Book Title: Atmanand Prakash Pustak 039 Ank 03
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૬૪] - શ્રી આત્માનંદ પ્રકાશ, અથવા તે સુયોગ ન હોય તે આત્મહિતકર છે અને એવું વચન તે વીતરાગ દેવનું જ હોય સશાસ્ત્રનું સ્વયં વાંચન-મનન કરવું. છે; બીજા કેઈનું હોતું નથી. “આત્માદિ અસ્તિત્વના, એહ નિરૂપક શાસ્ત્ર એવા સતશાસ્ત્રની યથાશક્તિ-યથાક્ષપશમ પ્રત્યક્ષ સદગુરુ ચેગ નહિં, ત્યાં આધાર સુપાત્ર, આરાધના કરવાથી આત્મનિર્મલતા વધતી જાય અથવા સગુરુએ કહ્યા, જે અવગાહન કાજ; ; તે તે નિત્ય વિચારવા, કરી મતાંતર ત્યાજ.” છે, અને અંતરંગ આનંદની પ્રાપ્તિ થાય છે. –શ્રીમદ્ રાજચંદ્ર રૉ પ્રસંગે શ્રીમાન હરિભદ્રાચાર્યજી શાસ્ત્રની આ પ્રમાણે આમ પર્યુષણ જેવા પર્વદિનેમાં કરવામાં પ્રશંસા કરે છે આવતી કેટલીક પ્રચલિત સામાન્ય ધર્મક્રિયાઓનું “gtuvagધું શાë શાā gumનિયંજન યથામતિ આપેક્ષિક ઊડતું વિહંગાવલોકન કર્યું. રહ્યુ: સર્વત્ર શાસ્ત્ર, રસાયં પ્રથsધનમ્ II ” આવી શાંતિપ્રદા કલ્યાણકારી સકિયાએ આત્મા ન થઇ મftતરિકતા પરિવા િરિા થના લક્ષપૂર્વક-આત્માભિમુખ દૃષ્ટિએ કરપ્રેક્ષાગા ગા મોવાસા ” વામાં આવે તે અત્યંત સફળ થાય છે. પરંતુ ક્રિયા –શ્રી ગબિંદુ જડપણે, સમજ્યા વિના યાંત્રિકપણે (mechani cally) તવલક્ષ વિના કરવામાં આવે છે તથા અર્થાત્ ––શાસ્ત્ર પાપ-રેગનું ઔષધ છે. શાસ્ત્ર રૂપ-જોઈએ તેવું સાર્થકપણું થતું નથી, તેમજ પુણ્યનું કારણ છે, શાસ્ત્ર સર્વત્ર ગમન કરનારું કેલાહલથી, ઝઘડાથી, નાની નાની વાતેના મેટા નેત્ર છે, શાસ્ત્ર સર્વ અર્થનું સાધન કરનાર છે. મોટા મતભેદરૂપ વિખવાદોથી કે અન્ય અસમં. એવા શાસ્ત્રમાં જેની ભક્તિ નથી તેની ધર્મ. જતાઓથી આવા પર્વદિનેના પવિત્ર વાતાવરણને ક્રિયા પણ અંધની પ્રેક્ષક કિયા જેવી હોઈ, પણ જે કવચિત્ લુષિત કરવામાં આવે તે તે કર્મ દોષે કરી અસત્ ફલવાળી હોય છે. તેમ કરનારની સમજણને દેષ છે, અતસ્વાભિ| શ્રીમાન યાવિજ્યજીએ શાસ્ત્ર શબ્દની નિવેશ માત્ર છે, કર્મબહુલતાનું લક્ષણ છે. નિરુક્તિ આ પ્રકારે બતાવી છે – તાત્પર્ય કે આત્મસિદ્ધિના ઉદિષ્ટ લક્ષ્યને “શાણનાણાફા તુ શાસ્ત્ર નિદ્રા , ભૂલ્યા વિના, તેના સતત સ્મરણપૂર્વક જેમ જેમ વત્ર વીતરાજય સ૨ નાખ્યા નિત '' | આપણે તે કિયાનું ઊંડું અવગાહન કરીએ તેમ તેમ ઓર આનંદની પ્રાપ્તિ થાય છે અને --શ્રી અધ્યાત્મપનિષદ્ ઉત્તરોત્તર આત્મશુદ્ધિ થતાં પરમ આત્મસિધ્ધિ અર્થાત–શાસન કરવાને લઈ અને પ્રાણ- સાંપડે છે અને એ જ આ પર્વદિનની પરમ રક્ષણના સામર્થ્યથી “શાસ્ત્ર” નિરુક્તિથી કહેવાય સાર્થકતા છે, એમ નમ્ર મંતવ્ય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28