Book Title: Atmanand Prakash Pustak 039 Ank 03
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપદેશક પુષ્પો. સ. પંન્યાસશ્રી સમુદ્રવિજયજી મહારાજ, (ગતાંક પૃષ્ઠ ૩૪થી શરૂ ) ચોરાશી લાખ જીવાયેનિમાં ભ્રમણ રતિસારકુમારને જેમ સુખકારી થયું તેમ કરતાં ભાગ્યહીન પ્રાણીઓને કલ્પવૃક્ષ સમાન અન્યને પણ થાય છે.” માનવભવ દુર્લભ છે. સ્વર્ગ અને મોક્ષને ધાઃ સબરિ નાર્ન: pgoafટે હિ HT આપનાર આ મનુષ્ય ભવપુણ્યથી પામ્યા નિવારણ વિના, સા ફિ કાકવિ છતાં કેટલાક અજ્ઞાની અને પ્રમાદી અને તેને સંપત્તિમાં હર્ષ ન કરે અને વિપનિષ્ફળ બનાવી દે છે, માટે હે સજજને! ત્તિમાં વિષાદ (બે) ન કરે, કારણ કે મનુષ્યભવ ઈષ્ટ ફળને આપનાર સમજી લ્યો. સંપત્તિ પૂર્વપુણ્યને વિનાશ કરે છે અને પંડિત જનેએ તેના ફળમાં પ્રમાદી થવું વિપત્તિ પૂર્વ પાપને નાશ કરે છે.” ગ્ય નથી. ગુરુવચનરૂપ અમૃતથી સિંચતાં “ આ સંસારરૂપ જંગલમાં શીંગડાની પુણ્યરૂપ પુષ્પ સહિત દાન, શીલ, તપ જેમ ભટક્તાં જીવને પિશાચણ સમાન લક્ષમી અને ભાવરૂપ ચાર શાખાને વિસ્તારતા ભવ- ખલના પમાડીને રાજ્યમાં ફસાવે છે. મણિ વનમાં ભમવાથી ખેદ પામેલા સુર-અસુરેએ રત્ન, મેહ રાજાના મહત્સવમાં દીવા સમાન જેની છાયાને આશ્રય કરેલ છે એ આ છે, જેના લેભમાં લુબ્ધ બનીને પતંગની જેમ માનવભવરૂપ વૃક્ષ ઈચ્છિત ફળ આપે છે. કયા જીવનું અધઃપતન થતું નથી? સમ્યકૃત્વ લકે એ સમજવાનું છે કે દાન એ સર્વ કમ- ૨૫ રૂપ વહાણુમાં બેસીને ભવસાગર તરવાને ઈચ્છતા માં પ્રધાન છે કે જેને શુદ્ધ શીલ, તપ ભવ્ય મધ્યમાં રહેલ પર્વતની જેમ હાથીઅને ભાવે પિતાના કરતાં પ્રથમ પદે રાખેલ ઓને તજી દે છે. ભવાટવીના હરણ સમાન છે. ઈદ્ર અને ચક્રવત્તી વિગેરેના અખૂટ સ- ચપળ અને મહલમીના કટાક્ષ સમાન પદા પણ ભાગ અને ભાગ્યના કારણરૂપ દાનને અશ્વને કર્યો કુશળ જન આદર કરે ? મેહજ વશ બતાવેલ છે. ભવસાગરના તરંગ રાજાના જંગમ સભામંડપ સમાન છાયાના સમાન ચંચલ લહમીમાં તે જ પુરુષે નિમગ્ન મિષે વિવેકરૂપ સૂર્યના તમામ પ્રકાશન થાય છે કે જેઓ સુપાત્રદાનરૂપ યાનપાત્ર- નાશ કરનાર તથા પાતકરૂપ સેવકેથી (વહાણ)ને આશ્રય લેતા નથી. ભવસાગરમાં વ્યાપ્ત એવા છત્રને તેવા પ્રકારની જડતાથી વહાણ સમાન એવા સુપાત્રોને જે દાન આપ- ચકિત થયેલ ક કુશળ પુરુષ સેવે ? સ્ત્રીઓ વામાં આવે છે તે અસંખ્યગણું થઈને દાતા- એ ભવસાગરમાં ઊંડામાં ઊંડા રહેલા રત્ન છે તેને વારંવાર ભોગસુખ આપવા સમર્થ થાય જેના પાણિગ્રહણને માટે આતુર પુરુષ પાછો છે. આ લેક અને પરલેકમાં હૃદયના આનંદ- નીકળી ન શકે એવી રીતે તેમાં ડૂબી જાય ના કારણરૂપ સુપાત્રદાન કુશળ એવા છે. આ બધું આવા પ્રકારનું હોવાથી તેને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28