Book Title: Atmanand Prakash Pustak 039 Ank 03
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનમીમાંસા. [ ૧૮ ] માનવીઓને માટે ભાગ દેહસંબંધની વિદ્યમાન- કર્મના આવરણને ખસેડીને તેને પ્રગટ કરવા પ્રયત્ન તાને જીવન માને છે અને દેહવિયોગને મરણ માને પણ કરતા નથી. મૃગતૃષ્ણાની જેમ આયુષ્યકર્મના છે; પણ વાસ્તવિક્તાં ઉપર બતાવ્યા પ્રમાણે આયુ- ઉદયથી સંબંધ ધરાવનાર દેહના સંગમાં જ જીવધ્યકર્માનું વેદવું તે જીવન અને આયુષ્યને ક્ષય તે નની ભ્રાન્તિથી તેને જાળવી રાખવા કર્મ સંયોગ દૃઢ તે મરણ. સૂક્ષ્મ દૃષ્ટિથી અવલોકન કરતાં તો બની વાસ્તવિક જીવન વધુ અવરાય તેવા પ્રયાસો આયુષ્યકર્મના સંચોગસ્વરૂપ પણું જીવન નથી, પરંતુ કરે છે. પ્રત્યેક ક્ષણે થતા આયુષ્યકર્મના વિયોગસ્વરૂપ જીવન સર્વ કર્મને સર્વથા વિયાગ થવાથી અપરિછે; નહિ તો ભોગવાતા જીવનકાળમાં પણ આગામી મિત જીવનની શરૂઆત થાય છે, માટે તેની આદિ ભવમાં ભોગવવા યોગ્ય આયુષ્યર્મને આત્માની છે પણ કરીને કર્મસંગ થતું નથી માટે તેને સાથે સંબંધ હોય છે છતાં તેના વિયોગની શરૂ- અંત નથી, નિરંતર રહેવાવાળું શાશ્વતું છે. ત્યારે આત સિવાય સંબંધ માત્રથી જીવન કહેવાતું નથી, પરિમિત જીવનની કેવળ આયુષ્યકર્મના ઉદયથી માટે આયુષ્યકર્મને પ્રતિક્ષણે થતે અંશે અંશે પ્રત્યેક ક્ષણે થતા સામયિક વિયોગની શરૂઆતથી વિયોગ તે જીવન અને સર્વથા વિયોગ તે મરણ. આદિ છે અને સર્વથા આયુષ્ય ક્ષય થવાથી અંત જીવન કાળ વર્ષોને, પલ્યોપમેને, સાગરોપમેનો પણ છે. તેમજ સર્વથા આયુષ્ય ક્ષય થયા પહેલા તેમ જ સંગસ્વરૂપ જે કહેવામાં આવે છે તે નવા આયુષ્યકર્માને બંધ થવાથી તેને જ્યારે આયુષ્યના સર્વથા વિયોગ સુધીના કાળને આશ્ર- ઉદય થાય છે ત્યારે પાછી નવા જીવનની શરૂઆત યીને છે. આંશિક વિગ હોવા છતાં બતાવેલ વર્ષ પણ છે. આ પ્રમાણે બીજા સર્વ કર્મના વિદ્યમાનઆદિ કાળ પર્યત બન્યો રહે છે અને જ્યાં સુધી પણુમાં કેવળ આયુષ્યકર્મને ઉદય, ક્ષય અને આયુષ્યને સંયોગ બન્યો રહે છે ત્યાં સુધી દેહનો બંધસ્વરૂપ હોવાથી આ જીવન આદિસંતવાળું પણ સંયોગ બન્યો રહે છે, માટે આયુષ્ય અથવા છે અને એટલા માટે પરિમિત કહ્યું છે. આવું તે દેહના સંગને સંસારવાસીઓ જીવન માને પરિમિત જીવન જાળવીને તેમાંથી આનંદ, શાંતિ, છે કે જેને પરિમિત જીવન કહેવામાં આવે છે, અને સંતોષ અને સુખ મેળવવા અજ્ઞાની છેવો પ્રયાસ તેને જ્ઞાનીઓ અવાસ્તવિક જીવન તરીકે ઓળખે કરી રહ્યા છે પણ આજ સુધીમાં કોઈ પણ પરિછે. મુખ્યપણે આયુષ્યને પણ સર્વ કર્મને સર્વથા મિત જીવનને અપરિમિત બનાવી શક્યું નથી, તેમ વિયોગ સ્વરૂપે અપરિમિત જીવન કહેવાય છે કે જે તેમાંથી આનંદ, શાંતિ આદિ કોઈ પણ મેળવી જેને આત્મસ્વરૂપ વાસ્તવિક જીવન તરીકે જ્ઞાની શક્યું નથી; માટે સર્વ કર્મના સર્વથા વિયોગસ્વરૂપ પુરુષો જાણે છે. આ જીવન આત્માને ધર્મ હોવાથી અને આત્માના ધર્મસ્વરૂપ અપરિમિત જીવનને ત્રણે કાળમાં વિદ્યમાન હોય છે પણ કર્મના આવ- વિકાસ કરીને આત્માને શાશ્વત સુખી કરવા સુખારણને લઈને હંકાએલું હોવાથી મેહગ્રસ્ત છની ભિલાષી સર્વ જીવોને પ્રયાસ કરવાની અત્યંત ઓળખાણમાં આવતું નથી, અને એટલા માટે તેઓ આવશ્યક્તા છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28