Book Title: Atmanand Prakash Pustak 039 Ank 03
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી મુનિસુંદરસૂરિ. [ ૭૧ ] સૂરિ તે ગુણુરત્નસૂરિ તથા દેવશેખરગણિ, પ્રતિને સ’. ૧૪૬૫માં શ્રી દેવસુંદરસૂરિના ઉપદેશથી મુનિસુંદરગણિ, ચંથકાર પાતે, શ્રુતસુંદરગણિ દિપત્તન( પાટણ )ના નાનાશમાં મૂકવામાં આવી ઉપાધ્યાય, ચારિત્રચૂલા આદિ વગેરે અનેક ગણાવેલા છે. મહત્તરા ગુÎવલીમાં (પત્તનસ્થ પ્રાચ્ય જૈન ભાંડાગારીય ગ્રંથસૂચી નં. ૩૭૨ પૃ. ૨૦૨; તેમજ થોડા વખતમાં પ્રસિદ્ધ તેમના સ્વર્ગવાસની વાત થનાર શ્રી જિનવિજય સ′પાદિત જૈન પુસ્તક પ્રશજણાવી નથી તેથી તેની રચનાના મસ્તિસગ્રહ નં. ૬૮, પૃ. ૬) એટલે સ’. ૧૪૬૫ ૧૪૬૬ સુધી તેઓ વિદ્યમાન ડ્રાય એમ લાગે સુધી તા તેઓ અવશ્ય જીવત હતા. છે તે તે અનુમાન તે સૂરિના સં. ૧૪૬૬ ના મળતા લેખ ( નં. ૭૬૧ મુ. ૧) થી ખ કરે છે. ધ સાગરજી પેાતાની પટ્ટાવલી કે તેમણે મુખ્યત્વે ઉક્ત ગુૌવલી પરથી ઘડી છે તેમાં પણુ રવવાસનું વર્ષ જણાવેલું નથી. શ્રી મેાતીચંદભાઈ પેાતાના અધ્યાત્મકપદ્રુમના ગુજરાતી ભાષાંતરની બીજી આવૃત્તિની પ્રસ્તાવનામાં પણ (પૃ. ૬૦) દેવ સુન્દરસૂરિ સ. ૧૪૫૭માં કાળધમ પામ્યા હતા એમ કાઇ આધાર આપ્યા વિના જણાવે છે. સેામસુંદર સૂરિને સૂરિષદ સ’. ૧૪૫૭માં મળ્યું તે પરથી તેમણે આચાર્ય મૃત્યુસમય આસપાસ ક્રાઇ શિષ્યને સૂરિ કરી પટ્ટધર નીમી જાય છે એવું ઘણી વખત અને છે તે અત્ર પણ તેમ બન્યું હશે એમ ધારી ઉપરતું સ્વર્ગવાસ વ જણાવવા પ્રાયઃ દેારાયા હશે, પણ તે અનુમાન કે કલ્પના સત્ય નથી. સ. ૧૪૬૬ સુધી વિદ્યમાન હોવાનું ઉપર જણાવેલ કારણે ખરાઅર જણાય છે તેમજ (હાલ સ્વ.) શ્રી વિજયધર્માંતેમણે સૂરિ દેવકુલપાટક’માં પૃ. ૧૨ ની ટિપ્પણીમાં તે સિર સ. ૧૯૬૨માં સ્વર્ગે ગયા એમ જણાવે છે તે પણ ખરું નથી, કારણકે સ. ૧૪૬૨ માં લખાયેલી શ્રીમલયગિરિવિરચિત સપ્તતિકા ટીકાની તાડપાની આ લખાયા પછી મે' સ’. ૧૪૮૨ની ૫. જ નવન ગણિની તપાગચ્છ ગુર્નીવલી ભારતીય વિદ્યાના બીજા અંકમાં છપાવી છે તે જોવા લેતાં મને માલૂમ પડયું કે તેમાં દૈવસુંદરસૂરિના સ્વવાસનું વર્ષ સં. ૧૪૬૮ આપેલું છે અને તે યથાસ્થિત હવામાં હવે શંકાને સ્થાન નથી. વિશેષ શેાધમાં જણાય છે કે સામતિલકસૂરિ સ’. ૧૪૨૪માં સ્વર્ગીસ્થ થયા જ્યારે તેને આગલે વર્ષ તેના મુખ્ય ત્રણ શિષ્ય પૈકી ચંદ્રશેખરસૂરિ સ્વગસ્થ થયા હતા એટલે ખીજા એ શિષ્યા નામે જયાનંદર અને દેવસુ'દરસર અને પટ્ટધર પેાતાને ગણાવતા હતા. જયાનંદસરસ. ૧૪૪૧માં સ્વસ્થ થયા પછી ધ્રુવસુંદરસૂરિ સામતિલકસૂરિના અનન્ય પટ્ટધર જીવનપર્યંત રહ્યા (જુઓ પત્તનસ્થ ઉક્ત સૂચી ન. ૩૫૦, પૃ. ૨૧૫, તેન. ૭૮૧ પૃ. ૨૩૨) પાંચને સૂરિપદવી આપી હતી:– ૧ જ્ઞાનસાગરસૂરિ સ, ૧૪૪૧ ખંભાતમાં, કુલમ’ડનસૂરિ સં. ૧૪૪ર, તેની સાથે ગુણરત્નસૂરિ સં. ૧૪૪૨ ખંભાત, સામસુંદરસૂરિ સ. ૧૪૫૭ પાટણ અને સાધુરત્નસૂરિસ. ૧૪૫૮ માં પાટણમાં. અપૂર્ણ — For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28