Book Title: Atmanand Prakash Pustak 039 Ank 03
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર્યષણાઃ આત્મસિદ્ધિનું મહાપર્વ. છે. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા. (ગતાંક પૃ૪ ૩૬ થી શરૂ ) પૌષધ–આત્મભાવનાને અથવા ધર્મને ઉપવાસ: રવિ, વં ચતુર જિ.” પુષ્ટ કરે તે પૌષધ, પૌષધ નામની ક્રિયામાં પણ અથાત- કષાય-વિષય-આહારને ત્યાગ જેમાં ઉપવાસપૂર્વક આખો દિવસ સ્વાધ્યાયમાં નિર્ગમન કરાય તે ઉપવાસ જાણ; બાકી લાંઘણ કહી છે. કરવાનું હોય છે. એટલે ઉક્ત હતુ અત્યંત સદગુરુભક્તિ–જેનામાં સાચા મુનિપણાના ફલિત થાય છે. ગુણ પરિણમિત હોય, જે જિનેકત શુધ્ધ સંયમઉપવાસાદિ-ઉપ + વાસ. ઉપ = સમીપે, માર્ગમાં વિચરતા હોય, વિષય-કષાયથી રહિત વાસઃવસવું તે. ભાવથી આત્મભાવની સમીપે હોય, શાંત, દાંત અને ક્ષાંત હોય, આત્મજ્ઞાની અને વસવું તે ઉપવાસ. આ અપેક્ષાએ જ્ઞાની પરમ સમદર્શી હેય, અપૂર્વ તત્ત્વપ્રતિપાદિક જેની તપસ્વી કહેવાય છે. તે ભાવની સિધ્ધિ થાય એમ વાણી હોય, તત્ત્વસંવેદન જ્ઞાન, સર્વસંપન્કરી અપ્રમાદપણે યથાશક્તિ એક કે વધારે દિવસ અન- ભિક્ષા અને સજજ્ઞાનસંગત વૈરાગ્ય એવા સાધુ શન (અનાહાર ) કરવું તે ઉપવાસ. લેશ પણ સામગ્યથી જે સંપન્ન હોય–એવા સદગુરુની ભક્તિ પ્રમાદ સેવ્યા વિના, જેમ બને તેમ સ્વાધ્યાય કરવી, બહુમાન કરવું, પર્યપાસના કરવી તે આદિમાં સમય નિર્ગમન કરવામાં આવે તે તેની આત્મનિર્મલતાનું મહતું કારણ થાય છે. અધિક સાર્થકતા નિપજે છે સલ્લા સ્ત્રવાંચન-શ્રવણઉક્ત લક્ષણ“વાવિવાદના ઘર વિધીવા વાળા સદ્દગુરુ સમીપે સશાસ્ત્રનું શ્રવણ કરવું ઔદારિકદારિક દારિકર્તજસ,ઔદા થાય તે નીચ ગેત્ર કહેવાય. જેમ કુલાલ રિકામણ, દારિકતેજસકામણ, વૈકિયક્રિય, (કુંભાર) બે ઘટ બનાવે તેમાં એક પૂર્ણ કુંભ વૈક્રિયતેજસ, ક્રિયકામણ, વૈક્રિયતૈજસ- તરીકે પ્રશસ્ત થાય અને બીજે મદિરાને લીધે કામણ, આહારક આહારક, આહારકર્તજસ, અપ્રશસ્ત ગણાય, તેમ એ ગોત્રકર્મ કુલાલ આહારકડામણ, આહારતેજસકામણ, તેજસ- સમાન છે.એ ગોત્રકમની વીશ કેટી સાગતેજલ, તેજસકામણ, કાશ્મણકામણ એ બંધ રોપમની સ્થિતિ છે. આઠમું અંતરાયકર્મ. કહ્યા. ચિત્રકારની જેમ જીવન રમ્ય અને તે દાનાંતરાય, લાભાંતરાય, ભેગાંતરાય, ઉપઅરમ્ય રૂપ કરનાર હોવાથી નામકર્મ ચિતારા ભેગાંતરાય અને વિયોંતરાય એમ પાંચ પ્રકારે સમાન કહેલ છે. એ નામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. જેમાં રાજા દાન આપવા જતાં ભંડારી અટવીશ કે ડાકોડી સાગરોપમની છે. ગોત્રકમ બે કાવે તેમ એ કર્મ જીવને દાનાદિકમાં અંતપ્રકારે છે. બુદ્ધિ અને લક્ષ્મીથી હીન છતાં રાય કરે છે તેથી તે ભંડારી સમાન છે. એ જેને લીધે ભવ્ય પૂજનીય થાય તે ઊંચ ગોત્ર અંતરાયકમની સ્થિતિ ત્રીશ કેડાછેડી સાગઅને એ બંને સહિત હોય છતાં પૂજનીય ન રોપમની છે. (ચાલુ) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28