Book Title: Atmanand Prakash Pustak 039 Ank 03
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી મુનિસુંદરસૂરિ. વખક : શ્રીયુત માહનલાલ દલીચં' દેશાઈ. B. A, LL. B. Advocate. ========- -- - ( ગતક | koથી શરૂ ) વ, ચિત્તને રંજિત કર્યું . (. ર. ૧,૮૫) રા. મંડલીક શિરોહી માં સહસ્ત્રલ્લિના સમયમાં તાડના જે ઉપદ્રવ આપણા અશ્વિનાથ ટાળ્યો, તેથી તે ( ત્રીજા ) સં. ૧૫૦ ૭ માં ગાદીએ આવ્યો તે જ રાજાએ પોતાના રાજ્યમાં અમારિ સવવી. ( ( ૧ ના ભાવ (વદિ) સપ્તમી ગુરૂવારે વૃદ્ધ તપાગ ના રત્નસિંહસૂરિના પટ્ટાભિષેકને અવસરે પંચમી, માટે હવે પછી જુઓ. ) અષ્ટમી, ચતુર્દશી દિનેમાં સર્વ જીવની અમારિ ઈડરના રણમલના રાજ્યમાં સવાલ વછે પ્રવતાવી; જ્યારે એકાદશી અને અમાવાસ્યામાં રાજ સંધપતિ એક રાત જેવો પ્રભાવશાળી અને તેનું પાલન પૂર્વે થતું જ હતું ( ઉપરકેટમાં કબેર જે શ્રીમંત થયા. સ્વદાર તેનું શ્રેત શિલાલેખ ). તે સમયમાં સં. ૧૫૦૯ માં માઘ રાખનાર ચારિત્રવાન અને અનેક સત્રાગાર-અને- શદિ ૫ ને દિને ગિરનાર પર શ્રીવિમલનાથને પ્રાસાદ ક્ષેત્ર કાઢ દુકાળને સુકાળ કરનાર થયા. તેના ચાર ખંભાતના સંઘપતિ શાણરાજે બંધાવ્યું ને તેમાં પુત્ર નામે ગાવિંદ, વીસલ( કે જેને ઉપર ઉલ્લેખ ઉક્ત રત્નસિંહસૂરિએ પ્રતિષ્ઠા કરી. ( કે જેનો કર્યો છે), અરસિંહ અને હીરા થયા. શિલાલેખ ત્યાં મેજુદ છે.) આ રાજા સોમદેવ( ક્રિયારત્નસમુચ્ચયની પ્રશરિત. પીટર્સને રિપોર્ટ સૂરિની પૂરેલી અને વિદ્વાને એ વર્ણવેલી મહાઅર્થ૬ પૃ. ૧૭ ). રણમલ્લ પછી થયેલા રાવ વાળી સમસ્યાને કર્ણથી સાંભળી ચમત્કૃત થયો પૂના બહ્માનપાત્ર ઉક્ત ગાવિ દે તારંગાગિરિ, હતો ( સોમસૌભાગ્ય કાવ્ય ૧૦, લેક ૩૯. ગુરુપર કુમારપાલ રાજાના બંધાવેલા અજિતનાથ રત્નાકર કાવ્ય ૧,૧૦૮ ).. જેન મંદિરને ઉદ્ધાર કરી તેમાંનાં બિંબન ઑછોએ ભંગ કરેલ હોવાથી તેને બદલે શ્રી અને દીક્ષાગુરુ દેવસુંદરસૂરિ જિતનાથનું નવીન મેટું બિંબ કરાવી પધરાવ્યું ગ્રંથકારના દીક્ષાગુરુ દેવસુંદરસૂરિ હાય એમ ને તેમાં સોમસુંદરસૂરિએ પ્રતિષ્ઠા કરી (સં. ૧૪૭૯). જણાય છે, કારણ કે સં. ૧૪૫૫ માં રચેલ વિશેષમાં ગોવિંદે સંઘપતિ થઈ શવંજય, ગિરિનાર વિદ્યગોષ્ઠી નામની પુસ્તિકામાં ગ્રંથકાર પિતાને તે અને પારકની યાત્રા કરી. જયચંદ્ર વાચકને ઉક્ત સૂરિના શિષ્ય તરીકે ઓળખાવી જ્ઞાનસાગરસૂરિ સરિએ આપેલા સૂરિપદને ઉત્સવ કર્યો (સા. પાસેથી પોતે શીખેલ છે એમ જણાવે છે. સં. સૌ. સર્ગ ૭). ૧૪૪૬ માં રચેલી ગુર્નાવલી . ૪૨૦ ને ૪૨૧ ચાંપાનેરને જયસિંહ સામસુંદરસૂરિના શિષ્ય માં જણાવે છે કે- તેમના શિષ્ય તરીકે વાચકેસોમદેવસૂરિના વચનોથી મસ્તક નમાવતે હો. ની વચ્ચે ગુણ રહિત હોવા છતાં મારા જેવાને ( સ. સ. ૧૦, લો. ૪૦-૪૧. ગુ.ર. ૧,૦૮.) ૧. શ્રીમન્નાનામોલમાલનામ શ્રી વસુલા જુનાગઢમાં લક્ષ્મસાગર નાની વય છd iળાવપfશષ્યT શ્રી જ્ઞાનાર ગુણતમ"ાતિન દુર્વાદીને મદ ઉતારી મહિપાલ આદિ રાજાઓનાં વાઘેડ સાસુમા મુનિgોળ પાપ નૈવેદ્યગાળી તે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28