Book Title: Atmanand Prakash Pustak 039 Ank 03
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 12
________________ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra [ ૬૨ ]. શ્રી આત્માનંદ પ્રકાશ. કષાયની સ્થિતિ જાવજીવની છે. સંસારમાં આદે, અનાદેય, યશકીર્તિ, અપયશકીતિ, એ કષાય સેવતાં અનુક્રમે વીતરાગત્વ, નિમણ અને તીર્થકરનામકર્મ એ બેતાલીશ યતિત્વ, શ્રાવકત્વ અને સમ્યક્ત્વ એમ એક ભેદ થયા. હવે સડસઠ ભેદ કહે છેએક ગુણને નાશ કરે છે અને અનુ- ગતિ ચાર તે નરક, તિર્યંચ, મનુષ્ય અને કમે તે દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ દેવ. અતિ પાંચ તે એકેદ્રિય, દ્વીદિય, તે ઈદ્રિય, અને નરકગતિ આપે છે. એવી રીતે સોળ ચઉરિંદ્રિય, પંચેંદ્રિય. શરીર પાંચ તે કષાય થાય. વળી હાસ્ય, ભય, શાક, દારિક, વૈકિય, આહારક, તેજસ અને જુગુપ્સા, રતિ, અરતિ, પંદ, સ્ત્રીવેદ અને કાશ્મણ. અંગો પાંગ ત્રણ પ્રકારે શિર, પૃષ્ઠ, નપુંસકવેદ-એ નવ નકષાય કહ્યા છે. એ રીતે હદય, ઉદર, બે સાથળ, બે હાથે એ આઠ મેહનીય કર્મના અઠયાવીસ ભેદ થયા. એ અંગ. અંગુલિ વિગેરે ઉપાંગ અને તેમાં રહેલ ચિરકાલથી સ્થિર થતાં ભવ્ય જિનેને પણ રેખાઓ તે અંગોપાંગ. એ ત્રણ ભેદ પ્રથમના પ્રાયઃ દુરદુઃખે દૂર થઈ શકે તેવા થાય ત્રણ શરીરમાં હોય. સંઘયણ છે તેમાં પ્રથમ છે. મદ્યપાનથી જેમ પ્રાણી કૃત્યાકૃત્યને વજાત્રાષભનારા, ઋષભનારા, નારાચ, જાણતું નથી તેમ મોહનીય કર્મથી પણ તે અર્ધનારાચ, કાલિકા, અને જેમાં હાડકાં એકબેભાન થાય છે, તેથી તેને મઘ સમાન કહેલ બીજાને અડેલ હોય તે છઠ્ઠ સેવાવ (છેવટું) છે. આ કારણે જ આ કર્મની બીજા કર્મો શરીરના છ સંસ્થાન તે સમચતુરસ, ન્યકરતાં અધિક સ્થિતિ એટલે સીત્તેર કલાકેડી ગ્રોધમંડલ, સાદિ, વામન, કુજ, અને હુંડક. સાગરેપમની સ્થિતિ છે. નરક, તિર્યંચ, એ સંસ્થાન માત્ર ઔદારિક શરીરને હાય, મનુષ્ય અને દેવતા એ ચાર ગતિ આશ્રયી બીજા શરીરને ન હોય. આનુપૂર્વ ચાર પ્રઆયુકમ ચાર પ્રકારે છે. એને બંધ દુર્ભેદ કારે–તે નરકાદિક ભવમાં જતાં જીવને વચમાં હેવાથી તેને વાની શૃંખલા સમાન કહેલ ગતિની પરિપાટી થાય. વિહાગતિ-શુભ છે. એ આયુકમની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગ- અને અશુભ એ બે ભેદ છે. ઉપઘાત, પરારેપમની છે. નામકર્મ પ્રથમ બેંતાલીશ ભેદે ઘાત, આતપ, અગુરુલઘુ, શ્વાસોશ્વાસ, ઉદ્યોત, કહેલ છે. વળી સડસઠ ભેદે, ત્રાણું ભેદે અથવા વર્ણાદિચા સાર, દશ પ્રકારે વસ, દશ પ્રકારે તે એકસો ત્રણ ભેદે પણ કહેલ છે તેમાં સ્થાવર, નિર્માણ અને તીર્થંકરનામકર્મ એ બેંતાલીશ કહે છે સડસઠ ભેદ થયા. તેમાં પાંચ બંધન, પાંચ ગતિ, જાતિ, શરીર, અંગે પાંગ, બંધન, સંઘાત, કૃષ્ણ સિવાય ચાર વર્ણ, ગુરુ સિવાય સંઘાતન, સંઘયણ, સંસ્થાન, વર્ણ, ગંધ, રસ, સાત સ્પર્શ, તીખા સિવાય ચાર રસ, સુરભિ સ્પર્શ, અગુરુલઘુ, પરાઘાત, ઉપઘાત, આનુ- સિવાય એક ગંધ-એ છવીશ ભેદ મેળવવાથી પૂવી, શ્વાસોશ્વાસ, આતપ, ઉદ્યોત, વિહા- ત્રાણું થાય. પંદર બંધનમાં પાંચ પ્રથમ કહ્યા ગતિ, વસ, સ્થાવર, સૂમ, બાદર, અપર્યાપ્ત, છે અને બાકીના દશ ભેદ તેમાં ઉમેરવાથી પર્યાપ્ત, પ્રત્યેક, અનંતકાય, સુભગ, દુર્ભગ, નામકર્મના એક ત્રણ ભેદ થાય. પંદર સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, સુસ્વર, દુ:સ્વર, બંધ આ પ્રમાણે છે – For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28