SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રેમ ? અને માલી પ્રતિમા-પૂજન લેખક અને સંગ્રાહક સુનિરાજશ્રી ભદ્રંકરવિજયજી મડારાજ. આચાર્ય શ્રી વિજયદાનસૂરીશ્વરજી જૈન ગ્રંથમાળા પ્રથાંક ૨૮. શ્રાવકધર્મની મુખ્ય શરૂઆત શ્રી જિનેશ્વર દેવની દ્રવ્યભાવપૂજા છે, અને તે અનુપમ ધર્મ ક્રિયા છે. મૂર્તિપૂજાને તે મૂળ આગમામાં અધિકાર છે, અને મૂર્તિ પૂજનથી પ્રાણીને ઉત્તરે।ત્તર શું અપૂર્વ ફળ પ્રાપ્ત થાય છે તે આ ગ્રંથમાં શાસ્ત્રાધારા અને યુક્તિ વગેરેથી સમાવવામાં આવેલ છે. મૂર્ત્તિ પૂજનના વિરાધીઓને વાંચવા જેવે! આ ગ્રંથ છે. આવા ગ્ર ંથા મૂર્તિ પૂજનમાં શ્રદ્ધા કરાવનાર છે. કિ ંમત આઠ આના પાસ્ટેજ સાથે, ગોપીપુરા સુરત ઉપરાંત ગ્રંથમાળાને લખવાથી મળી શકરો. આવેલ છે, શ્રી જિનપ્રભસૂરિજી મહારાજ ખરતરગચ્છમાં પ્રભાવક પુરુષ થઇ ગયા છે. અનેક ગ્રંથા તથા તેત્રની રચનાએ કરી છે, સ’પાદકશ્રીજીએ આ ગ્રંથની હુ સરલ અને સકલનાપૂર્ણાંક રચના કરી છે. સાથે પાઠાંતરે, પાછળ પરિશિષ્ઠો આપવામાં આવ્યા છે. આ ગ્રંથ માગધી ભાષામાં હોવા છતાં સપાદક સાક્ષરવર્યશ્રીએ વિદ્રત્તાપૂર્ણ પ્રસ્તાવના ગુજરાતી ભાષામાં બહુ સુંદર રોલીથી લખી છે અને આ ગ્રંથમાં કઈ કઇ વિધિઓ આવેલી છે તે વિસ્તારપૂર્વક આપેલ હાવાથી આ ગ્રંથ જૈન સાહિત્યમાં કેટલા ઉપયા છે તે બતાવી ગ્રંથગૌરવમાં વૃદ્ધિ કરી છેં. છાપ કામ બાઇંડીંગ પણ ઘણુંજ સુંદર છે, જ્ઞાનભડારા અને લાઇબ્રેરીના શણગારરૂપ આ ગ્રંથ છે. મળવાનુ સ્થળ, શ્રી જિનદત્તસૂરિનાનભ’ડાર, ગોપીપુરા, સુરત, શ્રી સ્તંભતીર્થ સ્તવનમાળા, યાજક તથા પ્રકાશક શાહ ચંદુલાલ જેઠાલાલ * શ્રી પાંચસગ્રહુ ” (દ્વિતીય ખંડ) શ્રીમાન્ ચંદ્રમહત્તરાચાર્ય રચિત અને આચાય ખંભાતવાળા, આધુનિક રાગમાં સ્તવના તથા વીશ્રી મલયગિરિરચિત ટીકાના આ અનુવાદ ગ્રંથ છે. વિજયજીકૃત સ્નાત્રપૂજા, શાતિનિ કલશ, અષ્ટપ્રકારી પૂજા, મેાટી શાન્ત તથા પચ્ચખ્ખાણ વિ. ના સંગ્રહ ધર્મપ્રેમી બધુંએ માટે ઉપયાગી છે. પ્રકા રાકને ત્યાંથી ઠે. ઝવેરી બન્નર દેરાસરની બાજુમાં,કાર્ય આ ગ્રંથ જૈન કર્મ સાહિત્ય વિષયના એક સમ ગ્રંથ છે. આ ગ્રંથના અનુવાદ કરનાર ભાઈ હીરાલાલ દેવચંદ છે. પંચસગ્રહ જેવા કર્મ સાહિત્ય ગ્રંથના અનુવાદને લાકભાષામાં ઉતારવા એ સહેલુ બીજે માળે, ઘર નં. ૧૨૨ મુખ એ સરનામે રૂા. ૭-૦~હની પેસ્ટની ટિકિટા માકલવાથી ભેટ મળી શકશે. નથી, કેમકે તે માટે કેટલું ઊંડું જ્ઞાન, અભ્યાસ અને પઠનપાઠન હેાવુ જોઇએ એ સહેજે સમજી શકાય તેવું છે. શ્રીયુત હીરાલાલભાઇએ આ ગ્રંથનું ભાષાંતર સાદું અને સરલ કરવા ઉપરાંત ગ્રંથમાં અનેક સ્થળે વિષયને સ્ફુટ કરવા માટે ટિપ્પણું એ આપી ગ્રથતી ગૌરવતામાં વૃદ્ધિ કરી છે. હીરાચદભા ઈંએ અનુવાદમાં ચર્ચાતા વિષયના વિશેષ પરિચય વાંચતા જ વાચકને જણાય તેમ છે. આ અનુવાદ કર્યું - ગ્રંથની શરૂઆતમાં આપેલ વિષય અનુક્રમણિકા વિષયના અભ્યાસીઓને ખાસ અભ્યાસ માટે ઉપયાગી બનેલ છે. કિંમત પાંચ રૂપીયા. મળવાનું સ્થળ, અદાવાદ જૈન સેાસાયટી ન. ૧૫ શ્રી જિનપ્રભસૂરિજીકૃત વિધિમાર્ગ પ્રા નામ સુવિહિત સમાચારી. સપાદક સાક્ષર શ્રીમાન જિનવિજયજી, ング શ્રી છનદત્તસૂરિ પ્રાચીન પુસ્તકાહાર કુંડના ૪૪માં ગ્રંથ તરીકે પ્રકટ કરવામાં આવેલ છે. જુદી જુદી ૪૧ ખાખતાની ખરતર ગચ્છોય વિધિવિધાન ક્રિયામાર્ગ આ ગ્રંથમાં બનાવવામાં Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only
SR No.531456
Book TitleAtmanand Prakash Pustak 039 Ank 03
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1941
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy