસારમાં સંચાગ, આકાશ અને ધર્માસ્તિકાય આદિ અરૂપી કે પણ પૌલિક વસ્તુ એવી નથી કે જે પરિ- જડને સંગ, પુલાસ્તિકાયરૂપી જડ અને મિત જીવનને એક સમય પણ વધારી શકે તો પછી આકાશને સોગ, શુદ્ધ ચેતન્ય અને રૂપી પુગલ અપરિમિતની તે આશા જ કેવી ? સવ કમને સ્કધાને સંગ, બન્ને પુત્રોને સંયોગ. આ વિયેગ ક્ષય થયા સિવાય આત્મધર્મસ્વરૂપ બધા ય સંગના ચાર ભાગ પાડી શકાય છે. સાદિ અપરિમિત જીવન પ્રગટ થઈ શકતું જ નથી. સાંત, સાદિ અનંત, અનાદિ સાંત, અનાદિ અનંત. પરિમિત વનપ્રિય માનવીને અલ્પ ઉપર
આ ચાર પ્રકારના સંયોગમાંથી અનાદિ અનંત અત્યંત શ્રદ્ધા હોય છે, અને એટલા માટે જ
સંયોગ જીવનવ્યવસ્થા સાધી શકતા નથી, કારણ અલ્પજ્ઞોએ ઘડેલા જીવવાના સિદ્ધાંતને ઘણું જ
કે સંયોગની આદિસ્વરૂપે જન્મ નથી તેમજ સંમહત્વ આપે છે. તેમજ તેમના બતાવેલા ઉપચારને ગના વિયેગસ્વરૂપ મરણ નથી. જે અંગેની અત્યંત આદરપૂર્વક આચરે છે. જીવન વધારવાના આદિ અંતસ્વરૂપ જન્મમરણ નથી તેવા સંગોહેતુથી વૈદ્ય ડેકટર કઈ પણ વસ્તુને ત્યાગ કરવાને ને જીવનનું સ્વરૂપ આપી શકાય નહિ. જીવન કહે તે ક્ષણિક જીવનપ્રિય માનવી શ્રદ્ધાપૂર્વક વ્યવસ્થા માટે સંગની આદિ અથવા તો સંયોગને ખુશીથી છોડી દે છે. મહિના સુધી કેવળ પાણી અંત એ બેમાંથી એક તે અવશ્ય હોવું જ જોઈએ. ઉપર રહેવું, છ મહીના છાશ જ પીવી, રાત્રિ- સદશ દ્રવ્યોને અથવા તે અસદશ દિવ્યાને, અર્થાત ભજન ન કરવું, વાસી વિદળ કંદમૂળ ન ખાવાં, બને રૂપીને, બન્ને અરૂપીને અથવા તે અરૂપીનો બે વર્ષ બ્રહ્મચર્ય પાળવું વિગેરે વિગેરે પ્રવૃત્તિ કરતાં અરૂપી સાથે, તો રૂપીને અરૂપી સાથે સંયોગ જરા ય વિમાસણમાં પડતું નથી, અને આનાકાની અથવા તે વિયોગ થવો જ જોઈએ. આ સંગ કર્યા સિવાય પ્રતિજ્ઞા લીધા વગર પણ અણીશુદ્ધ વિચગમાં વિસદશતા રહેલી છે. એટલે કે વિયેગ ખુશીથી પાળે છે. પરંતુ સાચા વાસ્તવિક અપરિમિત રૂપીની સાથે થાય છે તે સંગ અરૂપીની સાથે જીવન માટે પરિમિત જીવનને જ અપરિમિત બનાવવાના થાય છે. તેમજ સંયોગરૂપીની સાથે થાય છે અને ઉદ્દેશથી અલ્પનોની બતાવેલી પ્રવૃત્તિઓને સર્વતોના વિરોગ અરૂપી સાથે થાય છે. બતાવવાથી આદર કરતા નથી અર્થાત શાશ્વતું જીવન આ અનેક પ્રકારના સંયોગવિયોગમાંથી મેળવવાના ઉદ્દેશથી જ સર્વતોની બતાવી પદ્- આત્મા તથા કર્મના સંગવિયોગને આશ્રયીને ગલિક વસ્તુઓની આસકિત છેડી દઈને કર્મની મુખ્યપણે જીવનવ્યવસ્થા કરવામાં આવી છે. નિર્જરાના માર્ગને સ્વીકારતા નથી તેમ જ તેમના પરિમિત જીવન અને અપરિમિત જીવન; આ બન્ને સિદ્ધાંતની શ્રદ્ધા પણ રાખતો નથી.
પ્રકારનાં જીવન કર્મસ્વરૂપ જડ, અને ચૈતન્યના પરિમિત જીવન સંયોગસ્વરૂપ હોય છે અને તે સાદિસાંત તથા સાદિઅનંત સંયોગવિયોગની સગ દ્રવ્યોને થાય છે. દ્રવ્ય ચેતન્ય તથા જડ અપેક્ષાથી કહેવામાં આવે છે. કર્મના સંયોગનું
For Private And Personal Use Only